________________
૧૯૮ ]
વીર–પ્રવચન
ક્ષેત્ર દક્ષિણમાં અને એરવત ક્ષેત્ર ઉત્તરમાં આવેલાં છે; તે દરેક ૫૬ યાજન એટલે જબુદ્વિપના ૧૯૦ મા ભાગના છે, તેમની ઉપર અનુક્રમે હિમવાનને શિખરી પતા છે જે તેનાથી અમણા વિસ્તારના છે. તેની ઉપર બમણા વિસ્તારે અનુક્રમે હેમવત ને હૈરણ્ય ક્ષેત્રા છે; તેની ઉપર બમણા વિસ્તારે મહાહિમવાન તે ફિક્રમ પા છે, તેની ઉપર બમણા વિસ્તારે અનુક્રમે હરિવ અને રમ્યક નામના ક્ષેત્રા છે; એ ઉપર બમણા વિસ્તારે નિષધને નીચ નામા પતા છે, તે ખેતી મધ્યમાં વિદેહ નામનું ક્ષેત્ર છે. જંબુદ્વિપના વિદેહને મહાવિદેહ કહેવામાં આવે છે; એની મધ્યમાં મેરૂ પર્વત છે જેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું. આ મહાવિદેહ ક્ષેત્રમાં નિષધ પર્વતની ઉત્તરે અને મેરૂ પર્વતની દક્ષિણે સે કાંચનગિરિ, ચિત્રટ અને વિચિત્રકુટ આદિ પર્વતો વધુ શોભિત દેવકુફ નામની ભોગભૂમિ છે; તેજ પ્રમાણે મેરૂપવતની ઉત્તરે અને નીલ પર્વતની દક્ષિણે એ યમક પર્યંત વડે શોભિત ઉત્તરકુરૂ નામની ભાગભૂમિ છે.
ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ સમુદ્ર પર્યંત વિસ્તારમાં વૈતાઢય પર્વત છે. તે પચીશ ચેાજન ઉંચા છે. તેના ૬ા ચેાજન જમીનમાં અને ૧૮!! ચેાજન બહાર દેખાય છે. તેને વિસ્તાર પચાસ ચેાજનને છે.
હેાવાથી તે દરેક
જંબુદ્વિપમાં એક મેરૂ પર્વત, સાત ક્ષેત્ર અને છ વધરપતેઃ છે. તેનાથી બમણા એટલે એ મેરૂ, ચૌદ ક્ષેત્રા અને બાર વર્ષધર પતા ધાતકી ખંડમાં, અને તેટલા જ પુષ્કરવર દ્વિપમાં છે; નામેા તે સરખાજ છે પણુ ગાળની વચ્ચે સમુદ્રો આવતા દ્વિપના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ પડી જતા પ્રમાણે છે. એ ઉપરાંત તે બે દ્વિપમાં દરેકમાં બાણની તેમજ દક્ષિણમાં એ ઈક્ષ્વાકાર પવ તા છે; જે ધાતકી છેડે લવણ સમુદ્રમાં અને બીજે છેડે કાળાધિ સમુદ્રને અડકે છે, અને પુષ્કરદ્વપના એ ઇક્ષ્વાકાર પર્વતા એક છેડે કાળાધિ સમુદ્ર અને
હૈાવાથી તે
માફક ઉત્તર ખંડમાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com