________________
સારી રીતે બાંધેલી હાય, જેના પૈડાએની ઉપર શ્રેષ્ઠ લાખ ડની સ ધર્ષણ થી રક્ષવા માટે પટ્ટી ચઢાવેલી હાય, ( ઞળવતુ સુસંપત્તરસ સછળ અેચસારદિપુસંરિર્વા ફિચરણ) આકીણ જાતિના ઉત્તમ ઘેાડાએ જેમાં જોતરેલા છે, રથ હાંકનારાઓમાં સૌથી ચતુર સારથી જેનું સંચાલન કરતા હાય, (સરસયવત્તી તોર णपरिमंडियस्स सकंकडाबयगस्स सचावसरपहरणआवरणभारयजोधजुज्झसज्जस्स) मे સો ૧૦૦ ખાણેાના ૩૨ તૂણીરાથી જે સુÀાભિત હાય, ધનુષ બાણાદિ પ્રહરણા અને કવચાથી જે યુક્ત હોય અને યુદ્ધખેડનારા ચેાષ્ઠાએથી સગ્રામ કરવા માટે જે સુસજ્જિત કરવામાં આવ્યા હોય એવા રથ (રાયસિ વા રાચ તેત્તિ વા) રાજ પ્રાંગણમાં, અથવા રાજના અંતપુરમાં, અથવા (રĒત્તિ મનિટ્ટિમતરુ'ત્તિ ) રમણીય મણિયાના કુટ્ટિમતલેામાં ( મિલન ૨) વારવાર (મિટિન્નમાસવા નિટ્ટિનમાÆવા ) અભિઘટયમાન હોય અથવા પાછા ફરતી વખતે (ગોરા, मोण्ण मनोहरा कण्णमण - निव्वुइकरा सव्वओ सभता अभिणिस्सवंति ) ने ઉદાર, મનેાજ્ઞ, મનેાહર શ્રવણ મનને આન આપનાર શબ્દ સર્વ દિશાએ અને વિદિશાઓમાં પ્રસરે છે તેવા જ શબ્દ તે તૃણેા તેમજ મણિએના હાય છે. ( મનેવારૂપે શિયા ) હે ભદ'ત! તેા શુ એ રથ વગેરે જેવા જ શબ્દ તેમના પણ હાય છે? ( નો નટ્ટે સમ) હે ગૌતમ ! આ અ` સુસંમત ન કહેવાય.
ટીકા—પૂર્વે વર્ણિત વનષ`ડાના મધ્યભાગમાં અતીવ સમતલ રમણીય ભૂમિભાગે। કહેવામાં આવ્યાં છે. એ ભૂમિભાગાકેવા છે તેા તેના માટે આ પ્રમાણે વર્ણના કરવામાં આવે છે—એ ભૂમિભાગ આલિંગ પુષ્કર જેવા સમતલવાળા છે, વગેરે. આ ખાખતમાં કેાઇ જિજ્ઞાસુને વધારે જાણવાની ઈચ્છા હાય તે તેઓ એ આ સૂત્રના જ ૧૫ થી ૧૮ સુધીનાં સૂત્રોને વાંચી લેવાં જોઈ એ. એજ વાત ‘હિંગપુરવક્ વા નાવ ળાળવિપંચનનેન્દ્િ મળીહિં તળેહિં ઇસોમિયા' ના યાવત્ પદ્મ દ્વારા પેકટ કરવામાં આવી છે. એ મણિએના ગંધ કેવા હતા ? સ્પર્શ કેવા હતા ? એ વિષે જાણવાની ઈચ્છા રાખતા હાય તેએએ ૧૮ સુ' અને ૧૯ મું સૂત્ર જેવું જોઇએ. આ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૭૨