________________
“તyri સૂરિમે રેવે” રૂલ્યારિ !
સૂત્રાર્થ—(તi) ત્યાર પછી (સે કૂરિયામે સેવે (તે સૂરિરામવિમાનવાસિનો ય માળિયા) તે સૂર્યાભવિમાનવાસી (તેવા ય વાળો ૨) દેને અને દેવીઓને (ઝાઝારિને વેવ) કોઈ પણ જાતના વિલંબ વગર (ઉત્તર પાવરમગમાળે ઘાસરૂ) પોતાની પાસે હાજર થયેલા જોયા. (સિત્તા દતુ નવ ફિચર બામરો તેવું સારું) જોઈને તે હષ્ટ-તુષ્ટ યાવત્ હદયવાળ થઈ ગયે તેણે તરત જ આભિગિક દેવને બોલાવ્યો. (સાવિત્તા ઉં વારી ) બોલાવીને તે આ પ્રમાણે કહ્યું (faqમેવ મ ટેવાવા ! જળાવમાસંનિવિન્દ્ર હીટ્રિસામંબિચારાં, યામિય- સમતુર -નર-માર–
વિવાઢતા-શિન્નર-ફ-સરમચા-નવગઢ –q૩મીમત્તિત્તિ) હે દેવાનુપ્રિય ! તમે જલદી એક એવા યાન વિમાનની વિક્ર્વણા કરો કે જે સે થાંભલાઓ કે સેંકડો થાભલાઓથી યુક્ત હોય, તેમાં લલિત અંગોથી યુક્ત એવી લીલાવાળી શાલભંજિકાઓ (પૂતળીઓ) કતરેલી હોય, અને જેમાં ઈહામૃગ, વૃક–વરૂ-વૃષભ–બલીવર્ધ-તુરગ–અશ્વ, નરમાણસ, મકર-ગ્રાહ, વિહગ-પક્ષી, વ્યાલક-સર્ષ કિન્નન-વ્યંતરદેવ, રુરુ-મૃગ, શરભ-અષ્ટાપદ, અમર ચમરી ગાયે, કુંજર-હાથી, વનલતા, પશ્ચલતા, આ બધાની રચના વિશેષથી અદ્દભુત ચિત્રોથી ચિત્રિત હોય. (હંમુવાવરૂાપરિયામિરામ, વિજ્ઞાષમગુરુનંતકુત્તે શિવ અવસરૂમાનિચ) થાંભલાઓની ઉપર ઉત્તમ વજી વેદિકાથી જે યુક્ત હોય, તેમજ સમાન આકારવાળા બે વિદ્યાધર રૂપ યંત્રથી જે યુક્ત ય, સેંકડો કિરણોથી જે શેતું હોય (વાસંદરર્થિ )
શ્રી રાજપ્રશીય સૂત્રઃ ૦૧
૫૧