________________
સૂત્રાર્થને ટીકાથે મૂલાથ પ્રમાણે હોવાથી અલગ આપેલ નથી છે સૂ ૧૩ ૫
હિં છે તોrrળ” ચાર |
સૂર્નાર્થ–(તેલં વં તોરણાનું વધુ મદ માસ્ત્રના પUારા) તે તેણે ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય હતા. (ત ના) તે આ પ્રમાણે છે. (સ્થિર –સિરિઝ,-વિયાવત્તા–વદ્ધમાન-માલ-૪-મ-gણા) સ્વસ્તિક, શ્રીવત્સ, નંદિકાવત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મસ્ય, અને દર્પણ. (તેલ ૧ નં તોળr M વદવે વિન્નુમન્ના નાવ મુવિઝામરણ) તે તેરણોની ઉપર તેણે ઘણું કૃષ્ણ ચામર ધ્વજાઓની યાવત્ શુકલ ચામર ધ્વજાઓની વિદુર્વણા કરી. (છે, સ, સાપ, વહરામચલ, નામાંધિ, સુરભે પાસ , રિસાને, મિત્રો વહિવે વિવ) તે બધી દવાઓ સ્વચ્છ હતી. સુંવાળી હતી, પ્ય પટવાળી હતી. કમલના જેવી સુગંધવાળી હતી, ખૂબ જ સોહામણી હતી, પ્રસાદીય હતી, દર્શનીય હતી, અભિરૂપ વાળી હતી અને પ્રતિરૂપ વાળી હતી (જેસં તોળામાં કવિ વહ છાજે જંત્રાગુચરે પડાપડાને ૩૫૦થા कुमुदणलिण सुभग सोगंधिय पोंडरीय महापोंडरीय सयपत्तसहस्सपत्तहत्थए सव्वरणामए.
છે વાવ દિવે વિષદવરુ) ત્યાર પછી તે તોરણે ઉપર તેણે ઘણું છત્રાતિછત્રેની વિમુર્વણ કરી, ઘણા પતાકાતિપતાકાઓની વિમુર્વણુ કરી. ઘણું ઉત્પલ સમૂહની, ઘણા કુમુદ સમૂહની, તેમજ ધણા નલિન સમૂહાની, તેમજ ઘણું સુભગ, સૌગંધિક પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર અને સહસ્ત્રપત્રના સમૂહની વિકવણું કરી આ બધા ઉત્પલ વિગેરે સમૂહે બધા રત્ન જડિત હતા,
શ્લલણ હતા, ઘ8-હતા મૃષ્ટ હતા, નીરજ હતા, નિષ્પક હતા, આવરણ રહિત તેમજ છાયાવાળા હતા, પ્રભા સહિત હતા, મરીચીયાથી રહિત હતા, ઉદ્યોતસહિત હતા, પ્રાસાદીય હતા, દર્શનીય હતા, અભિરૂપ હતા, અને પ્રતિરૂપ હતા.
ટકાથ–તોરણે ઉપર તેણે સ્વસ્તિક વગેરેથી માંડીને દર્પણ સુધીની આઠે આઠ મંગલકેની વિમુર્વણુ કરી. તેમના નામે આ પ્રમાણે છે -સ્વસ્તિક શ્રીવત્સ, નંદિકાવત, વદ્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ ત્યાર પછી તેણે તે
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૫૮