________________
(अट्ठ जोयणाई आयामविक्खंभेणं चत्तारि जोयणाई बाहल्लेणं सव्वमणिमई अच्छा નવ દિવા) આ મણિપીઠિકાના આયામવિસ્તારો આઠ યજન જેટલા છે. બાહલ્ય ચાર એજનના છે. આ સર્વાત્મના મણિમય છે, અરછ છે યાવત્ પ્રતિરૂપ છે. (તીરે ગં ગપિઢિયા ઉર મને સેવાચનને પાળજો ) આ મણિપઠિકાનિ ઉપર એક વિશાળ દેવશયનીય (દેવશય્યા) કહેવાય છે. (તસ્ત તેવલખિન્નસ વખortવારે ઘon) આ દેવશયનીયનું વર્ણન આ પ્રમાણે छ.(तं जहा णाणामणिमया पडिपाया, सोवन्निया पाया, णाणामणियाइ पायसीसજાણું) મણિમય ઘણું એના પ્રતિપાદો છે. સેનાના એના પાદે છે, પાદશીર્ષકપાદાગ્રભાગ એના ઘણા મણિઓના બનેલા છે. (iધૂળચામડુંmત્તારૂં વફરામવા સંથી નામિબિમણ વિષે ચચમચાખૂછી, તળિગમચા હોવાના) એના ગાત્રને સેનાના છે, વજીરત્નની બનેલી એની સંધિઓ છે, અનેક મણિઓને બનેલ એનો ભૂતવન છે. એની શય્યા રજતમય છે. એના ગંડપઘાનક તપનીય સુવ
ના બનેલા છે. હિચમચા વિથ્વોચા) એના ઉપધાન લોહિતાક્ષ રનના બનેલાં છે. (સે સળિજો સાઢાળવટ્ટિા ઉમરો વોચ ટુલો, કorg, મણે જામીરે સારું નટ્ટિ) આ શયનીય-સાલિંગવર્તિક છે એટલે કે માણસની લંબાઈ જેટલા ઉપધાન (ઓશીકા) થી યુક્ત છે એના શિરોભાગ અને ચરણભાગની તરફ એક એક ઓશીકું મૂકેલું છે તે બંને તરફ ઉન્નત છે તેમજ મધ્યમાં તત-(નમિત) થયેલું છે તેથી જ તે ગંભીર છે. (વાપુરાવાજીયા उद्दालसालिसए सुविरइयरयत्ताणे उवचिय खोमदुगुल्लपट्टपडिच्छायणे, आइणग-रूप-वूर, બાવળી-તૂઢારમણ, રત્તસુigg સુર પસાર નાવ ઘટવે) આ દેવશયનીય ગંગાની રેતીના અવદાલ સદશ છે. રજોનિવારક પ્રચછાદનવસથી યુક્ત છે. વિશિષ્ટરૂપથી પરિકમિત ક્ષમદુકૂલપટ્ટરૂપ આચ્છાદનથી યુક્ત છે, ચર્મમયવસના, રૂના, બૂરના–વનપતિ વિશેષના, નવનીતના (માખણના) અને કપાસના સ્પર્શ જેવો એને સ્પર્શ છે એથી એ કમળ છે, એની ઉપર મચ્છરદાની લગાવેલી છે એ બહુજ સુંદર છે, પ્રાસાદીય છે યાવત્ પ્રતિરૂપ છે.
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૧૮