________________
મણિપીઠિકાની ઉપર એક એક ચૈત્યવૃક્ષ કહેવાય છે. (તેનું ચણા બનો - ના ઉદૃઢ smળ ) આ ચૈિત્યવૃક્ષે આઠ યજન જેટલી ઊંચાઈવાળા છે. (૧દ્ધનોयण उव्वेहेणं दो जोयणाई खंधा, अद्धजोयणं, विक्खंभेणं, छजोयणाई विडिमा बहुमज्झ રેસમા) એમને ઉદ્દવેધ અર્ધજન જેટલો છે–એટલે કે એમને મૂળભાગ જમીનમાં અર્ધા જન સુધી–બે ગાઉ સુધી–નીચે પહોંચેલ છે. એમને સ્કંધભાગ બે જનન છે, એને વિસ્તાર અર્ધાયેજન જેટલું છે. એના મધ્યભાગની ઉર્ધ્વગત શાખાઓ છે યોજન જેટલી છે. (મદુરાચારું લાગામવિરવળ, સાસુતેનારું મનોજગારું સંઘi guત્તા) એમની-વિડિમાઓના-આયામ અને વિસ્તાર આઠ જન જેટલા છે. તેમજ એ સર્વાગ્રની અપેક્ષાએચત્યવૃક્ષના સર્વોપરિભાગની અપેક્ષાથી આઠ યોજન કરતાં સહેજ વધારે છે. (તેરિ રેરણાાં રચા વાવાશે goo) આ ચૈત્યવૃને વર્ણવાસ આ પ્રમાણે કહેવાય છે. (તં કદ વચમચમૂત્રાચબહુપટ્ટિવિટિમ, રામ વિવાસ્ટિાફ - खंधा, सुजायवरजायरूवपढ़मगविसालसाला णाणामणिमयरयणविविह साहप्पसाहवेरूलिચાત્તાવળિmત્તિવિંદા) આ ચૈિત્યવૃક્ષોના મૂળ ભાગ વજીરનમય છે. વિડિમા–એમના મધ્યભાગથી ઉપરની તરફ નીકળેલી સુન્દરાકારવાળી શાખાઓ રજતમય છે. એમના કદો વિશાળ અને રિષ્ઠરત્નમય છે. સ્કંધ એમના વિયરનમય છે અને મનેહર છે. એમને સ્કધાની શાખાએ વિશાળ છે, અને શાભનજાતીય સુવર્ણની બનેલી છે. એમની શાખાઓ તેમજ પ્રશાખાઓ ઘણું જાતનાં મણિઓ અને રત્નોની બનેલી છે. એમનાં પાંદડાઓ વૈર્યરત્નમય છે. પાંદડાઓનાં વૃન્ત (દીંટાઓ) તપનીય સુવર્ણમય છે. (લવૂળચરત્તમgશકુમાપવાપરસ્ત્રવવાંધા , વિચત્તणिरयणसुरभिकुसुमफलभरभरियनमियसाला, अहियं नयणमणनिव्वुइकरा अमयरससरસા) જંબૂનદ નામના વિશેષ સુવર્ણન, સુકોમળ, લાલ સુકુમાર સ્પર્શવાળા એમના પ્રવાલ છે, પલ્લવ છે અને પ્રથમ ઉભિધમાન અંકુર છે. એમની શાખાઓ ઘણી જાતના મણિએ અને રત્નનાં સુગંધિત પુષ્પથી અને ફળેથી ખૂબ વ્યાપ્ત થઈ રહી છે. એથી નમ્ર થઈ રહી છે. નેત્રોને તેમજ મનને એ વૃક્ષ બહુજ આનંદ આપે છે. એમનાં ફળમાં અમૃત જે રસ ભરેલો છે. (સક્કાજા,
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૦૯