________________
તેસિં ાં તિનોવાળપરિવા’
સૂત્રાર્થ –(તેલ નં રિસોવાળપતિવાળ પુરો તો વિશ્વરૂ) ત્યાર પછી તેણે તે ત્રણે સપાન પંક્તિઓના આગળ તોરણોની વિમુર્વણા કરી. (તે
તોરા નાનામળિમચા ) તે તેણે ઘણું મણિઓના બનેલા હતા. (ગાળામણમાનું શ્રેમસુ કવનિવિદ્ગનિવવિદ્યુત્તરવોવચા ) તેમજ ઘણી જાતના મણિએના થાંભલાઓની ઉપર એ ઉપનિવિષ્ટ-પાસે પાસે-નિશ્ચલ રૂપમાં સ્થિત હતા. તેમજ વચ્ચે વચ્ચે-સવિશેષ આકારવાળા ઘણી જાતના મતિઓથી યુક્ત હતા. (વિવિદ તારકવોચિા ) તેમજ ઘણી જાતના આકાર વાળા જેમ તારાઓ હોય છે. તેવી જ આકૃતિથી તેઓ શાભિત હતા. (ફેમિય-કમ-તુલા--મજવિદા-વાઢ-વન--સમ-રમર-ઝર-વળ૪૦-ઘરમજીય મન્નિચિત્તા) આ બધા તેણે ઈહામૃગ, વૃક (વરુ) વૃષભ, ઘોડા, માણસ, મગર,પક્ષી, વ્યાલ-સર્ષ—કિનર -વ્યંતર દેવવિશેષ મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી વનલતા અને પદ્મલતા આ સવેના ચિત્રેથી અદ્દભુત હતા. (શ્વમુચવવરૂદયા રાયમરામા, વિજ્ઞાદૃરમgયઝવત્તત્તાવિ અશ્વીનg+HEાળિયા) દરેક થાંભલા ઉપર કોતરેલી શ્રેષ્ઠ વજ વેદિકાથી યુક્ત હોવાથી તે સર્વે સુંદર હતા, તેમજ સરખી આકૃતિ વાળા બે વિદ્યાધર રૂ૫ યંત્રોથી યુક્ત હતા સેંકડે કિરણથી તે શોભિત હતા. (વાસ્તઢિયા, રમતમાળા વિસિસમા) સેંકડે પ્રકારના રૂપોથી-આકારોથી યુક્ત હતા. સામાન્ય અને વિશેષ રૂપથી તે ખૂબ જ પ્રકાશ યુક્ત હતા. (વવુરસ્કોચહેસા) જોવામાં તેઓ આંખમાં સમાવિષ્ટ થઈ જાય તેવા હતા. (સુIણા, સચિવા, વાસાવા, સિળિજ્ઞા, મિયા પરિવા) તેમને સ્પર્શ બહુ જ કેમળ હતા. તેમને આકાર બહુ જ રમણીય હતે. તે પ્રાસાદીય હતા, દર્શનીય હતા, અભિરૂપ તેમજ પ્રતિરૂપ વાળા હતા.
આ પદની ટીકાનો અર્થ મૂલાઈ પ્રમાણે જ છે. “વિવિમુત્તરવવિવિચા” અહીં જે “અંતરા” શબ્દ આવે છે જે કે આમ તે તે “વીસ” (બેવડાવવું) અર્થ વાળ નથી છતાંએ અહીં સામર્થ્યથી તે વીપ્સા ગમક હેવાથી “વચ્ચે વચ્ચે ” આ અર્થ માટે અહીં પ્રયુક્ત થયેલ છે. “હામિય” થી માંડીને “ઢવ” સુધીના પદની વ્યાખ્યા ૧૧ માં સૂત્રમાં કરવામાં આવી છે. એટલા માટે ત્યાંથી જોઈ લેવી જોઈએ. જે સૂ. ૧૩ છે
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૫૭.