________________
સૂર્યાભદેવકે ઇન્દ્રાભિષેક આદિકા વર્ણન
તi મૂરિયામં રેવં' દ્યાવિ. સૂત્રાર્થ–(ત ) ત્યારપછી (તે મૂરિયામે વેવં) તે સૂર્યાદેવ ને (વત્તર सामाणिवसाहस्सीओ जाव सोलसआयरक्खदेवसाहस्सीओ अण्णे य बहवे सूरियाभरायहाणिवत्थव्वा देवाय य देवीओ य महया महया इंदाभिसेएणं अभिसिंचंति) ચાર હજાર સામાનિક દેએ યાવત્ સેળહજાર આત્મરક્ષક દેવોએ તેમજ બીજા પણ ઘણાં સૂર્યાભદેવની રાજધાનીમાં રહેનારા દેવોએ અને દેવીઓએ અતિ ભવ્યરૂપે ઈન્દ્રાભિષેક કર્યો, અભિષેક કર્યો. (મિલિંન્દ્રિત્તાં પુરું પત્તાં ચારિરિવું તિરસાવત્ત માં હિંદુ વં વાસી) અભિષેક કરીને બધાંએ ક્રમશઃ બંને હાથને ભેગા કરીને અંજલિ બનાવી અને તેને મસ્તક પર ફેરવીને નમસ્કાર કર્યા અને આ પ્રમાણે વિનંતિ કરતાં કહ્યું-(નં, નવ ના મા, નયન નં! મતે, નવું નિર્દિ, નિત્યં પરિ) હે સમૃદ્ધિ શાલિગ્ન ! તમે અતીવ જયશાલી થાઓ. હે કલ્યાણકારિન તમારી જય જય થાઓ. હે જગદાનંદકારક ! તમારી વારંવાર જય થાઓ. તમારું કલ્યાણ થાઓ. તમે અજેય શત્રુને સ્વાધીન બનાવે વિજિત શત્રુનું તમે પાલન કરો. (નિયમત્તે ) જેમના ઉપર વિજય મેળવ્યા છે તેવા દેવેની વચ્ચે આપ નિવાસ કરો. (ફુરો इव देवाणं चंदो इव ताराण, चमरो इव असुराणं, धरणो इव नागाणं, भरहो इव મyચાળ, વહૂરું પઢિોવાવું, વEહું સારોવમાઠું) તમે દેવોની વચ્ચે ઈન્દ્રની જેમ, તારાઓની ઘચ્ચે ચન્દ્રની જેમ, અસુરોની વચ્ચે ચમરની જેમ, નાગેની વચ્ચે ધરણની જેમ અને માણસની વચ્ચે ભારતની જેમ ઘણા પલ્યોપમ સુધી, ઘણું સાગરોપમ સુધી અને (વરું સ્ટિવનસારવા) ઘણા પલ્યોપમ સાગરોપમ સુધી (સામાણિીf) ચાર હજાર સામાનિક દેવે પર (નાવ બચાવવસાફરીf) ૧૬ હજાર આત્મરક્ષક દેવે પર અને (જૂપિયામરસ વિમાનસ) સૂર્યાભવિમાન પર અને (વંદૂળ મૂરિયામરિમાન
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૪૫