________________
તેમજ પક્ષીઓને બેસવા માટે સ્થાન વિશેષ હોય છે; તેવાં ત્યાં ઘણા પક્ષાન્દલકેપક્ષીઓને માટે બનાવવામાં આવેલ હીંચકા વિશેષ છે. આ બધાં સર્વાત્મના રતનમય છે અને અછ-નિર્મલ છે. અહીં યાવત્ પદથી અછપદથી માંડીને પ્રતિરૂ૫ સુધીમાં પદોને સંગ્રહ સમજવો જોઈએ આ સર્વપદોનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
એ ઉપાદ પર્વતથી માંડીને પક્ષાલકો સુધીમાં સર્વ સ્થાનમાં ઘણાં હંસાને -હસના આકાર જેવો આકાર વાળા આસને છે. આ પ્રમાણે જ ઘણું કૌંચના આકાર જેવાં કચાસનો છે. ગરુડના આકારવાળા ઘણાં ગરુડાસને છે. ઘણાં ઊંચા ઊંચા ઉન્નતાસને છે. ઘણાં પ્રણતાસ-નિમ્નાસનો છે. ઘણાં દીર્વાસને-આયતાસને છે, આ પ્રમાણે મકરના આકાર જેવા ઘણું મકરાસનો છે; વૃષભના આકાર જેવાં ઘણાં વૃષભાસનો છે, સિંહના આકાર જેવાં ઘણાં સિંહાસને છે. પદ્મના આકાર જેવાં ઘણાં પદ્માસનો છે. દક્ષિણાવર્તસ્વરિતકના જેવા ઘણાં દિકસવસ્તિકાસન છે. એ સવે અરછ વિશેષણથી માંડીને પ્રતિરૂપ સુધીના વિશેષણોથી સંપન્ન છે. અ૭ વગેરેથી પ્રતિરૂપાન્તક સુધીના પદોની વ્યાખ્યા પહેલાં યથા સ્થાને કરવામાં આવી છે સૂ. ૬૫
તૈમુળ વહે;” રૂત્યાર !
સૂત્રાર્થ–(તે, વારંવેમુ તથ ૨ ટેરે) તે વનખંડમાં દરેકે દરેક સ્થળના દરેકે દરેક ભાગમાં (બસ્ટિયથા , માર્જિયઘરા ઘરના, ઋયાઘરા, અછાપરા, ઉપરછળથરા) આલિકાગૃહ, માલિકાગૃહ, કદલીગૃહ, લતાગૃહ આસનગૃહ, પ્રેક્ષાગૃહ, (મકાનપરાઘસાહળધરા, જમવા, મોણપરા, સાઢઘરમાં, વાઘT, યુસુમઘરા, ચિત્તઘરના વૃઘરા, સાયંસંઘરા) મજજનગૃહ, પ્રસાધનગૃહો ગર્ભગૃહ, મોહનગૃહ, શાળાગૃહ, જાગૃિહો, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગાંધર્વગૃહો અને આદર્શ ગૃહે છે, આ સર્વે ગૃહ સર્વાત્મના રત્નમય છે. અચ્છ છે, યાવત્ પ્રતિરૂપ છે (તેણુ જ સાઢિયાર, વાવ શાસઘg afé હું घरएसु बहूई हंसासणाइ जाव दिसासोवत्थियासणाई रयणामयाइं जाव पडिरूवाइं) આ આલિકાગ્રહોથી માંડીને આદર્શગૃહો સુધીનાં જેટલાં ગૃહે છે તે સર્વ ગૃહ માંથી દરેકે દરેક ગૃહોમાં ઘણાં હંસાસને છે, યાવત્ દિસૌવસ્તિકાસને છે. એ સર્વે આસને સર્વાત્મના રત્નમય છે યાવત્ પ્રતિરૂપ છે.
ટકાથ–આ સૂત્રને ટીકાથે મૂલાઈ પ્રમાણે જ છે. આલિકાગ્રહ-આલિ નામે એક વનસ્પતિ વિશેષ હોય છે, આ વનસ્પતિના બનેલાં જે ગૃહે છે તે આલિકાગ્રહ છે. માલિકાગ્રહ-માલિપણ એક વિશેષ જાતની વનસ્પતિ હોય છે, આ જાતની વનસ્પતિ વડે
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૮૨