SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ "" सुरम्याः प्रासादीयाः, दर्शनीयाः, अभिरूपाः प्रतिरूपाः तेषां तोरणानामुपरि बहूनि આ પાઠના સગ્રહ થયા છે. છત્રાતિત્ર' નુ વય ૧૪ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. સૂર્યભવિમાનમાં કુળદ્વારા ચાર હજાર છે. તીર્થંકર તેમજ ગણધરાનુ આવું કથન છે. સૂર્યભવિમાનની ચારે દિશાઓમાં પાંચસેા પાંચ સા યેાજન જેટલા વિસ્તાંરમાં ઘણાં જાતીય ઉત્તમ વૃક્ષેાથી યુકત ચાર વનષ`ડે છે. અશાકવન–એ વનમાં ફક્ત અશાક નામક વૃક્ષેા છે. એથી એ વનનુ નામ અશાકવન પડ્યુ. છે. સસપવન-એ વનમાં સક્ષણ નામના જ વૃક્ષેા છે, એથી એ વનનું નામ સપ્ત છે. ચપકવન એ વનમાં ચ'પકના વૃક્ષેા છે. એથી એ વનનુ નામ ચ′પકવન છે. ચૂતકવન-એ લનમાં આંબાના જ વૃક્ષા છે એથી એ વનનું નામ આમ્રવન એવુ પાડવામાં આવ્યુ છે, એ વનામાંથી જે અશાકવન છે. તે પૂર્વ દિશામાં છે, સસપ`વન દક્ષિણ દિશામાં છે, ચ'પક્વન-પશ્ચિમ દિશામાં છે અને આમ્રવન ઉત્તર દિશામાં છે. એ વનષ ડા આયામની અપેક્ષાએ ૧૨ા લાખ યાજન કરતાં કઇક વધારે છે અને વિસ્તારની અપેક્ષાએ પાંચસેા ચેાજન જેટલા પ્રમાણ વાળા છે. એ દરેકે દરેક વનડ પ્રાકાર (દીવાલ) થી પરિવતિ છે. જિન્હા, ોિમાસા, રિયા ચેિમારા' વગેરે પદોના અર્થ ઔપપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાંથી જિજ્ઞાસુએએ જાણી લેવુ જોઈએ. એ વના વધુ થી કૃષ્ણ હાવા બદલ જ કૃષ્ણ કહેવામાં આવ્યાં છે તેમજ જેટલા વનભાગમાં એ વન ́ડા કૃષ્ણ વર્ણવભાસન વિશિષ્ટ છે. ઔપાતિક સૂત્રના બીજા સૂત્રની ટીકામાં એ સનુ વર્ણન કરવામાં આવ્યુ છે. ! સૂ॰ ૬૧ ।। < તેત્તિનું વનસંડા અંતો’યાજ્િ સૂત્રા——(સેસિ નં વનમંડળ બતો વહુસમરમનિષ્ના) તે વનષ`ડાના મધ્યભાગમાં ખડુસમરમણીય ભૂમિભાગો કહેવાય છે. (સેના નામ! હિપુલરા, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૧૭૦
SR No.006441
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages289
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy