________________
પ્રત્યયિકતા માટે-મન વચન કાયરૂપ યાગોથી વિનયપૂર્ણાંક પ્રભુની પ પાસના કરવા માટે કેટલાક દેવા સદ્કાર પ્રત્યચિકત્તા માટે સત્કાર માટે આ પ્રમાણે કેટલાક સન્માન પ્રત્યયિકતા માટે સન્માન કરવા માટે-કેટલાક કુતૂહલ પ્રત્યયિકતા માટે સમ્માન માટે આ કામ રૂપ ચેાથી વિનયપૂર્ણાંક પ્રભુની પર્યુંપાસના કરવા માટે, કેટલાક દેવા સત્કાર ઉત્કંઠા રૂપ કૌતુક જોવા માટે સૂર્યભદેવની પાસે આવીને હાજર થઇ ગયા. કેટલાક અશ્રુતપૂર્વ સ્વર્ગમાક્ષ સાધક વચાને સાંભળીશું. તેમજ શ્રવણ વિષયી કૃત અર્થાને જીવ અજીવ વગેરે પદાઅને પૂછીશું, એટલે કે અન્યથાનુપપત્તિ રૂપ હેતુને લઈ ને એવી રીતે પૂછીશુ કે જીવ દેવ વગેરે ગતિમાં જાય છે ? આત્માની સાથે કર્મોના સબંધ કેવી રીતે હાય છે ? સંશય મટાડવા માટે એવી રીતે પૂછી શુ? કે જીવ અને અજીવ વગેરે પદાર્થોનુ સ્વરૂપ શું ? બીજા સિદ્ધાન્તકારાએ જે જીવનું સ્વરૂપ બતાવ્યું છે તે ઠીક છે કે જૈન સિદ્ધાતકારાએ જે જીવ વગેરે પદાર્થાનું સ્વરૂપ માન્યું છે તે ઠીક છે. કારણેાને સામે રાખીને આ જાતના પ્રશ્નો કરી શુ કે જીવન જ્ઞાના ત્રિય કેવી રીતે ઉત્પન્ન થાય છે? વગેરે અથવા-ચતુતિરૂપ સ'સારમાં જીવતુ પરિભ્રમણ કેવી રીતે થાય ! વ્યાકરણને લઈને પૂછવામાં આવેલા જીવ વગેરેના સ્વરૂપમાં જે કંઇ જવાબ અપાશે તેને લઈને ફરી બીજા પ્રશ્નો કરીને તેના સ્વરૂપનું નિર્ધારણ કરીશું” આ બુદ્ધિથી પ્રેરાઇને સૂયૅભદેવની પાસે આવીને તે હાજર થયા તેમજ કેટલાક દેવા તેની પાસે ‘સૂર્યાભદેવની આજ્ઞા પાળવી જોઇએ. “ આ અભિપ્રાયથી યુક્ત થઈને હાજર થયા. તેમજ કેટલાક દેવા એક બીજાનું અનુસરણ કરીને ‘હું ત્યાં જઈ રહ્યો છું, તમે પણ ચાલેા ’ એવી રીતે ખીજાએથી પ્રેરાઇને તેમની પાસે હાજર થયા. તેમજ કેટલાક દેવા તીર્થંકરની ભક્તિના અનુરાગથી તેમજ કેટલાક દેવા આ અમારા ધમ છે એ બુદ્ધિથી તેમજ કેટલાક જીત નામના અમારા કલ્પ છે. આ અભિપ્રાયથી, પૂર્વે વધુ વેલી ‘સદ્ધિ' પાઠથી માંડીને ‘ અકાલ પિરહીન સુધીના પોથી વિશિષ્ટ એવી સ'પટ્ટાથી સુસજ્જ થઇને સૂર્યાભદેવની પાસે આવીને હાજર થયા. તે પૂર્વે વર્ણન કરવામાં આવેલેા પાઠ આ પ્રમાણે છે, ‘સર્વદો સર્વઘુસ્યા, સર્વે જેન, સર્વસમુલ્યેન, સૉરળ, સર્વવિ મૂલ્ય, સર્વત્રિમૂયા, સર્વસંગ્રમેન, સર્વગંધમાચારેળ, સર્વત્રુટિતસનિનાફેન, महा या ऋद्धया, महत्या द्युत्या, महता बलेन महता समुदयेन महता वरत्रुटित यमकसમપ્રવાતેિન, શૈલ, પળવવટ-મેનીન્ની-વરમુદ્દી-હૈંડુ-મુખ્યન-મૃઙ્ગ-૩ન્યુમિનિપાવનાવિતવેળ, બાજીિનમેવ આ બધા પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રમા કરવામાં આવી છે. ! સૂ. ૧૦ ॥
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૫૦