________________
૨૨]
વીર-પ્રવચન
रक्षातिर
(१) नैन्द्रं तद्वर्धमानं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पुरुषा विश्वदेवाः स्वस्ति नास्ताॉरिष्टनेमिःस्वस्तिनः
" (યgવૈવિશ્વવી.) (२) दधातु दीर्घायुरत्वायबलाय वर्चसे सुप्रजास्त्वाय रक्ष
रक्षारिष्ट नेमि स्वाहा ( बृहदारण्यके.) . (३) ऋषभ एव भगवान्ब्रह्मा तेन भगवता ब्रह्मण स्वयमेवाचीर्णानि ब्रह्माणि तपसा च प्राप्तः परं पदम् ।
(ર .) (४) वाजस्य नु प्रसव आबभूवमा व विश्वा भुवनानि
सर्वतः । स नेमिराजा परियाति विद्वामिजां पुष्टि
वर्धमानो अस्ये स्वाहा ॥ (यजुर्वेदसंहिता.) " (५) कथिाकौपीनोत्तरासगादीनां त्यागिनो यक्षजातरुपधरा - નિરા નિરિ (સંવર્ત શ્રુતિ)
(તસ્વનિર્ણય પ્રાસાદ. પ. ૫૦૬) આ સ્પષ્ટ દર્શાવે છે કે ક્રાઈસ્ટ પૂર્વે પાંચ હજાર વર્ષ પહેલાં કે જે વૈદિક કાળની છેલ્લી હદ બંધાય છે તે વેળા પણ જૈનધર્મમાં જે જે પુરૂષની તીર્થકર તરીકે પૂજા થાય છે તે ચોવીશ તીર્થકરેની પૂજા થતી હતી. ટૂંકમાં કહેતા વૈદિક કાળની તારિખ પહેલાં કેટલાયે કાળપૂર્વે જૈનધર્મ હત; અને તે હિંદુધર્મની સાથે બૌદ્ધધર્મની સ્થાપના અગાઉ પણ પ્રવર્તતે હતે. જૈનધર્મની પ્રાચીનતા સંબંધે આથી વધુ શું જોઈએ! જૈન ધર્મ નાસ્તિક નથી પણ આસ્તિક છે.
કેટલાક અજ્ઞાનતાથી જૈનધર્મને નાસ્તિકમતની કોટિમાં મૂકી દે છે, પણ જરા વિચાર કરવામાં આવે તે આમ કરવામાં તેઓ કેવી ભયંકર ભૂલ કરે છે તેને સહ જ ભાસ થાય તેમ છે. હિંદુધર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com