________________
પદ્મવરવેદિકાકાવર્ણન
આ ઉપકારિકાલયન પદ્મવરવેદિકાથી અને વનખંડોથી પરિવેષ્ટિત છે એથી પદ્મવરેવેદિકા અને વનખંડનું સૂત્રકાર વર્ણન કરે છે– __ 'सेणं एगाए पउमवरवेइयाए' इत्यादि ।।
સૂત્રાથ– i guru g૩મરૂચ ન ચ વળાંડેઇન ચ સત્રનો સમંતા સંપિિજત્ત) તે ઉપકારિકાલયન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચારે દિશાઓમાં અને ચારે વિદિશાઓમાં આવેષ્ટિત છે. (સાળં પમવરફયા મદ્રનોજ ૩ સત્તi jજ ધસારું વિશ્વમેળે) તે પદ્મવરલિકા અર્ધા યેજના જેટલી ઊંચી છે અને પાંચસો યોજન જેટલો વિસ્તાર ધરાવે છે. (૩વજારિયસ્કેળ સમા પરિબં) આનો પરિક્ષેપ ( પરિધિ) ઉપકારિકાલયનને જેટલો પરિક્ષેપ કહેવામાં આવ્યો છે તેટલો જ છે. (તીરે તું પરમવા મેવા વળવારે qvm) તે પદ્મવરદિકાને વર્ણવાસ-વર્ણન પદ્ધતિ–આ પ્રમાણે છે. ( તં નહાवयरामया निम्मा, रिटामया पइट्टाणा वेरूलियामया खंभा, सुवण्णरुप्पमया फलगा ) વારત્નના એના નેમ છે. અર્થાત્ ભૂમિભાગથી બહાર નીકળેલા પ્રદેશ છે. રિષ્ટનામક રત્નના બનેલા એના પ્રતિષ્ઠાન મૂળપાદ––વૈડૂર્ય રત્નમય–એના સ્તંભે છે. સોના અને ચાંદીના એના ફલકે છે. (ઢોદિરથમ સુફળો, નાળા मणिमया कडेवरा णाणामणिया कडेवरसंघाडगा, णाणामणिया रूवा जाणामणिमयारूवસંઘાટ ચંદ્રમા વર્ષા પલ્લાવા) એની સૂચીઓ બંને ફલકને સાંધનાર ખીલે-હિતક્ષ રત્નને છે. એના કલેવરો વિવિધ જાતના રત્નના છે. અર્થાત્ માનવશરીર છે. ઘણું મણિમય કલેવર સંઘાટ મનુષ્ય શરીર ગુમ છે, વિવિધ મણિમય એના રૂપકે છે. વિવિધ મણિમય રૂપક યુગ્મ છે. અંક રત્નમય પક્ષે છે. તથા પક્ષવાહો (વેદિકાનો એક દેશ) ભાગ અંક રત્નને જ છે. (નોરતના वंसा वंसकवेल्लुगा, रयणामइओ पट्टियाओ जायरूवमई ओहाडणी, वइरामया સાgિછી, સદવરામણ અચળ) રત્નમય તેના વંશ અને વંશવેલુક છે. મોટા શ્રેષ્ટવંશ વંશ કહેવાય છે. અને મોટા શ્રેષ્ઠ વંશની બંને તરફ ત્રાંસા ગોઠવાયેલા વંશે વંશવેલુક કહેવાય છે. પટ્ટિકા-વંશની ઉપર કંબસ્થાનીય આવેરિત કરવામાં આવેલી પટ્ટિકાઓ – ચાંદીની છે. સુવર્ણ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૯૧