________________
પટ્ટક તીર્થકર ગણધર વગેરે વડે કહેવામાં આવ્યા છે. હે શ્રમણ ! આયુષ્યન્ ! આ જાતનું આ સંબંધન ગૌતમસ્વામી માટે વીરભગવાને કર્યું છે. આ બધા પૃથિવીશિલાપટ્ટકોઆજિનક–ચર્મનિર્મિત વસ્ત્રના સ્પર્શ જેવા સ્પર્શવાળા છે, રૂત-અર્થશાલ્મલી વગેરેના રૂના જેવા સ્પર્શવાળા છે, બૂર-વનસ્પતિ વિશેષના સ્પર્શ જેવા સ્પર્શવાળા છે, નવનીત–માખણના સ્પર્શ જેવા સ્પર્શવાળા છે, તૂલ કપાસના સ્પર્શ જેવાં સ્પર્શ વાળા છે. આ બધા પૃથિવીશિલાપટ્ટકો-સર્વથા રત્નમય અ૭ છે, યાવત્ પ્રતિરૂપ છે. આ બધાં યાવત્ પદથી ગ્રહણ કરાયેલાં વિશેષણ પદોના અર્થ પહેલા સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉક્ત પૃથિવીશિલાપટ્ટક પર ઘણાં વૈમાનિક દેવદેવીઓ એટલે કે સૂર્યાભવિમાનવાસી દેવદેવીઓ-સર્વે સામાન્ય રૂપથી યથાસુખ બેસે છે, સૂવે છે. એટલે કે દીર્ઘકાય (શરીર) ને પસારીત કરે છે. ઊંઘતા નથી. કેમકે દે ઊંઘતા નથી ફક્ત આરામ કરે છે, વિનેદ (ગમ્મત) કરે છે, પરસ્પર પ્રેમપ્રદર્શન કરે છે. વિલાસ કરે છે, જાતજની કીડાઓ કરે છે, કીર્તન કરે છે, અને મૈથુન સેવન કરે છે. આ પ્રમાણે પૂર્વોપાર્જિત શુભપરાક્રમથી સંપાદિત, શુભફલપ્રદ, કલ્યાણ રૂપકર્મોના ફલવિશેષની અનુભૂતિ કરતા રહે છે. એ સૂ૦ ૬૭ |
હવે સૂત્રકાર વનખંડસ્થિત પ્રાસાદાવતંસક વગેરેનું વર્ણન કરવા માટે કહે છે. તે િ વળવંડળ” રૂત્યાર
વનષડમેં રહે હવે પ્રાસાદાવતં કોંકાવર્ણન
સૂત્રાર્થ–(તેરિ લં વાસંદાળ વઘુમાણ પડ્યું ઉત્તેય gumત્તા) તે વનખંડમાંથી દરેકે દરેક વનખંડોના એકદમ મધ્યભાગમાં પ્રસાદાનંસકે કહેવાય છે. (તેનું ઘાસચવëર પંચનોયાચના કરવળ, શરૂારું નથrdયારું વિવરમે) એ પ્રાસાદાવતંસકો ૫૦૦ પાંચસે લેજન જેટલા ઊંચા છે અને ૨૫૦ બસે પચાસ યૂજન વિસ્તારવાળા છે. (અદમુાયમૂરિયા Tદરિયા રૂર તહેવ સરમણિકભૂમિમાનો ઉદ્યોગો સીસમાં સારવારં ) તેમજ એ બહુ જ ઊંચા છે. એથી પિતાથી ઉજજવળ પ્રભાથી જાણે કે હસતા ન હોય તેમ લાગે છે. શેષ વર્ણન એમનું પહેલાના વર્ણન જેવું જ સમજવું જોઈએ. એથી “વિવિમળિયામત્તિવિત્તા” આ પાઠથી માંડીને “દિવા” સુધીને પાઠ આ કથનથી સંબધિત અહીં સમજવો જોઈએ ઉલલેક અને સપરિવાર સિંહાસન આ બધામાં છે. એવું કથન પણ અહીં સમજવું જોઈએ. (तत्थ ण चत्तारि देवा महिड्डिया जाव पलिओवमटिइया परिवसति तं जहा
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૮૭