________________
ત્રણ દિશામાં ત્રણ દરવાજાએ છે. જેમકે પૂર્વાશામાં ૧, દક્ષિણદેશામાં ૧, અને ઉત્તરદિશામાં ૧, (તેન દારા સોરુસ લોંચનારૂં હૈં ઉચ્ચત્તળ અરુનોચનાર વિ ંમેળ, તાવ ચેવ વેલેન) એ દ્વારા સાળ યાજન જેટલા ઊંચા છે. આઠ ચૈાજન જેટલા પ્રવેશવાળા છે. ( લેવા વળાભૂમિયાન વળમાહાબો) એ બધા દ્વારા સફેદ છે, ઉત્તમ સુવર્ણના શિખરાવાળા છે. ઈંહામૃગ વગેરેથી માંડીને વનમાલાના વર્ણન સુધીના સમસ્ત પાઠના અહીં સંગ્રહ સમજવા. ( તેનં ન મુમંડવાળ ભૂમિમાળા, કર્જીયા ) એ મુખમંડપાના ભૂમિભાગે અને ઉલ્લેાકેા છે. એવું પણ વર્ણન અહીં સમજવુ જોઈએ. ( તેત્તિળ મુમડવાળ કર્નાર્ અમ્રુદુ મયાાચા છત્તાÉછત્તા) એ મુખમ`ડપેાની ઉપર આઠ આઠ મંગલકા, ધ્વજાએ અને છત્રાતિછત્રા છે. આમ સમજવુ' જોઇએ. (તેત્તિ નં મુમંડવાળ પુો વાય પન્નેય મેચ્છાનમંડને વળત્તે) એ મુખમ`ડપેાની સામે દરેકે દરેક સુખમંડપમાં એક એક પ્રેક્ષાગૃહ કહેવાય છે, ( મુદ્દામંટવવત્તવયા નાવ વારા મૂમિમાળા ઉજ્જોયા ) પ્રેક્ષાગૃહ મંડપની વક્તવ્યતા મુખમંડપની વક્તવ્યતા પ્રમાણે જ સમજવી જોઇએ. તેમજ દ્વારવન, ભૂમિભાગનું વર્ણન અને ઉલ્લેવર્ણન પહેલાંની જેમજ સમજવુ' જોઈ એ.
જીનળસંઘ૦
अच्छरगण
ટીકા આના ટીકા મૂલા જેવા જ છે. ‘ સાહમનિયા નાવ વગેરે પાડમાં જે યાવત્ શબ્દ છે તે આ વાત પ્રકટ કરે છે કે – આ શબ્દથી સંગ્રાહ્ય પાઠ ૨૦માં સૂત્ર મુજબ જાણવા જોઈએ. આના અર્થ પણ ત્યાંજ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ‘ત્રાસારીય’ પદની સાથે જે ૪ ચારના અંક લખવામાં આવ્યા છે તેથી એ વાત બતાવવામાં આવી છે કે પ્રાસાદીય પદની સાથે દનીય અભિરૂપ અને પ્રતિરૂપ પદ્ય ગ્રહણ થયા છે. આ પદોના અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. એ પ્રમાણે સુધર્માસભાનુ વર્ણન કરીને તે પછીના પાઠ વડે સૂત્રકારે તેના દ્વારનુ વર્ણન કર્યું' છે. ‘ Íારૃ રૃમ ' વગેરે દ્વાર વર્ણનથી માંડીને ‘વનમાTM ' વર્ણન સુધીના જે વનપાઠ છે તે બધા ૫૪મા સૂત્રથી માંડીને ૫૯માં સૂત્ર સુધી અહીં સંગ્રહીત થયેલા સમજવા જોઇએ. !! સુ. ૭૨ ।।
,
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
"
૨૦૫