________________
ભગવાનના નામ ગાત્રના શ્રવણથી જ જ્યારે મહાપુણ્યફળની પ્રાપ્તિ થાય છે ત્યારે તેમની સામે જવાથી, તેમને વંદન કરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમને ધ વિષયક પ્રશ્નો કરવાની, તેમની પર્યુંપાસના-સેવા-કરવાથી-જે મહાપુણ્યફળની પ્રાપ્તિ થતી હશે તેની તા વાત જ શી ? (વાસ વિ રિયમ્સ ધમ્નિયસ્ત સુચળÆ સવળયામિંગપુળ વિકસ ટ્રસ નિચાણ્ ) એક પણ આના ધાર્મિક સુવચનને સાંભળવાથી જ્યારે જીવને મહાફળ (મેાક્ષ) ની પ્રાપ્તિ થાય છે તેા પછી તેમનાથી વિપુલ અથ ગ્રહણ કરવાથી જીવને કેટલું બધું મહાફળ થતું હશે ? ( तं गच्छामि णं समणं भगव महावीरं वंदामि, णमंसामि, सक्कारेमि, सम्माणेमि, નાનું માજી વચ ચેË પન્નુવાસત્તિ) તેા હમણાં જ હું ત્યાં જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરૂં. તેમને નમસ્કાર કરૂ, તેમના સત્કાર કરૂ, તેમનું સન્માન કરૂં તે ભગવાન કલ્યાણકારક મ`ગળ રૂપ દેવ છે અને ચૈત્ય-જ્ઞાન સ્વરૂપ છે, એથી હું તેમની સેવા કરૂં (ä મે વેચા દિયા મુદ્દા વેમા નિŘચલાણ અનુનામિયા મનિસ્સર્ શિધ્રુવં સંજેદે) પ્રભુમહાવીર સ્વામી મારા માટે પરલેાકમાં હિતના માટે, સુખના માટે, ક્ષમા—સમુચિત સુખ સામર્થ્યના માટે, નિ:શ્રેયસના માટે, મેક્ષના માટે અને આનુમિતાના માટે પ્રેરક રૂપ થશે. આ જાતની ભાવનાથી પ્રેરાઈ ને તેણે આ જાતના—વિચાર કર્યાં કે ( સÌત્તિા નામિબોશિ સૈવે સાવેફ) આ જાતના વિચાર કરીને તેણે આભિયાગિક દવાને મેલાવ્યા (સાવિત્તા Ë ચાસી) મેલાવીને તેમને કહ્યું કે (ä વર્લ્ડ વાળુળિયા ! સમળે भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे आमलकप्पाए नयरीए बहिया अंवसालवणे चेइए अहापडिरूवं उग्गहं उग्गिव्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेभाणे विहरइ ) હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીર જ મૂદ્દીપ નામના ષિમાં દક્ષિણ ભરત ક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્ય ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહને પ્રાપ્ત કરીને સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિક કરતા વિરાજે છે. ( તું રાચ્છ નતુમ્હે ફેવાણુવિચા! તેા હૈ દેવાનુપ્રિયા ! તમે જાવા ( जंबूद्दीवं दीवं भारहं वास आमलकप्पं नयरिं, अंबसालवणं चेइय समण भगवं
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૦