________________
ટીકા- —આ સૂત્રના ટીકા મૂલા જેવા જ છે. અહીં સપરિવાર સિંહાસનનું વન—એટલે કે ભદ્રાસનસહિત સિંહાસનનુ વહન ૨૧ મા સૂત્રથી માંડીને ૨૨ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુએએ ત્યાંથી જાણી લેવું જોઇએ. દેવશયનીયન અથ દેવશમ્યા છે. મૂળ પાયાની રક્ષા માટે જે ચાર નીચે ખીજા અન્ય પાયા લગાડવામાં આવે છે, તે પ્રતિપાદ શબ્દથી અહીં અભિહિત થયા છે. ગાત્રક શબ્દના અ અહીં પ્રત્ય’ગ છે. અહીં ટીકાકારે ઇષદ ગરૂપથી આ વાત પ્રકટ કરી છે. બિખ્ખાક શબ્દના અર્થ ઉપધાન-ઓશીકું છે. ગ‘ડાપધાનના અર્થ ગલ્લમસૂરિકા છે. પગ મૂકવાથી જે રૂતી નીચે ધરતીમાં પેસી જાય છે—તેનું નામ અવદાલ છે. ક્ષુમા-અળશીનું નામ છે. એનાથી જે વસ્ત્ર તૈયાર કરવામાં આવે છે. તેને ક્ષૌમટ્ઠલપટ્ટ કહે છે. ાસુ.છા
6
तस्स णं देवसयणिज्जरस ' इत्यादि ।
સૂત્રા—( તસ્ય નું ટ્રેવલનિમ્નસ્ત ઉત્તરપુરથિમેળ) તે દેવશયનીયની ઉત્તરપૌરસ્ત્યમાં—ઇશાનકાણમાં–(મદ્દેશા મવિઢિયા પળત્તા ) એક વિશાળ મણિપીઠિકા કહેવાય છે. (અનુત્તોયનાર'. આચામવિવર્ણમળ) એ પેાતાના આયામ ( લંબાઈ ) અને વિષ્ણુભ ( પહેાળાઈ) ની અપેક્ષાએ આઠ ચેાજન જેટલી છે. ( વત્તરિનોયનાર્ વારšળ) તેમજ બાહત્યની અપેક્ષાએ ચાર યાજન જેટલી છે, (સત્વનમર્ફ ઞાન હિવા) આ સર્વાત્મના મણિમય છે યાવત્ પ્રતિરૂપ છે. ( તીમેળનિપેઢિયાળ ર્યાર્ં સ્થળ મન્નેને સુકલ મહિલ વળત્ત ) તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ ક્ષુલ્લક મહેન્દ્રધ્વજ કહેવાય છે, ( ğિનોચાર્ટ ડચત્તળ, લોચન વિÍમેળ, વરામણ વટ્ટધ્રુમંઝિય મુલિહિટ્ટ નાય દિવે) આ ક્ષુલક મહેન્દ્રધ્વજ સાઠ ચેાજન જેટલેા ઊંચા છે. આના વિષ્ણુભ એક ચેાજન જેટલા છે. એ વજ્રરત્નમય છે, સુંદર આકારવાળા છે. યાવત્ પ્રતિરૂપ છે. (પુર્તિ અદ મંગહા-નયા છત્તા છત્તા) એની ઉપર આઠ આઠ મ'ગલકા છે, ધ્વજાએ અને છત્રાતિચ્છત્રા છે. ( સસ્ત્ર નું શુઠ્ઠામહિતાયણ પશ્ચિમેળ સ્થળ સૂરિયામલ વૈવસ ચોવાજે નામ વળજોલે પત્તે) આ ક્ષુદ્રમહેન્દ્રધ્વજની પશ્ચિમશિામાં સૂર્યાભદેવનું ‘ચાપ્પાલ' નામક આયુધગૃહ છે, (સવ વામણાએેનાવ દિવે) આ આયુધગૃહ સર્વાત્મના વજ્રરત્નમય છે, નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે. ( પ્રસ્થ ળ સૂરિયમસ્ત ફેવ” હિય-ચળ,-વા-ચા-ધનુષમુદ્દા વત્ત્વે વરળચાળા સંનિશ્ર્વિત્તા વિદ્યુતિ) એમાં સૂર્યાભદેધનાં પરિધરત્ન, ખડુગ, ગદા અને
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૧૯