________________
રાજે) ત્યાં આવીને તેણે તે મેઘના સમૂહના દવનિ જેવી ગંભીર અને મધુર ધ્વનિ વાળી એક જન પ્રમાણ વર્તુલાકાર વિશિષ્ટ સુસ્વરા ઘંટાને ત્રણ વાર વગાડી. (તi મેઘોઘરિયમમદુરસાણ વોચામિંઢાણ મુસTણ ઘંટા तिक्खुत्तो उल्लालियाए समाणीए से सूरियाभे विमाणे पासायविमाणणिक्खुडावडियસઘંટાપરિસુચા રચાસ સંકુલ્લે ના ચાવિ હોથા) આ પ્રમાણે મેઘઘરસિત (મેઘ જેવી ગંભીર) મધુર શખવાળી, જન પ્રમાણ વર્તુલાકાર વિશિષ્ટ સુસ્વરા ઘંટાને ત્રણ વાર વગાડવામાં આવી ત્યારે તે સૂર્યાભવિમાન પોતાના નિષ્કટઉપવને-સુધી પહોંચેલા શબ્દોના પ્રતિધ્વનિથી સંકુલ-વ્યાસ-થઈ ગયું. (તi तेसिं सूरियाभविमाणवासीणं बहूणं वेमाणियाण देवाण य देवीण एगंतरइ पसत्तनिच्चप्पमत्तविसयसुह मुच्छियाणं सुस्सरघंटारवविउलबोल तुरियचवलपडिबोहणे कए समाणे) ते વખતે એકાંતમાં રતિક્રિયમાં કામગોમાં રત થયેલા એથી નિત્ય-પ્રમત્ત વિષય સુખમાં મૂચ્છિત થયેલા સૂર્યાભવિમાનવાસી ઘણું વૈમાનિક દેવ અને દેવીઓને તે સુસ્વર ઘટાનાવિપુલ શબ્દોની પ્રતિધ્વનિએ એકદમ પ્રતિબંધિત કરી આ રીતે તેના વડે પ્રતિબંધિત થયા બાદ (ઘોરખોનિન T4T ચિત્ત વવવત્તમાતાળ સે વાચત્તાયાદ્દિવ ) તે પાયદળ સેના નાયકે ઘોષણા માટે કૌટૂહલ–ઉત્પન્ન થવાથી જેમના કાન ઊભા થઈ ગયા છે. અને એથી જ જેમનું ચિત્ત એકાગ્ર નિશ્ચલ થઈ ગયું છે અને ઘષણ સંબંધી વિષયને જાણવામાં જેમનું મન એકાગ્ર થઈ ગયું છે એવા તે દેની સામે પાયદળ સેનાના સેનાપતિ દેવે (નંતિ છંટારવંત નિરંતરરંરિ ) તે ઘટાને વનિ ધીમે ધીમે એકદમ શાંત થઈ ગયા બાદ (મી મા સળ ઘોરે ૨ વું વરાસી) ખૂબ મોટા સાદે વારંવાર ઘોષણા કરતાં આ પ્રમાણે કહ્યું કે (હૃત, સુગંતુ મવંતો सूरियाभविमाणवासिणो बहवे वेमाणिया देवा य देवीओ य सूरियाभविमाणवइणो વચનં વિમુદ્દસ્થ ) બહુ જ પ્રસન્નતાની વાત છે કે આપ સૂર્યાલવિમાનવાસી સૌ વૈમાનિક દેવ દેવીઓ સુર્યભવિમાનપતિના હિત અને સુખાથની વાત સાંભળવા
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૪૬