________________
અક્ષપાટક ઓર અક્ષપાટકમંે રહી હુઇ વસ્તુઓંકા વર્ણન
હવે સૂત્રકાર બહુ સમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશભાગમાં સ્થિત અક્ષપાટક અને અપાટકમાં સ્થિત વસ્તુઓનુ` કથન કરે છે—
सिणं बहुसमरमणिज्जाणं भूमिभागाणं' इत्यादि ।
સૂત્રા— (ૌલિન વદુસમળિજ્ઞળ ભૂમિમાનાળ વધુમાવેલ્સમાર્ જ્ઞેય પશેયં વામણું અવાયુ વળત્તે) તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશભાગમાં દરેકે દરેકમાં વામય અક્ષપાટક-ઉપવેશનયેાગ્ય આસન-વિશેષ કહેવાય છે. ( તેત્તિ | ફરામવાળી વાડનાળ વહુમાયેસમા ત્તેય પન્નુવં મળિયેટ્ટિયા પળત્તા ) તે વારત્નના અક્ષપાટાના બહુ મધ્યદેશભાગમાં દરેકે દરેકમાં મણિપીઠિકા કહેવામાં આવી છે. (તાબો નું મનિવેઢિયાબો દ્રુનોયળારૂ आयामविक्खंभेण चत्तारि जोयणाई बाहल्लेणं, सव्वमणिईओ अच्छाओ जाव પરિવાળો) આ બધી મણિપીઠિકા આયામ અને વિષ્ણુભની અપેક્ષા આઠ ચેાજન જેટલી કહેવાય છે. તેમજ માટાઇની અપેક્ષાએ ચાર ચેાજન જેટલી કહેવાય છે. આ બધી સર્વથા રત્નમય છે. અચ્છ છે,નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. (તાસિ ન મનિવેઢિયાનું કવર તૈય જ્ઞેય સીહાસને વળત્ત) એમની ઉપર-દરેકે દરેક મણિપીઠિકા ઉપર એક એક સિંહાસન કહેવાય છે. (સીદાસળવળનો સપરિવારો) અહીં સપરિવાર સિંહાસનનું વર્ણન કરવું જોઇએ. ( તેસિન પેચ્છાવરમંડવાળ સર્િબટ્ઠટ્ટ માસના થયા છત્તા છત્તા) તે પ્રેક્ષાગૃહમંડપેાની ઉપર આઠ આઠ મંગલકે તથા વજાએ અને છત્રાતિચ્છત્રા કહેવાય છે. ( તેસ નું પેચ્છાવરમંડવાળ પુરો પજ્ઞેય જ્ઞેય માળવેઢિયા પળત્તા ) તે પ્રેક્ષાગૃહ મંડપેાની સામે દરેકે દરેક મંડપની સામે મણિપીઠિકા-એક એક મણિપીઠિકા કહેવાય છે. ) તાબો નું મનિવેન્ટિ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૦૬