________________
ત્યાંથી ઉડાડીને કઈ એકાંતમાં ફેંકી દીધાં. (geત્તા વિgામેવ (રૂતિ વવનમિત્તા ટોપિ વેદિવસમુધા સમોuiz ) ફેકીને તેઓ એકદમ જલદી ઉપશાંત થઈ ગયા. ત્યાર પછી બીજી વખત પણ તેમણે વૈક્રિય સમુદ્દઘાત કર્યો. (મોળા જમવા વિવતિ) વક્રિય સમુદ્દઘાત કરીને પછી તેમણે જેમનાથી પાણી વરસે છે એવા મેની વિમુર્વણ કરી. (વિવિત્તા-લે ના નામ મહાदारए सिया, तरुणे जाव सिप्पोवगए एगं महं दगवारगं वा दगथालग वा વિસ્ટ વા માં વા) વિક્ર્વણા કરીને પછી તેમણે અચિત્ત પાણીથી ભરેલા મેઘાને વરસાવ્યા આ પ્રમાણેને સંબધ અહી લગાડવું જોઈએ. કેવી રીતે પાણી વરસાવવમાં આવ્યું તેના માટે સૂત્રકાર કહે છે કે જેમ કેઈ બ્રત્યકારક હોય અને તે તરુણ યાવત્ શિપગત હોય અને તે જેમ એક બહુ મોટા ભારે અને પાણીથી ભારેલા વારક (નાના ઘડા) ને કે પાણીથી ભરેલા કાંસ્ય વગેરેના વાસણને કે પાણીથી ભરેલા કુંભને (નાચ) લઈને (ચાણ વા ઝાવ ૩==ા જા તુરિય નાવ સમતા બારિસે) રાજ ભવનના આગણાંને કે યાવત્ ઉદ્યાન ને ત્વરા રહિત થઈને (શાંતિથી ધીમે) યાવત ચારે બાજુએ સારી રીતે છાંટે છે. ( एवामेव ते वि सूरियाभम्य देवस्स आभियोगिया देवा अब्भवद्दलए વિરવર )આ પ્રમાણે જ તે સૂર્યાભદેવના આભિયોગિક દેએ અશ્વ મેની વિદુર્વણુ કરી. તો (વિદિવત્તા વિuામેવ વચાતળTયંતિ) વિક્વણું કરીને એકદમ જલદી તે મેઘે બહુ મેટા સાદે ઘડી ઘડ઼ કરતાં ગરજવા લાગ્યા (વચનાતળા રુત્તા વિqામેવ વિષgયાવંતિ) ગરજ ગરજીને શીધ્ર તેઓ વીજળીઓ ચમકાવવા લાગ્યા. (વિષ્ણુયાગ્રુત્તા સમક્ષ માવો મહાવીરસ સવો સમંત ગોરાપર મંડરું ઘોરાં બાફમદિવં તું વસ્ત્રાપુરિચ ) વીજળીઓ ચમકાવીને પછી તેઓ શ્રમણ ભગવાન મહાવીરની તે જન જેટલી મંડલાકાર ભૂમિમાં વેગવાન અતિ વૃષ્ટિથી રહિત થઈને વરસ્યા. જેથી કાદવથ નહિ, ઝરમર ઝરમર અચિત્ત વૃષ્ટિ થઈ. આ અચિત્ત વૃષ્ટિથી ( gવિનાસંળ) જે પાણી પડયું તેથી રજ રેણુને વિનાશ થઈ ગયો. એટલે કે ધૂળ દબાઈ ગઈ. (વિવં સુfમારો વાસં વાસંતિ) આ રીતે સૂર્યાભદેવના આભિયોગિક દેવેએ અશ્વમેઘની વિકૃર્વણા કરીને દિવ્ય
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૩૩