________________
याओ सोलस जोयणाई आयामविक्खंभेणं अट्ठ जोयणाई बाहल्लेण सव्वमणिमईओ
છાળો નાવ હવાલો) એ મણિપીઠિકાઓ આયામ અને વિધ્વંભની અપેક્ષાથી સોળ યોજન જેટલી છે તેમજ મોટાઈમાં એ સાઠ જન જેટલી છે. આ બધી સર્વથા મણિમય છે તેમજ આકાશ અને સ્ફટિકમણિની જેમ નિર્મળ છે થાવત્ પ્રતિરૂપ છે. (તર્લિ of ઉત્તએ પત્તા ઘૂમે પૂછત્તે) એ મણિપીઠિકાઓની ઉપર દરેકે દરેક મણિપીઠિકા ઉપર એક એક સ્તૂપ કહેવાચ છે. (તેને थूभा सोलस जोयणाई आयामविक्खंभेणं, साइगरेगाई सोलस जोयणाइ उड्ढं उच्चत्तण, સેવા, સંહાંરવું ચમચમહાપુનનિશાના) એ સ્તૂપ આયામ અને વિષ્કભમાં સેળ જન જેટલા છે. અને ૧૬ યોજન કરતાં પણ સહેજ વધારે ઊંચા છે. આ બધાસ્તૂપે શ્વેતવર્ણના છે. એટલા માટે એઓ શંખ, અંકરન, કુંદપુષ્પ, જલ. બિદુ અને અમૃતફેનના મંથનથી ઉત્પન્નફેનપુંજ જેવા પ્રભાવાળા લાગે છે. (સવરચના મચા, છા લાવ પરિવા) એ સ્તૂપો સર્વથા રત્નમય છે, અછા છે, યાવત્ પ્રતિરૂપ છે. (તેલ ધૂમ નં ૩૪ વ મંત્રજા શા છત્તારૂછત્તા નાવ સંરક્ષ૦) એ સ્તૂપોની ઉપર આઠ આઠ મંગલકે, ધ્વજાઓ અને છત્રાતિછન્ને યાવત્ સહમ્રપત્રકમળ કહેવાય છે. (તેલ નું ધૂમi vજોડ્યું નહિં મળશેઢિયાળો quત્તાશો) એ સ્તૂપોમાંથી દરેકે દરેક સ્તૂપમાં એક એક મડિપીઠિકા ચાર દિશાઓમાં કહેવાય છે. (તારોમાં નજરેઢિયાનો ગઠ્ઠનોગળાડું સાચાવિવર્ણમેળે જત્તાર રોજગારું વાઢેળ સાવળિમો છો કાર વદિવાનો ) આ બધી મણિપીઠિકા આયામ અને વિષ્કભની અપેક્ષાએ આઠ યેાજન જેટલી છે. તથા એમની સ્કૂલતા–મોટાઈ–ચાર યોજન જેટલી છે. આ બધી સર્વથા રનમય છે, અરછ છે, યાવત્ પ્રતિરૂપ છે. (તસ નું મળિદ્રિા ૩ર વત્તારિ નિરિमाओ जिणुस्सेहपमणमेत्ताओ संपलियकनिसन्नाभी थूभाभिमुहीओ सान्नक्खित्ताओ વિદ્રુતિ તેં વા–રામાં વદ્દમાળા વાળા વારિસેvir) આ મણિપીઠિાઓની ઉપર ચાર જિનપ્રતિમાઓ છે. જિનના શરીરની ઊંચાઈ જેટલી કહેવામાં આવી છે તેટલી જ ઊંચાઈ તે પ્રતિમાઓની પણ છે. આ બધી પ્રતિમાઓ પર્યકાસનથી
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૦૭