________________
ધનુષ વગેરે ઘણાં ઉત્તમ પ્રહર-શસ્ત્રો-મૂકેલાં છે. (૩જ્ઞા નિસિથા, ટૂતિ
aધારા સાચા૪) આ સર્વ અસ્ત્રો બહુજ ઉજજવળ છે, નિશિત છે, બહુજ તીક્ષણ ધારવાળા છે અને પ્રાસાદીય ૪ છે. (સમાણ સુwા મદદ મંજીરા સુચા છત્તારૂછત્તા) સુધર્મા સભાના ઉપરિભાગમાં આઠ આઠ મંગલકે છે, દવાઓ છે અને છત્રાહિચ્છત્ર છે.
ટકાર્થ–આ સૂત્રને ટીકાથે મૂલાર્થ પ્રમાણે જ છે. “સવમણિમ ગાવ હિવા” માં આવેલા ચાવત્ “અચ્છા ત્રા, ધૃષ્ટ, મૃણા, નીરક્ષા, નિર્મૂઢા, નિપજ્ઞા, નિકટરછાયા, સમા, શ્રીશ, તોતા કાલીચા નીચા, અમિegr” આ પદોનો સંગ્રહ થયો છે. આ અચ્છાદિ પ્રતિરૂપાન્ત પદોને અર્થ ૧૪ માં સૂત્રમાં લખવામાં આવ્યો છે “સુતસ્ત્રિ નાવ વહિવે” માં જે “ચાવત” પદ આવેલું છે તેનાથી એ પ્રકટ થાય છે કે અહીં “વદૃp' વગેરે પદથી માંડીને
મ” અહીં સુધીના મહેન્દ્રધ્વજના વર્ણનવાળા ૨૫ મા સૂત્રને પાઠ સંગ્રહત થયે છે, “ છે વાવ ટિક” માં જે “ચાવ7' પદ છે તેથી લક્ષ્મ વગેરેથી માંડીને અભિરુપાન્ત સુધીનાં પદોનું ગ્રહણ થયું છે. “ઘરઘરત્ન” એટલે શ્રેષ્ઠ લેહમુદ્રગર આ એક પ્રહરણ વિશેષ છે. આને શ્રેષ્ઠ હોવા બદલ જ રત્ન આ પ્રમાણેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શાણ વગેરેથી જેની ધાર બહુજ તીક્ષણ કરવામાં આવી છે તે નિશિત કહેવાય છે, પ્રાસાદીય પછીના ૪ અંકથી દર્શનીય, અભિરૂપ આ પદનું ગ્રહણ સમજવું જોઈએ, I સૂ૦ ૭૮ માં
सभाएणं सुहम्माए' इत्यादि ।
સૂત્રાર્થ-(સમાણ મુદ્દા ઉત્તરપુરિથમેળ રથ ળ મ સિદ્ધાચળે પuત્તે) સુધર્મા સભાના ઈશાન કોણમાં એક વિશાળ સિદ્ધાયતન કહેવાય છે. (ii કોથળसयं आयामेणं पन्नासं जोयणाई विक्खंभेणं, बावत्तरि जोयणाई उढं उच्चत्तणं સમાજમાં કાર જોશિયાળો, મૂમમા વાયા તહેવ) આ સિદ્ધાયતની લંબાઈ એક સ યોજન જેટલી છે, તેને વિસ્તાર ૫૦ એજન જેટલો છે અને ઉંચાઈ ૭૨ યોજન જેટલી છે. સભાનું વર્ણન કરતાં ગેમાનસી સુધીનું જે પ્રમાણેનું વર્ણન પહેલા કરવામાં આવ્યું છે તેવું જ વર્ણન આ સિદ્ધાયતન માટે પણ સમજવું જોઈએ. અહી ભૂમિભાગ અને ઉલ્લેકના વિષે કથન પણ તે પ્રમાણે જ સમજવું જોઈએ (તસ નં સિદ્ધાચાર વદુમક્સરમાણ સ્થળ મા મળપેઢિયા પUત્તા) સિદ્ધાયતનના બહુમધ્યદેશભાગમાં એક વિશાળ મણિપીઠિકા કહેવાય છે. (સોગોળારૂં ગામવિદ્યુમેળે જ ગોળારૂ વાઈi) એને આયામ અને વિષ્કભ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૨૦.