________________
ઔપપાતિક સૂત્રમાંથી જાણી લેવું જોઈએ. એ માટે ઔપ પાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકા જેવી જોઈએ | સૂ. ૧ !
-
સૂર્યાભદેવને અવધિજ્ઞાનસે જબુદ્ધિપકો દેખા
“સેળ વાળ સમા” રૂચારિ .
સૂત્રાર્થ–(તે છે તેવં સમUળ સૂરિયામે વે) તે કાળે અને સમયે સૂર્યાભદેવ (સામે જો) સૌધર્મક૯૫માં (સૂચિમવિમાને) સૂર્યાભવિમાનમાં (સમાણ સુWIણ) સુધર્મા સભામાં (સૂચિામણિ સાસરિ) સૂર્યાભસિંહાસનની ઉપર (વરું સામાચિસ્સfé) ચાર હજાર સામાનિક દેવેની સાથે ( પરિવાર વર્દિ 31 જાતિ) પિતપતાના પરિવારની સાથે ચાર પટરાણીઓની સાથે (તિહિં ઘરિસાદં) ત્રણ પરિષદાઓની સાથે (સત્તë અહિં ) સાત અનીક-સૈનિકે–ની સાથે (હિં ળિયાદિવ) સાત અનીકાધિપતિઓની સાથે (સોઝાંખું આયવસાક્ષહિં) ૧૬ હજાર આમરક્ષક દેવાની સાથે તેમજ બીજા (હિં ચ વર્દ રિવાવાળવાનë વૈમાહૈિં રેહં ચ ફેવહિં ચ સદ્ધિ સંપરિવુ) પણ ઘણું સૂર્યાભવિમાનવાસી વૈમાનિક દે અને દેવીઓની સાથે વીંટળાઈને (ા કાચ નદૃનીજ-વ-તંતી-તરુતારુંતુટર-ઘળ મુહૂંપડુંઘવારૂરળ) અનુરૂપ વાદિત નાટયગીતનાં વાજાંઓની તેમજ નિપુણ દેવે વડે વગાડાયેલા તંત્રી, તલ, તાલ, દ્રટિત, અને ઘનમૃદંગના મોટા દિવનિ પૂર્વક (વિવારું મોજામોના ભંડમાણે વિદ) દિવ્ય તેમજ ભેગવવા ચોગ્ય ભોગોને ઉપભોગ કરતે પિતાને વખત પસાર કરી રહ્યો હતે. (રૂi - જ વસ્ત્રા વજુદી વહીવં વિસ્કેન કામોત્તમ ૨ Fસ) તેમજ કેવલ ક૯૫ સંપૂર્ણ જબૂદ્વીપ નામના આ દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે ઉપયોગ પૂર્વક જોઈ રહ્યો હતે.
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૪