________________
શીવ્રતા પૂર્વક ચપળ જે થઈને વ્યાકુલ જે થઈને સિંહાસન ઉપરથી ઉભા થયા અને ઉભા થઈને પગ મૂકવાના પાદપીઠ ઉપર પગ મૂકીને નીચે ઉતર્યો તેણે એક શાટીવાળા–સૂતરહિત–વગર સીવેલું–પિતાનું-ઉંત્તરાસ નું બનાવ્યું એટલે કે એક શાટક ઉત્તરાસ વડે તેણે પોતાના મુખને આચ્છાદિત કર્યું ત્યાર પછી તે જે દિશા તરફ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા તે દિશાભણ સાત-આઠ ડગલાં–સામે ગયે ત્યાં જઈને તેણે પોતાના ડાબા ઘૂટણને ઊંચું કરીને પછી જમણા ઘૂંટણને નીચે જમીન ઉપર સ્થાપિત કર્યું, ત્યાર પછી તેણે ત્રણ વાર પોતાના મસ્તકને ભૂમિ ઉપર મુકયું. અને થોડું ઉપર ઉઠાવ્યું. આ પ્રમાણે કરીને કડાઓ તેમજ ત્રુટિત વડે સ્તબ્ધ થયેલી ભુજાઓ ને સંકેચી, સંકુચિત કરીને હથેલીઓ તેમજ દશન ચુત તેણે અંજલિ બનાવી અને તે અંજલિને ત્રણવાર મસ્તક ઉપર ફેરવીને આ પ્રમાણે પ્રાર્થના કરી કે “નમોશુi રતાળું માવંતાનંવગેરે પદોથી માંડીને “લકાતુમા ” અહી સુધીના બધા પદનો અર્થ ઔપપાતિક સૂત્રની પીયૂષવષિણી ટીકામાં લખવામાં આવ્યો છે. ત્યાંથી જાણી લેવું જોઈએ. શેષ પદોનો અર્થ મૂળ સૂત્રના અર્થ પ્રમાણે જ છે. જે સૂ. ૩ છે
‘તUM તસ સૂચિમકસ રૂલ્યાત્રિ |
સૂત્રાર્થ –(તi) ત્યાર પછી (તસ સૂરિ મસ્જ) તે સૂર્યાભદેવને (રૂમેવે) આ પ્રમાણે તે આ (લગ્નચિ. વિંતિ. વિ. પથિ, મળોng, રાજે સમુqનિથા) આધ્યાત્મિક, ચિંતિત પ્રાર્થિત મને ગત સંક૯૫ ઉપન્ન થશે કે (4 વસ્તુ મળે માવે મારે) શ્રમણ ભગવાન મહાવીર (19ીવેવે મારેવારે) જબૂદ્વીપમાં આવેલા મજબૂદ્વીપના ભરતક્ષેત્રમાં (ામઢવાણ ચરણ વ1િ) આમલકા નગરીની બહાર (નવસાઢવો ફg) આમ્રસાલ વન ઉદ્યાનમાં (કદાપરિવું શિકિત્તા) યથાપ્રતિરૂપ અવગ્રહને મેળવીને (સામેળ તવા argiળ મામા વિરૂ) સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિરાજી રહ્યા છે. ( તં મારું સુ તાદવાળે માવતા ગામનોય વિ સંવાચા મિતપુખ માળવંગળસંસળgઢપુછપનુવાળા) તો જ્યારે તથા રૂપવાળા
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૯