________________
અને કંઠ આ ત્રણે સ્થાનમાં સ્વર સંચાર રૂપ ક્રિયાથી શુદ્ધ હોય જેવો શબ્દ એમને હોય છે એ જ શબ્દ તૃણ મણિઓને પણ હોય છે ? એના જ જવાબમાં પ્રભુ કહે છે કે હાં ગૌતમ! કિન્નર વગેરેના શબ્દ જે જ તૃણ મણિઓને શબ્દ હોય છે. ગેયના જે આઠ ગુણે પૂર્ણ રકન વગેરે પ્રકટ કરવામાં આવ્યાં છે ને તેમનામાં પૂર્ણને અર્થ હોય છે ગાનના બધાં સ્વરોથી સંપન્ન હોય ૧ રકતનો અર્થ છે તે ભાવિત ગીત ગેયરાગથી યુક્ત હોય, ૨ અલંકૃત એટલે કે તે ગીત અન્યાન્ય ફુટ સ્વર–એકદમ સ્પષ્ટ ઉચ્ચરિત હય ૩ વ્યક્ત-અક્ષર, સ્વર– એક દમ સ્પષ્ટ બેલાયેલાં હોય છે અવિઘુષ્ટ-એટલે કે વિક્રોશનની જેમ ચીસે વગેરે પાડીને ગીતને સ્વરથી વિસ્વર કરવો નહીં, મધુમત્ત કોયલના સ્વરની જેમ જે મધુર યુક્ત હોય છે તેનું નામ મધુર ગુણ યુક્ત ગેય છે. તાલ, વંશ, સ્વર વગેરેની સમતાથી જે ગેય યુક્ત હોય છે તે સમ છે. સ્વરોલના પ્રકારથી એટલે કે શુદ્ધાતિશયથી જે અતીવ સરસ લાગે તે છે સૂલલિત છે, આ બધા ગેયના આઠ ગુણે છે. આ ગુણેથી સહિત ગેય ફકત વિટંબણા માત્ર હોય છે. “શુદ્ધ,
શુદ્ધ એમનું સ્પષ્ટીકરણ ૪૦ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. સૂ૦ ૬૩
રિ નં વળતંarળ” રૂલ્યાદિ સૂર્નાર્થ–(તેલં i ali) તે વનણંડના (તચ ૨) દરેકે દરેક સ્થળમાં (૨ ટેરે) દરેકે દરેક સ્થળમાં દરેકે દરેક ભાગમાં (વનો ગુડ્ડા લુષ્ટિ ચાલો વાવિયાગો પુરવારનો હીટ્રિયાસો ગુજ્ઞાઢિયાળો) ઘણી નાની નાની વા, પુષ્કરિણીઓ, દીર્ઘકાઓ ગુંજાલિકાઓ (સરપતિયાલો સરસપંતિચાવો, વિ
રિચાનો ઉછાળો, સટ્ટાબો, પચચમચલૂટારો સંમતીરામો) સરઃ શ્રેણીઓ, સરસરઃ શ્રેણીઓ, બિલપંક્તિઓ. સ્વચ્છ કલણ કહેવામાં આવી છે. એમના તટે, ચાંદીના છે તેમજ તીરપ્રદેશ સમતલ છે. (વચરામચપાતાળો ) એમના પાષાણે વજય છે. (તવજિજ્ઞતસ્ત્રાવો) એમના તલ ભાગે તપનીય સુવર્ણના બનેલા છે. (સુavળકુકમરચવાણુયાગો) એમાં જે રેતી છે તેઓ નાની તથા ચાંદીની છે. (વેર૪િમનિસ્ટિvશોrગો) ઊચા ઊંચા જે એમના તટે છે તે પૂર્યમણિ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧
૧૭૭