________________
આ બધામાં એટલા માટે છે કે એમના જે ગવાક્ષેા છે તેઓમાં શાભા માટે વચ્ચે વચ્ચે બૈડૂય વગેરે રત્ના ગૂંથવામાં આવ્યા છે. મણિ તેમજ સુવણ આ બંનેથી બનેલા શિખરોથી આએ યુક્ત છે વિકસિત-શતપત્ર-કમળ અને પુ'ડરીક-શ્વેતકમળ અને પેાતાની પ્રતિકૃતિના રૂપમાં એઆમાં વિદ્યમાન છે તેમજ તિલકરત્ન અને અર્ધ ચન્દ્રના આકારાથી આ બધા અદ્દભુત થઈ ગયા છે. ( નાળામળિયામાનિયા અંતો દ્ च सहा, तवणिज्ज वालुया पत्थडा, सुहफासा सस्सिरीयरूव पासाईया दरीसणिज्जा जाव રામા ) ઘણી જાતના મણિએની માળાએથી એએ યુક્ત હતા, સુશે ભિત હતા. આ બધા સવશ્રેષ્ઠ પ્રાસાદો અંદર અને બહારથી ચીકણા (લીસા ) હતા. તપનીય સેાનાનીવાલુકા પ્રસ્તરોથી, એએ યુક્ત હતા એમના સ્પર્શ સુખદ છે, એએ સર્વે શાભાયુક્ત આકારથી સ‘પન્ન છે ચિત્તને પ્રસન્ન કરનારા છે દનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે.
ટીકા —તે દરવાજાઓની બંને તરફ્ જે ઉપવેશન સ્થાને છે તે-દરેકે દરેકમાં સેાળ સાળ વનમાળાઓની પક્તિ છે એએમાં જે વૃક્ષો અને લતાએ છે તે બધી ઘણી જાતના મણિએથી ખનેલા છે. એમના કિસલયેા-કૂંપળા–પલવા રાએાના ટાળેટાળા ઉડી રહ્યા છે. એથી આ બધી વનમાળાએ તેમના વડે આ સ્વાદ્યમાન થઈ રહી છે. એમની શાભા અદ્ભુત હાવાથી આ બધી ખૂબ જ સાહામણી લાગી રહી છે. જોનારાઓના મનને તે એક્દમ પેાતાની તરફ આકૃષ્ટ કરી લે છે. એથી એએ પ્રાસાદીય છે તેમજ જોવા ગ્ય હેાવા બદલ દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. આ પ્રાસાદાદિક વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. આ દરવાજાઓની ડાબી બાજુએ જે ઉપવેશન સ્થાન છે, તે દરેકેદરેકમાં સેળ સાળ વેદિકારૂપ પ્રકઠા છે. આ પ્રક ઠકા લ ખાઈ તેમજ પહેાળાઈમાં ૨૫૦ યાજન જેટલા છે. તેમજ પિડભાવથી એમના વિસ્તાર ૨૫૦ ચાજન જેટલેા છે આ બધા વાના બનેલા છે. સ્વચ્છતામાં આ બધા આકાશ તેમજ સ્ફટિક મણિ જેવા નિર્દેળ- અચ્છ-છે. અહીં ચાવત્ પદથી
6
71: જી: ધૃષ્ટાઃ સૃષ્ટા, નૈનસ: નિમત્ઝા, નિરછાયા, સત્રમા, સમરીયા, સોચોતા પ્રાસાટીયા, ોનીયા, મિદા:, પદોંગૃહીત થયાં છે. આ પટ્ટીની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. આ પીઢવશેષ પ્રકફેાની ઉપર જ સેાળ સાળ પ્રાસાદાવત સકે કહેવામાં આવ્યા છે તેમની લખાઈ તેમજ પહેાળાઈની ખાખતમાં સૂત્રના અનુ` સ્પષ્ટીકરણ કરતાં જ બધી વિગત કહી છે. અભ્યુદયની સૂચક જે વૈજયંતીરૂપ ધજા હોય છે—તેના માટે અહીં વિજય વજયતી પતાકા
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૫૭