________________
રુરુ ( મૃગ વિશેષ ), શરભ ( આઠ પગવાળુ' પ્રાણી વિશેષ ) 'જર (હાથી) વનલતા અને પદ્મલતા આ બધાના ચિત્રાથી અદ્ભુત હતું. આ સર્વે ઇહામૃગ વગેરે બધા પદોની વ્યાખ્યા ૨૦ મા સૂત્રમાં કરવામાં આવી છે. મિણુ તેમજ રત્નાના સાર રૂપ પદાર્થ એકત્ર કરીને પાદપીઠ મનાવવામાં આવ્યું હતુ. એટલે કે સાર રૂપ બહુ મૂલ્ય મણિ અને રત્ના જડેલું પાદન્યાસેાપકરણ (પગ મૂકવા માટે બનાવવામાં આવેલું) પાઇપીઠ હતુ. આ સિંહાસનની ઉપર ગાદીના રૂપમાં મસૂરક પાથરવામાં આવ્યું હતું તે કામલ આચ્છાદક વજ્રથી ઢાંકેલું હતું તેમજ આ ગાઇલામાં રૂના સ્થાને જે નવી ત્વચા વાળા, કુશાંત ભરેલાં હતાં તે કામલ કેસર જેવાં અતીવ કામળ હતાં આ પ્રમાણે આ સિંહાસન એવા મસૂરક વડે ઢંકાયેલું હતું. એથી તે અભિરામસુંદર હતું. તેમજ બેસવાના સમયે તેની ઉપર એક બીજુ રોવરાધક વસ્ત્ર પાથરવામાં આવતુ હતુ. જે તે મસૂરકના આચ્છાદન ચાદરની ધૂળ વગેરે વડે મિલન થવાથી રક્ષતુ' હતું. તે રજસ્રાણુ વસ્રની ઉપર એક બીજું પણ વસ્ર પાથરેલું હતુ. જે શણનું ખનેલું હતું. આ સિંહાસન ઉપર મચ્છરઢાની ઢાંકેલી હતી. એથી પણ તે અતીવ સેાહામણું લાગતું હતુ. તેમજ આજિનક— ચામડાના વસ્રાના, ત-રૂના, ભૂ-વનસ્પતિ વિશેષનેા તેમજ તૂલ-આકડાના, શાલ્મલી વગેરેના રૂના જેવા સ્પર્શ હોય છે તેવા જ સ્પર્શી તે સિંહાસનના પણ હતું. તેમજ તે સિંહાસન, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. આ પ્રાસાદીય વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. ૫ સૂ॰ ૨૩ II तस्स णं सीहासणस्स उवरि ' इत्यादि ।
6
સૂત્રા:—તસ્સ નં સાસળસર સ્થળે મચ્છું હાં બિનચટૂર્સ વિન્વર્) તે સિંહાસનની ઉપર ઉર્ધ્વ ભાગમાં તે આભિચાગિક દેવે એક માટા વિજય દૃષ્યની વધુણા કરી. (સંવત ચમચમદિચળવુંનસંનિતં, અશ્વ, સજ્ ( પાસાર્થે સિનિષ્ન મિત્રં દિવ) આ વિજય દૃષ્યની પ્રભા શ‘ખ, અંક નામક રત્ન વિશેષ, કુંદ પુષ્પ, પાણીની ટીપાથી મળેલા ક્ષીર સમુદ્રના પાણી તેમજ ફીણુ સમૂહ જેવી હતી. તે વિજય દૃષ્ય સપૂર્ણતઃ રત્નમય હતા, સ્વચ્છ હતા, ૠણ લીસા—હતા, પ્રાસાદીય હતા, દર્શનીય હતા, અભિરૂપ હતા અને પ્રતિરૂપ હતો. ( તસનં સૌહાણળફ્સ રે વિનયયૂસફ્સ ચવદુમાવેલમળે સ્થળ મહં હાં વચરામાં બેસું વિવર્) ત્યાર પછી તે સિંહાસનના ઉપરિ ભાગમાં વિદ્યમાન તે વિજય દૃષ્યના એકદમ અંદરના ભાગમાં એક
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૮૧