________________
અંત ઉપદેશ કરે છે. આ પાઠ અહીં યાવત્ પદ્મથી સ`ગ્રહીત થયે છે. આ પાઠને આ જાતના અર્થે ઔપપાતિક સૂત્રના ૧૬ મા સૂત્રમાં કરવામાં આવ્યા છે. ધમ કથા અને તેના પ્રકાર આ સર્વ વિષય ઔપપાતિક સૂત્રથી અહીં ગ્રહણ કરવા જોઇએ. આ પ્રમાણે ઋષિ વગેરેની પરિષદા શ્રી મહાવીર પ્રભુ વડે કથિત ધર્માપદેશ સાંભળીને જે દિશા તરફથી આવી હતી. તે જ દિશા તરફ પાછી જતી રહી. ।। સૂ૦ ૩૦।।
સૂર્યાભદેવકા ભવસિધ્ધિ આદિ વિષયમેં પ્રશ્નોતર
‘ તળ ભૂરિયામે રેવે’ ચાવિ ।
સૂત્રા :-( તળ ) ત્યાર પછી ( સે સૂરિચામે રેલ્વે) તે સૂરિયાભદેવ ( સમળરણ મળવો મારીÆ ગતિ ધર્મ હોવા) શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળીને (નિમ્મ) અને તેને હૃદયમાં ધારણ કરીને (હ્રદુ तुट्टु जाव हियए उट्ठाए, उट्ठेइ, उट्ठित्ता समणं भगवं महावीरं वंदइ नमसइ ) हृष्ट થયા, યાવત્ તુષ્ટ હૃદયવાળા થયા અને તે પેાતાની જ ઉત્થાનશક્તિ વડે ઊભે થઈને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા. (દ્વિત્તા નમસિત્તા વ ચાસી) અને વંદના તેમજ નમસ્કાર કરીને તેઓશ્રીને આ પ્રમાણે વિનંતી કરતાં પૂછવા લાગ્યા કે (દું નં મતે ભૂરિયમેરવે મિસિદ્ધિ ભ્રમવસિદ્ધિ) હે ભદંત ! હું સૂર્યાભદેવ શું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક છું. ( સન્મ ઠ્ઠિી મિચ્છાવિઠ્ઠી) સમ્યક્ દૃષ્ટિ છું કે મિથ્યાષ્ટિ ? (પીત્તસંસરિત્ બળત સન્નાર) પરીત સંસારીક છું કે અનંત સંસારિક છું ? ( મુમોદ્દિપ દુલ્હમાદ્દિવ) સુલભબેધિક છુ` કે દુલ ભખાધિક ? (ગરા વિટ્ટુપ) આરાધક છું' કે વિરાધક છું? ( મિ અમે ) ચરમ છુ. કે. અચરમ છું? ( સૂચિમારૂ સમળે મળવું મહાવીરે સૂરિયામ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૦૧