________________
વિંતિ, વાવિત્તા તં મહત્યં મધું મહરિદં વિવરું રૂવામિદં ૩વર) ત્યાં પહોંચીને તેમણે સૂર્યાભદેવને બને હાથ જોડીને નમ્રતાપૂર્વક નમસ્કાર કરીને અને જય વિજય શબ્દોનું ઉચ્ચારણ કરતાં તેને વધામણી આપી અને ત્યાર પછી તેઓએ સર્વ સ્થાનેથી એકત્ર કરીને લાવેલી બધી વસ્તુઓને તેની સામે ઉપસ્થિત કરી.
આ સૂત્રની ટકા મૂલાઈ પ્રમાણે જ છે, “સર્વર્તનrળી” પદથી અહીં આમલક વગેરે સમસ્ત પ્રકારના કષાય દ્રવ્યો ગ્રહણ કરવામાં આવ્યા છે. સૂ૦ ૮પા
તeri તં મૂરિયામ રેવં” રૂલ્યારિ . સૂત્રાર્થ-( સT ) ત્યારપછી (તં મૂરિયામે સેવ રત્તારિ સાનિય સાહસીકો ) તે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેએ (રત્તાર સપરિવારrat 31મરિસી) પરિવાર સહિત અગ્રહિષીઓને (તિગ્નિ રિસાણો) ત્રણ પરિષદાઓને (સત્ત ળિયાદિવળો) સાત અનીકાધિપતિઓને (રોસ્ટર વારંવારસી કો) સેળ હજાર આત્મરક્ષક દેવને (અને વિ વહવે મૂરિયામવિમાન જ્ઞાળિો દેવા જેવો જ) તેમજ બીજા પણ ઘણું સૂર્યાભવિમાનવાસી દેવો અને દેવીઓને (साभाविएहिं य विउविएहिं य वरकमलपइटाणेहिं य सूरभिवरवारिपडिपुण्णेहिं ) ते સ્વાભાવિક અને વિક્રિયા શક્તિથી નિષ્પાદિત કરવામાં આવેલા કળશેથી-કે જેઓ સુંદર કમળના ઉપર મૂકેલાં છે તેમજ સુવાસિત ઉત્તમ જળથી ભરેલાં છે. (ચંગ ચહિં અવિદ્ધાળé) ચન્દનવડે જેમને લિપ્ત કરવામાં આવ્યાં છે. અને જેમનાં ગ્રીવા સ્થાનમાં પુષ્પમાળાઓ સુશોભિત છે. (૫૩મુવપરાë ) કમળરૂપ આચ્છાદનથી જેઓ સમાચ્છાદિત છે. (સુ9મા જોમસ્ટરિવિિહં) અને જે અતિ સુકુમાર હાથમાં ધારણ કરાયેલાં છે. તેનાથી ઈન્દ્રપદ પર અભિષેક કર્યો તે કલશેમાં (બારસેળ નવનિથાળ જીન નાવ મોમિmળ ) ૧૦૦૮ સુવર્ણ નિર્મિત કળશેથી યાવત્ ૧૦૦૮ માટીના કળશથી તેમજ (સાહિં સંવ મફ્રિકાર્દિ સન્નત્યહિં જ્ઞાવ સવોહિત્યિ
હિં ચ વિઠ્ઠી નાવ પવાર મહા મા ફુરામિણ મિલિંવંતિ) સર્વોદથી–સમસ્ત તીર્થોમાંથી લાવેલા જળથી સમસ્ત તીર્થોની માટીથી આમલક વગેરે સર્વ પ્રકારના કષાય દ્રવ્યોથી યાવત્ સર્વોષધિઓથી અને સિદ્ધાર્થકેથી પિતાની સર્વ પ્રકારની ઋદ્ધિમુજબ તુમુલ વાજાઓની તુમુલ ધ્વનિ સાથે વિશાળરૂપથી સૂર્યદેવને ઈન્દ્રપદ પર અભિષેક કર્યો.
ટીકાર્થ—જયારે આભિગિક દેએ અભિષેકની સમસ્ત સામગ્રી ઉપસ્થિત કરી ત્યારે તે સૂર્યાભદેત્રને ચાર હજાર સામાનિક દેવોએ સખ્યાદિ પરિવાર
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧
૨૩૭