________________
બનેલ છે. ઉપર પ્રચ્છની રે વારત્વની બનેલી છે. (સરેચરચવામશે, પૂછાળે अंकमया कणगकूडतवणिज्जथूभियागा, सेयसंखतलविमल-निम्मलदधिषण गोखीर फेण. રચળિTRqTRા) પ્રેછનીઓની ઉપર અને કહ્યુકેની નીચેજે આચ્છાદન છે તે સર્વાત્મન શુકલ (શ્વેત) વર્ણવાળા રજત (ચાંદી) ના બનેલા છે. આ રીતે સર્વ દ્વારા (દરવાજાઓ) અંક રત્નમય છે. સ્વર્ણમય શિખરોથી યુક્ત છે, સ્વર્ણ વિશેષ નિર્મિત લઘુશિખરોથી યુક્ત છે, સફેદ વર્ણન છે, એથી તે નિર્મળ શંખતલ જેવા તેમજ ચાંદી જેવા પ્રકાશ યુક્ત છે (તિરયાદ્ધવંચિત્તા, નાનામળિ दामालंकिया, अंतो वहिं च सण्हा, तवणिज्जवालुयापत्थडा, सुहफासा, सस्सिरीयरूवा પાયા રિજિજ્ઞા મિયા પરિવા) તેમજ તે સર્વ શ્રેષ્ઠ તિલક અને અર્ધચન્દ્રથી અદ્દભુત છે. ઘણી જાતની માળાઓથી ઉપશોભિત છે, બહાર અને અંદરના ભાગમાં ચિકણ છે. એમાં જે અંગણ (આંગણું) છે તે તપનીય-સુવર્ણની વાલુકા (રેતી) નાં બનેલાં છે. એમને સ્પર્શ સુખદ છે. આ સર્વે સશ્રીકરૂપ છે, પ્રાસાદીય છે, દશનીય છે અભિરૂપ છે અને પ્રતિરૂપ છે.
ટકાથે-તે સૂર્યાભનામક વિમાનની દરેકે દરેક વાહામાં-અવલંબનભિત્તિમાં-દ્વાર સહસ્ત્ર એક એક હજાર દ્વારો (દરવાજાઓ) છે. એમ કહેવાય છે. આમાન દરેકે દરેક દરવાજો ઉપરના ભાગની ઊંચાઈની દૃષ્ટિએ પાંચસે (૫૦૦)
જન એટલી ઊંચાઈ ધરાવે છે, તેમજ ૨૫૦–અઢીસે યોજન જેટલા વિસ્તારવાળે છે. તેમજ પ્રવેશ પ્રદેશની અપેક્ષાએ ૨૫૦ જન જેટલો છે એટલે કે પ્રવેશપ્રદેશ ૨૫૦ એજનનો છે. આ બધા દરવાજાઓ સફેદ રંગના છે. તેમજ એમને જે શિખરે છે તે બધા ઉત્તમ સુવર્ણના બનેલા છે. આ વધા દરવાજાઓ ઉપર ઈહામૃગ, વૃષભ, તુરગ વગેરે વગેરે પ્રાણીવિશેની રચના થયેલી છે. એથી આ સર્વ દરવાજાઓ જોવામાં બહુજ અદ્દભુત લાગે છે. ઈહામૃગ વગેરે પ્રાણએની વ્યાખ્યા અગિયારમા સૂત્રમાં કરવામાં આવી છે તેમજ “મારવચરવેરૂચા” વગેરે પદથી માંડીને “સિચિવા” પદ સુધીની વ્યાખ્યા પણ અગિયારમાં
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૪૬