________________
જ્ઞાનત્પાદ ચારિત્રથી નિબદ્ધ નાટકવિધિનું તીર્થપ્રવર્તનના-ચારિત્રથી નિબદ્ધ નાટકવિધિનું, પરિનિર્વાણુના ચરિત્રથી નિબદ્ધ નાટકવિધિનું અને ચમચારિત્ર (નિત્તમ ચરિત્ર) થી નિબદ્ધ નાટકવિધિનું આ પ્રમાણે આ સૌના ચરિત્રથી નિબદ્ધ દિવ્ય નાટકવિધિઓનું પ્રદર્શન કર્યું. આ સૂત્રની વ્યાખ્યા મૂલાઈ પ્રમાણે જ સમજવી છે સૂ. ૪૭
'तएणं ते बहवे देवकुमारा य देवकुमारीओ य इत्यादि ।
સૂત્રાર્થ–(i) ત્યાર પછી (તે ઘવે રેવકુમાર ૨ ટેવકુમાર ) તે દેવકુમારો તેમજ દેવકુમારીઓએ ચતુર્વિધ વાદિ ( ચાર જાતના વાજાને) (સંહા) તે ચતુવિધ વાજાઓ આ પ્રમાણે છે. ( તરં વિતરં ઘM યુનિર) તત, વિતત, ઘન, અને શુષિર. (તણ તે ઘવે તેવામાં જ રેવારો ૨ રવિ
થે જોયંતિ ) ત્યાર પછી તે સર્વે દેવકુમારો તેમજ દેવકુમારિકાઓએ ચાર જાતના ગીતે ગાયાં. (સં નr) તે ચાર જાતના ગીતે આ પ્રમાણે છે. (સ્થિરં ચૈતં', મંચું, રોરૂચાવશાળ ) ઉક્ષિપ્ત, પાદાંત, મંદક અને ચિતાવસાન ( તUM તે વ્ર તેનારા ૨ સેવકુમારનો ૨ રવિ શવિહિં કરિ ) ત્યાર પછી તે દેવકુમાર અને દેવકુમારિકાઓએ ચાર પ્રકારની નાટકવિધિનું પ્રદર્શન કર્યું, (તં કg ) તે ચાર પ્રકારની નાટવિધિ આ પ્રમાણે છે-(બંનિઘં, મિરા બારમદું, મોટું ર) અંચિત, રિભિત, આરભટ અને ભસેલ. ___(तएणं ते बहवे देवकुमारा य देवकुमारियाओ य चउन्विहं अभिणयं अभिणयंति) ત્યાર પછી તે દેવકુમાર તેમજ દેવકુમારિકાઓએ ચાર જાતના અભિનયનું
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૩૩