Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Catalog link: https://jainqq.org/explore/034655/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ illllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllah hills,whollywhilli will utillfill idlift IIIIIIIII will/hS શ્રી આત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૨ વીર–પ્રવચન |JIllinoiillllllli illllllii llll[tiri[llisilllllllliwilllllwilllllllhili[llllllisillllllltillllllllllhiiilllllliliinyllulatinutlalIntern illlllllllllllhi nl utillllllllllllllllllllllllll AllulltextillllllllllllllWilllllllllllllllliHllllllll કોઈIIllullllllllllllllllllllllllllll ullllllllllllllllllllll ijlM/I/IIf લેખક - મોહનલાલ દીપચંદ ચોકસી .. પ્રકાશક .. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક ટ્રસ્ટ બેડ-મુંબઇ બાળ “MuljillMIJI| B આવા IIIIIIIIIIIIJI ર વિક્રમ સં. ૧૫ . . શ્રી વીર સં. ર૪૯પ 5 IlI a hilalhril JINI SH', મૂલ્ય -૧ર-૦ III l Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ દ જ જ છે - ૧ શેઠ સાકરચંદ મોતીલાલ ડાહ્યાભાઈ નગીનદાસ , દલીચંદ વીરચંદ , રતીલાલ વાડીલાલ ૫ ફુલચંદ શામજીભાઈ - ટ્રસ્ટીઓ જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ટ્રસ્ટ બોર્ડ - પત્રવ્યવહાર શ્રી. મેહનલાલ દીપચ% ચેકસી . મંત્રી : શતાબ્દિ ટ્રસ્ટાર્ડ તાંબા, વહેરાને જુન માળે, ચોથે દાદરે મુંબઈ નં.-૩ મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ધીકાંટાઃ નેવેલ્ટી ટોકીઝ પાસે અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ભુમિકા વીર-પ્રવચન નામા એ ગ્રંથને પ્રસ્તાવનાની અગત્યતા નથી, કેમકે એમાં સંગ્રહ કરવામાં આવેલા વિષયે જૈન ધર્મ સંબધી વિદ્વાન પૂર્વાચાર્યો તેમજ પ્રસિદ્ધ લેખકેએ જે જે ગ્રંથે લખેલા છે તેમાંથી વાંચન અને અભ્યાસ દ્વારા એકઠા કરવામાં આવેલાં છે. લેખકને પ્રયાસ તે કેવળ શબ્દ-ગુંથણું રુપ છે. આ જાતનું પુસ્તક તૈયાર કરવામાં જે નિમિત્ત ભૂત છે તે સંબંધી બે શબ્દ ઉલ્લેખનીય છે. મારા સદ્દગત વડિલ બંધુ શ્રી કસ્તુરચંદ, જેન ધર્મના ઉમદા સંસ્કારથી અલંકૃત હોઈ પ્રતિદિન સામાયિક કરવાના નિયમ વાળા હતા. આમતે અમારા કુટુંબમાં ધર્મ સંસ્કારને સુગ હતું જ અને છે. ખંભાતમાં ભાજી ચોસીના નામથી ખ્યાતિ પામેલા કુટુંબમાં તેમના પુત્ર શ્રી ડાહ્યાભાઈ અને તેમના પાંચ પુત્રોમાંના શ્રી દીપચંદભાઈને ત્યાં અમારે ઉભયને જન્મ. માતાનું નામ પ્રેમબાઈ કુટુંબમાં બે પુત્ર અને ચાર પુત્રીઓ મૂકી પ્રેમબાઈ ગુજરી ગયેલ, એ છ ભાંડુઓમાંના ત્રણ મેટેરાં શ્રી કસ્તુરચંદ, ચંચળબેન તેમજ મંગળબેન, સૃષ્ટિ પટ પરથી કેટલાક સમયપૂર્વે સિધાવી ગયા છે. જે રહ્યાં છે એમાં લેખક, તેમજ ખીમીબેન અને ઈચ્છાબેન રૂપ ભગિની યુગલ છે. આમ છતાં પૂર્વની પુણ્યાને લઈ મરનાર તેમજ મેજીદના બાળબચ્ચાઓ મળી આજે પણ પિતાશ્રી દીપચંદભાઇનું કુટુંબ ભર્યું લાગે છે. આટલી સામાન્ય વિગત પછી, મુળ વત પર આવતાં જણાવવું જોઈએ કે શ્રી કસ્તુરચંદભાઈના જીવનમાં જે સાહસિક્તા હતી તે પ્રશંસનીય હતી. ખંભાતમાં તેમને જૈન સુબાધક સંગીત મંડળી ઉભી કરેલી અને એ દ્વારા કેટલાયે વર્ષો સુધી રાત્રિ - ભાવનાઓમાં સક્રિય ભાગ લીધેલ. પાછળથી મુંબઈ વસવાટ હતાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ વયમાં પ્રવેશ્યા છતાં યુવાને સહ ખ મેળવી શ્રી સ્થંભતીર્થ જૈન મંડળના સ્થાપનમાં તેમજ એની હસ્તક ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ ઉભી કરાવવામાં આગેવાની ભર્યો ભાગ તેમણે લીધે હતો. ધનાર્જન-વૃત્તિ સાથે સમાજ સુધારણના વિષયમાં રસ લેવાની ધગશ પણ હતી. પ્રતિવર્ષ તેમને શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાને તેમજ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસુરિજીને વંદન કરવાનો નિયમ હતે. અષાડી પૂર્વે જે તેમ ન બનતું તે દુધને ત્યાગ કરતા. ધાર્મિક ગ્રંથ વાંચનનો શોખ હેઈ, જૈન ધર્મના ત સબંધી તેમજ વિધિ-વિધાનને લગતુ લખાણ એકજ પુસ્તકમાં સાદી અને સરળ ભાષામાં સંગ્રહાયેલું હોય તે અતિ લાભદાયી થઈ પડે તેમ તેઓ માનતા. તેમની એ મનોકામનાથી આ જાતને પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે તેઓ આજે એને નજરે જોવાનું વિમાન નથી છતાં તેમના સ્મરણાર્થે–તેમની જ આપ કમાઈના દ્રવ્યમાંથી પ્રકાશિત થયેલ કૃતિ, જનતાને ધર્મનું સ્વરૂપ સમજાવવામાં યત્કિંચિત ફાળો આપશે તો એનાથી તેમના આત્માને સંતોષ પ્રાપ્ત થશે. તેમના જીવનને દ્રષ્ટિ સન્મુખ રાખી, મારું જીવન સંસ્કારી બનાવવામાં જે સગવડતા થઈ છે તેના બદલાના એકાદ અંશ રૂપે આ કૃતિ તેમને જ અર્પણ છે. આ કૃતિ તૈયાર કરવામાં જે જે પુસ્તકની સહાય લેવામાં આવી છે તે દરેક ગ્રંથોના લેખકને આ સ્થળે આભાર માનું છું; અને લખાણમાં શાસ્ત્ર મર્યાદાનું કેઈ સ્થળે ઉલંધન થયું હોય તે તે માટે ક્ષમાં બાહું છું. અલં પ્રાસંગિકેન. પ્રેમકુટિર. સ્થાની શ્રાવણ શુકલ તથા ૧૯૯૩ લેખક મોહનલાલ દીપચંદ ચોકસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧ ધર્મની વ્યાખ્યા-પરિક્ષા– પા. ૧ થી ૩૯ સુધી પરિક્ષાના સાધન-શ્રદ્ધાની આવશ્યક્તા તત્ત્વત્રયી–જેનધમની કેટલીક માન્યતાઓ દેવ-ગુરુ-ધર્મ સ્વરૂપ જૈનધર્મનું સાહિત્ય ૨ ઐતિહાસિક વિભાગ- - પા. ૩૯ થી ૧૬૧ સુધી - ૨૪ તીર્થકર સ્વરૂપ-શ્રી વીર પ્રભુની પાટ પરંપરા . . : સંપ્રતિરાજના કાર્યો–વસ્તુપાળ તેજપાળ , - તાત્તિક વિભાગ – પૃ. ૧૬૨ થી ૨૩૮ સુધી આકર્મોની ૧૫૮ પ્રકૃતિએલેકસ્વરૂપસમવાય સ્વરૂપનય–પ્રમાણ અને નિક્ષેપ સ્વરૂપ સ્યાદાદ યાને અનેકાંતવાદ–ગુણસ્થાન સ્વરૂપ ૪ વિધાયક બાજી – ૨ પા. ૨૩૮ થી ૨૮૮ સુધી માર્ગાનુસારીના ૩૫ ગુણ—-એકવીસ ગુણ બારવ્રત–મહાશ્રાવક લક્ષણ સાધુ ધર્મ. છે વિદ્યમાન સાધન વિભાગ–– ૫ા. ૨૮૯ થી ૩૨૭ સુધી તીર્થસ્થળે-પર્વના દિવસે-દ્વાદશાંગી - નેટઆ બીજી આવૃત્તિમાં “ભુમિકા કેવળ પ્રથમ આવૃત્તિની છે, બાકી અનુક્રમણિકા તેમજ ગ્રંથના લખાણમાં જરૂરી સુધારણાઓ કરી છે તેમજ પ્રાંત ભાગે તીર્થ સ્થળો આદિનું વર્ણન નવું ઉમેર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પાન લીંટી ૧ શુદ્ધિપત્રક અશુદ્ધ યત્યા. જગતનું ભાવના માત્ર . प्रीणयतिः - ચિતિઃ Thorws સ્થાપ્યું આવા તમારે શુદ્ધ યત્ન ભાવના, - જગતનું માત્ર બીજ(ચાર) ચિત્ત I ૧૧ Thorns.. સ્થાપ્યું આવી તમારે. 1S ૮૧ ૮૫ ૮૭ પ્રીતિ ૧૦૮ કિંઇ નહીં) - મંદિરમાં ૨. મંદિરમાં જાતિસ્મૃતિને જાતિસ્મૃતિને ચયનેતિ તિર્યંચને લાગે લાગે પ્રતિ કાજકાર્ય રાજકાય ગાત્રીય ગોત્રીય પ્રદશે દિશ દશદિશ પ્રીપ્રભવ શ્રી પ્રભવ પટેલે ગયેલે ઉપદેશ ઉપદેશ. અગી-૨ અગીયાર શાંતિનાશને શાંતિનાથનો ,, લઘુગુ ભાઈ સુપ્રતિબદ્ધ સ્વામી વાસક્ષેપ દરવો ધરાવતા ભારવણી બારવણી તપાસ, તાપસ ૧૧૧ ૧૧૩ ૧૧૪ ૧૧૫ વાક્ષે ૧૨૦ ૧૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ત ' वीतरागताम् - પાનુ "૧૨૮ ૧૩૦ "૧૩૨ અશુદ્ધ वीतरागम् વષાય - વિષય ૧૩૩ ૧૩૭ ૧૩૭. - ૧૯ ૧૪ ૦ ૧૧ ‘૧૪૪ ૧૪૪ ૨૬ ૧૫૪ ગ્રંશે સ્વતિક સ્વાતિ અમદસરિતા ચૂરિપદવી રિપંગવ કર્મભૂતિ અકર્મભૂતિ પ્રકાયના પ્રેરણું ૩૧ હતું સન્મુખ સ્વસ્તિક સ્વામી. ગ્રંથો અભયદેવસૂરિ સૂરિપદવી. સુરિપુંગવે કર્મભૂમિ અકર્મભૂમિ પ્રકારના પ્રેરણા જે જ છે ૨૩ ૧૮ કર્મો ૧૬૫ ૧૬૭ - ૧૬૮ ૧૭૦ ૧૭ર ૧૭૭ ૧૭૯ પદાર્થના જેવા नारे પકડાત ? આદારિક ૧૨૩ અત્કૃષ્ટ વરતુનું '. મુસાફરના જે નજર પકડાતાં દારિક ૧૨૪ -કૃષ્ટ ૧૮૦ ૧૮ ૦ ૧૮૪ ૨૬ તે પ્ર મસ્થાનક ૧૮૮, ૧૯૪ ગુણસ્થાનક અનુક્રમે તેમને ધાતકી ખંડ. નથી. , તમને ધાતકે ખંડ નથ; ૧૬ ૧૯૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીમદ્દે વિચલભસૂરિજી મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandari.com Page #10 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૨] < ઉપરથી ફલિત થાય છે કે ધમ ગ્રહણમાં પણ પરીક્ષા કરીને જ પગ માંડવાના છે. ‘ ઉજળું એટલું દુધ ન હેાય, તેમ સત્ર આંબાના ઝાડા પણ ન જ હોઈ શકે ' સ ધ સરખા છે એમ કહી નાંખવામાં બુદ્ધિની વિશાળતા નથી પણ કેવળ લીલામ છે. ટકે શેર ભાજી ટકે શેર ખાö ' જેવા મૂર્ખાઈ ભર્યો ન્યાય છે. વસ્તુ વસ્તુ વચ્ચે જેમ તરતમતા અને ભિન્નતા રહેલી છે તેમ ધર્માંધ વચ્ચે પશુ ઉત્તમતા–કનિષ્ટા રૂપ ધારણા છે; તેથી સુજ્ઞજને પ્રથમ પરીક્ષા કરી એમા જે ધર્મ ઉત્તીર્ણ થાય તેને જ પકડવા ઘટે છે. ધર્મ પરીક્ષા જેમ સુવર્ણની પરીક્ષા ચાર પ્રકારથી થઈ શકે છે. દાખલા તરીકે કસોટી પર ધવાથી, છેદ કરવાથી, હથેાડાવતી કી જોવાથી અને અગ્નિમાં તપાવી જોવાથી; તેવીજ રીતે ધરૂપ સર્વોત્કૃષ્ટ કનકની પરિક્ષા કરવાના ચાર સાધતા છે. શ્રુત, શાલ, તપ અને યા. જે ધર્મ ગ્રંથામાં કર્ણને પ્રિય લાગે અને આત્મા હેાંશથી ગ્રહણ કરે તેવા ઉમદા આધ ભર્યા છે, જેમાં શીલ યાને સચ્ચારિત્ર ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યે! હાય છે, જ્યાં કર્મારૂપી અનાદિકાળની મલિનતાને જડમૂળથી ધાઈ નાંખવામાં . અન્ય સર્વ સાધનેા કરતાં ‘ તપ નામના તેજી સાધનને અશ્ર પદ આપવામાં આવેલું છે, અને જેમાં સારાયે વિશ્વના તમામ પ્રાણીઓ પ્રત્યે દયા-અમીષ્ટિ રૂપ વર્ષાનું સિચન ડગલે પગલે દેખાડવામાં આવ્યું હાય છે તેજ ધર્મ આત્મ પ્રગતિમાં એક સારા અને અનુભવી ભામિયાની ગરજ સારે છે. એના સેવન–પાલન-મનન અને નિદિધ્યાસનથી આત્મા પરમાત્મા બની શકે છે. અહિંસા પરમો ધર્મ: એ ટંકશાળી વચન છે. જગતના નાના મેટા–કીડીથી કુંજર સુધીના-જીવા સાથે મૈત્રીભાવ ભર્યું આચરણ કુવાનું જે ધર્મ શીખવાડે, તેજ ધર્મી અભ્યુદય અર્થે હાઈ શકે. ઉપરાંત ચાર પ્રકારની પરીક્ષામાં પસાર થયેલ સુવર્ણને જ ‘ સા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ વર–પ્રવચન . ! રચનું” બિરૂદ મળી શકે છે, તેમ ધર્મ પણ ઉક્ત ચાર પ્રકારની કસોટીમાંથી ઉત્તીર્ણ થઈ શકે તેવો હોય તે જ તે એઇપણની કટિમાં જઈ શકે છે; જેમ શિઆળને સિંહનું ચામડું ઓઢાડવા માત્રથી તે સિંહ નથી થઈ શકતું તેમ મારે ધર્મ સર્વોત્કૃષ્ટ છે એમ માત્ર બોલવાથી ધર્મની શ્રેષ્ઠતા સાબીત થઈ શકતી નથી. પરીક્ષાના સાધન– વર્તમાન કાળે પ્રાચીન ગણાતા એક પણ ધર્મના સ્થાપક દ્રષ્ટિગોચર થતાં ન હોવાથી, એનામાં કેવા પ્રકારના ગુણવગુણ હતાં અગર તે એનું વર્તન કેવા પ્રકારનું હતું એ જેવીનું–ની તુલના કરવાનું સામે માત્ર અત્યારે તેની વિદ્યમાન પ્રતિકૃતિ, તેમજ તેણે iઉપદેશેલા ૬ મૃત જે ગ્રંથરૂપે પ્રકાશિત થયા હોય છે તેજ છે, અર્થાત હાલમાં નજરે આવતી મૂર્તિઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક પુસ્તકો દ્વારા મૂળ સ્થાપકે સબધે જ્ઞાન મેળવી શકીએ અને એની સરખામણી મારફતે કયો શ્રેષ્ટ છે એ વાતને નિષ્કર્ષ કાઢી શકીએ. શ્રી હરિભદ્રસુરિ જેવા વિદ્વાન મહાત્માએ કહેલું છે કે “આગમ તેમજ યુક્તિથી જે અર્થ સિદ્ધ થઈ શંક, તે પરીક્ષા કરેલા કનકની માફક ગ્રહણ કરવા યોગ્ય છે. એમાં પક્ષપાતનું શું પ્રયોજન છે? સાંભળવાને કાનો, વિચારવાને સારુ બુદ્ધિ તથા વાણીને યોગ છતાં જે સાંભળે કે વિચારે નહીં તેને માટે શું કહેવું? પ્રત્યક્ષ રીતે શ્રી રૂષભદેવ કે વિષ્ણુ, શંભુ કે બ્રહ્મા અથવા એ સિવાયના કેઈ દેવને જોયા નથીછતાં તેમની મૂર્તિઓ ઉપરથી તેમજ તેમને લગતા ધર્મ ગ્રંથમાંથી તેમના વિષે આવતા સ્વરૂપ પરથી તેઓમાં રહેલા સત્ય વિષે વિચાર કરવામાં આવે તે યથાર્થ વસ્તુને બોધ થઈ શકે છે.” . શકના હસ્તમાં વજ, બળદેવની મૂર્તિ હળ સહિત, વિષ્ણુ ચક્રરૂપી શસ્ત્રવાળા, કાર્તિકસ્વામી શક્તિને ધરનારા, અને રૂદ્ર ગિળ ધારણ કરી સ્મશાન ભૂમિમાં રહેનારા અને તેવા જ પ્રકારના અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ - ૪] વર–પ્રવચન દેવા પણ કંઈને કંઈ બાબતમાં ઉણપવાળા નજરે જોવાયા છતાં કયે બુદ્ધિમાન તેનામાં દેવપણનો આરોપ કરી શકે? પાસે શસ્ત્ર રાખવાથી કયાતે પિતાને ભય છે એ વાતનું, અગર અને હણવાની વૃત્તિનું સ્પષ્ટ અનુમાન થાય છે. સ્ત્રી સહિતની મૂર્તિ ઉપરથી અતિ કામાંધ દશાને એક ખ્યાલ આવે છે. એ રીતે બીજા પણ ચિન્હો ઉપરથી, તેમજ મૂર્તિના આકાર ઉપરથી, એટલું તો સહજ રીતે પુરવાર કરી શકાય છે કે, એ કક્ષામાં વિચરતાં આત્માઓને દેવ ટિમાં નજ મૂકી શકાય. એની સામે વીતરાગ દશા સૂચક જીનપ્રભુની મૂર્તિ , એ પરથી તરતજ એમાં રહેલી વિશિષ્ટતાને ખ્યાલ આવશે. જેમાંથી ગાદિ દૂષણે સર્વથા નાશ પામી ગયા છે એવી મૂર્તિની રચના જ અરે ! તેની આકૃતિ જ કંઈ જુદા પ્રકારની હોય છે. આકૃતિ ઉપરથી સ્વરૂપનું સુચન થાય છે” એની કારનું વચન યથાર્થ છે. શાસ્ત્ર છે જેમાં પણ આવા પ્રકારની વિચિત્રતા નજરે પડે છે. એક સ્થાને “અહિંસા પરમો ધર્મ : 'ની વાત કરનાર ગ્રંથમાજ બીજી જગ્યાએ યજ્ઞ માટે હોમવાના પશુના વર્ણને સાંભળી હૃદયમાં કમકમાટ આવે છે. શીળ વા ઉત્તમ પ્રકારના આચારને અગ્રપદ આપનાર શાસ્ત્રમાંજ “નિયોગ' જેવા નિંદનીય કાર્યની વાત વાંચતા, અને આવા પગલે પગલે દૃષ્ટિગોચર થતાં વિરોધ માટે શું ધારવું તે સમજી શકાતું નથી. દયાની લાંબી લાંબી વાત કરનાર બૌદ્ધ ધર્મીઓ પણ હિંસા સેવતા જોઈ મન ગુંચવાઈ જાય છે. આવા જ પ્રકારની સ્થિતિ ખ્રિસ્તી અને મુસલમાન ધર્મ સંબંધમાં છે. ટુંકામાં કહીયે તે ઉમદા પ્રકારના તત્વો સાથે તેવા પ્રકારનું આચરણ દેખા દેતું નથી પ્રસ્તુતમાં કહેવાનું એટલુંજ કે ધર્મના લક્ષણ જે સૂચવી ગયા છીએ એ અનુસારના પુરેપુરા લક્ષણે માત્ર “જૈનધર્મ”માં જ પ્રાપ્ત થાય છે. તેની સાક્ષીરૂપે “જન ભગવાન”ની મુર્તિ અને “જૈન આગમ - પ્ર ”નું સ્વરૂપ વિચારવાની સૌ કોઈને છૂટ છે. પક્ષપાતની દષ્ટિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન ત્યાગ કરી જૈન ધર્મને વિચાર કરતાં તેનું સર્વ શ્રેષ્ટપ માન્ય થાય તેવું છે. શ્રદ્ધાની આવશ્કયતા [પ સૌ કાઇને આધુનિક સમયમાં કેટલાક વ` એવા છે જે નજરે જોયેલી વાતને જ ખરી માનનારા છે. જો કેટલાક વર્ષોં વાતવાતમાં પ્રત્યક્ષ પ્રમાણ માંગનારા છે; જ્યારે વળી કેટલાકને તેા ઈતિહાસિક બાબતા વિના ખીજું સર્વ કલ્પિત જ ભાસે છે; કેટલાકને ધાર્મિક બાબતામાં ડગલે ને પગલે અતિશયેાક્તિની જ ગંધ આવે છે. આવા પ્રકારની વિચિત્ર માન્યતાવાળા જનશ્ર્વને અત્રે પ્રથમ જણાવી દેવાની અગ છે કે તમારી ઉપરાક્ત માન્યતાએ કેવળ એકપક્ષીપણાની સૂચક છે કેમકે તમેા ગમે તેટલા પ્રમાણુ શેાધા યા તા ગમે, તેટલી લીલા રચે છતાં આછેવત્તે અંશે તે તમારે કેાઈ એક વાતમાં પણ શ્રદ્ધા રાખીને ચાલવું જ પડશે. અતિન્દ્રિય બાબત જ એવી ગૂઢ પ્રકારની છે. ધર્માંના કાઈપણ તત્વને કસી જોવાની ના નથી. જીનપ્રભુનું એવું કથન નથી કે ગમે તેમ અંધશ્રદ્ધાથી માની લેવું છતાં સાથે એ પણ સમજી લેવાનું છે કે અમુક વિષયે કદાચ આપણી બુદ્ધિની ન્યુનતાને લઈ ન સમાય તેા તેથી તે સર્વ કલ્પનામય છે એમ કહેવા તૈયાર થવામાં "કેવળ ઉતાવળાપણું છે. જે પુરૂષની પંદર વાતા સાચી હોય તેની સેાળમી વાત આપણાથી ન સમાય તે તેને ખાટી કહેવા તૈયાર થવા કરતાં તે વાત સમજવાની આપણી શક્તિની ખામી હેવી વધુ ઉચિત છે. દુનિયાના સર્વ બનાવા કે તેને જોઇએ એમ લગતી સમાતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન નજરે જોઈ શકાય એવું બનવું જ્યાં અશકય છે ત્યાં પછી નજરે ન જોઈ શક્યા માટે વાતે ખેતી જ છે એવો વૃથા બકવાદ શા કામને? એવી જ રીતે ઐતિહાસિક બાબત વિષે પણ ભૂલ ભરેલી માન્યતા રહેલી છે. ઇતિહાસિક તરિકે અણાતી બધી બાબતો સત્ય જ છે એમ કેણ કહી શકે તેમ છે? આજે પણ ઈતિહાસવેત્તાઓ વચ્ચે કયાં મતફેરે નથી? જુઓને સમ્રાટ નેપોલિયન વિષે ઈગ્લાંડના ઈતિહાસકારોએ જે લખાણ લખ્યું છે તે સત્યથી કેટલું વેગળું છે? સ્વતંત્ર લેખક મી. એબેટના લખાણ પરથી એ વાત સાબિત થાય છે અને તેઓએ ચિતરે જૂઠાણને ખ્યાલ આવે છે. ઝાંસીની રાણી લક્ષ્મીદેવી સંબંધે પણ આવી જ ભૂલભરી ને તેમણે કરેલી છે. હિંદમાં પિતાના દેશની મહત્તા બેસાડવા અને પિતાના જાતભાઈઓએ કરેલા કાળા કામે છુપાવવા અંગ્રેજ લેખકોએ બંગાળ અને અયોધ્યાના હેવાલમાં કેટલીયે હાથપગ વગરની વાતે ગોઠવી છે. કલકત્તાની અંધારી કોટડી (Black Hall) વિષેને એકજ દાખલે અત્રે બસ થઈ પડશે. એ વાત સત્ય તરિકે ઠોકી બેસાડનાર લેખકેની દલીલ કેવા પોકળ પાયા પર ચણાયેલી હતી તેને ખ્યાલ આધુનિક પુરાતત્વ શેધકાએ આપ્યો છે. એક સમયના ઇતિહાસકારોએ માની લીધેલા અનુમાને આજે ખોટા પડતા અને એને સ્થાને નવીન પ્રકારના જ બનાવોના ખ્યાલ આપતાં વૃત્તાન્ત આપણે શું નથી વાંચતાં? શોધખોળના આ યુગમાં હજુ તે કેટલું યે પરિવર્તન થશે. કહેવાનું એટલું જ કે ઐતિહાસિક વાતની પાછળ ધમપછાડા કરનારા વર્ગો પણ વગર વિચાર્યું માત્ર ઈતિહાસને ખરો માની બીજી પ્રમાણિક વાતે પ્રત્યે દુર્લક્ષ્ય કરવું એ ઠીક નથી. આથી રખે માની લેવાય કે ઐતિહાસિક તત્ત્વ સંબધે પરામર્શ કરે એ અયોગ્ય છે. બુદ્ધિ અનુસાર વિચારણું જરૂર કરાય એમાં લેશ માત્ર વાંધો નથી, પણું અપૂર્ણ વિચારણાને અતિ પ્રચલિત માન્યતાને એકદમ ખોટી ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [G હરાવી દેવાય એ પરત્વે સંપૂર્ણ ધ્યાન આપવાનું છે. સની સમજ શક્તિ એટલી જ્વલંત ન જ હાઇ શકે કે જેથી દરેક વિષયમાં તે સાંસરી પાર પામી જાય. તેથી જ પુનઃ પુનઃ એ વાત પર ભાર મૂકવાને છે કે જ્યાં દુન્યવી બાબતમાં પણ ઉલ્ટાસુલ્ટી માનવા રૂપ પ્રસંગ ઉપસ્થિત થતાં વાર નથી લાગતી ત્યાં ધર્મ વિષયિક કઠીણુ વસ્તુ એકદમ કયાંથી સમજી શકાય. અને નજ સમજી શકાય તે એ સમજવા સારૂ સમયની રાહ જોતાં યત્ન જારી રાખવા જોઇએ પણ એથી ઉલ્ટું મ્હને ન સમજાયું માટે એ હું બગ છે અથવા તે કલ્પિત છે એમ કહેવા તત્પર નજ થવુ, એમ કરવેમાં કેવળ કહેનારની રભસ વૃત્તિ (ઉતાવળાપણું) જ તરી આવે છે! જે આપણને બે હજાર વર્ષના ઈતિહાસ લખનાર મનુષ્યા ઉપર વિશ્વાસ રહેતો હાય તો તેથી કેટલાયે સમય પૂર્વે થયેલાં, સાધુ મહાત્માઓના લખાણ પર તેથી પણ વધુ રહેવા જોઇએ. લેખા સંસારી જીવન ગાળનાર હેાવાથી દાક્ષિણ્યતાથી કે મમત્વથી સથા મુક્ત ન થઇ શકે, જ્યારે સસાર ત્યક્ત સાધુ પુરૂષોને તેવું કઈ બંધન ન હેાવાથી તેમજ સત્ય વસ્તુ પ્રરૂપવારૂપ તેમને ધમ હેાવાથી, તેમના લખાણમાં પૂર્ણ વિશ્વાસ રાખવા એ જ યેાગ્ય છે. વળી કેટલીક વાતા પ્રત્યક્ષ હાય છે, અને કેટલીક અનુમાનાદિ પ્રમાણેાથી માનવાની હેાય છે. ધારે। કે એક મનુષ્યે પેાતાના દાદાને નજરે જોયા નથી કેમકે તેના જન્મ અગાઉ તે મૃત્યુ પામી ગયા હતા, તેથી શું તે વિષયમાં શકા ધરી શકાશે ? જવાબ નકારમાં જ આવવાના, કારણ કે અનુમાન પ્રમાણથી એની સાબિતી કરી શકાય છે. બીજી વાત વિચારીયે. સેામલ એ ઝેર છે, તેના ભક્ષણથી મરણ નિપજે છે, એ વાત તેને ખાધા વગર પણ આપણે માની શકીએ. કાઈ કહે કે જાતે અનુભવ કર્યા વગર એ માનવા જેવું નથી અને તરતજ અનુભવ કરવા મડી જાય તેા એમાં પ્રાણહાનિ સિવાય ખાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૮] વીર-પ્રવચન શું સંભવે ? એટલે કહેવું જ પડશે કે એવા પ્રકારની વાતે અનુભવી પુરૂષોના વચન ઉપર શ્રદ્ધા રાખીને જ અવધારવા યોગ્ય છે. આ સામાન્ય રીતે સંસારમાં બનતી અને અનુભવાતી બાબતેની વાત થઈ, તેમાં પણ આવા પ્રકારની શ્રદ્ધા વા વિશ્વાસની જરૂર પડે છે તે પછી ધર્મના તત્ત્વો અને તેની ગણત્રી જેવા ગહન વિષયની તે વાત જ શી કરવી? એવા ગહન અને બારિક વિષયમાં આપણું ચર્મચક્ષુ કરતાં જ્ઞાનચક્ષુ જ વધુ સારી રીતે કામ કરી શકે છે. કેવળ બુદ્ધિવાદ ત્યાં કામ આવતા જ નથી, એ વિષય પરત્વેનું દરેક કથન તેના મૂળ પ્રકાશકે પ્રથમ શાનચક્ષુ દ્વારા યથાર્થ રીતે નિહાળી પછી જ રાપર કલ્યાણ અથે તેને ઉપદેશ કરેલો હોવાથી જ્યાં લગી તેવા. પ્રકારનું સંપૂણ જ્ઞાન ન ઉદ્દભવે ત્યાં લગી વિશ્વાસ રાખી જાણવા પ્રયત્નશીલ રહેવાનું છે. જેમ જેમજ્ઞાનના આવરણને ક્ષપશમ વધતો જાય છે તેમ તેમ ઘણું ગૂઢ, જ|તી બાબતે પણ સરલરૂપે સમજાતી જાય છે, એટલે એવો ક્ષયપશમ થતાં લગી ધિરજ ધરવાની અને એ સારૂ ઉદ્યમવંત રહેવાની જરૂર છે. તેટલા સારૂ પ્રારંભમાં શ્રદ્ધા રાખી આગળ વધવાની જરૂર છે એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. શ્રદ્ધા વિના કોઈપણ વસ્તુની પ્રાપ્તિ યથાર્થરૂપમાં થઈ શકતી નથી. મહાત્માઓ તે વિષે શું કહે છે તે જુઓ. શ્રદ્ધા વિના જે અનુસરે, પ્રાણ પુણ્યના કામ; છાર ઉપર તેલ લીંપણું, ઝાંખર ચિત્રામ. ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યજી દેવગુરૂ ધર્મની શુદ્ધિ કહે કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે, શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ ક્રિયા કરે, છારપર લીંપણે તેહ જાણે. શ્રીમદ્ આનંદધનજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ - - - વીર–પ્રવચન તવત્રયી– જેનદર્શનનું સ્વરૂપ સમજવા સારૂ આ “તત્વત્રથી” કહેતાં ત્રણ મુખ્ય તત્વો જાણવાની જરૂર છે. જ્યાં લગી એ ત્રણ તાનું યથાર્થ નિરીક્ષણ કર્યું ન હોય, ત્યાં સુધી આગળ વધવું એ વૃષભ (બળદ) જોડ્યા વિનાના ગાડામાં બેસી માર્ગ કાપવાની ઈચ્છા રાખવા બરાબર છે. જેમ વૃષભ યુક્ત શકટ ઈપ્સિત સ્થળે પહોંચાડે છે તેમ આ ત્રણ તરની યથાર્થ સમજ ધર્મ સંબંધી બીજું દરેક પ્રકારનું રહસ્ય સમજવાને માટે આત્માને ભાગ્યશાળી બનાવે છે અર્થાત એવી લાયકાતનું ભાજન બનાવે છે. વળી એક રીતે કહીયે તે આ ત્રણેતામાં જ સારાયે જૈનેશનનું તત્ત્વજ્ઞાન અથવા તે સમગ્ર વિશ્વની રહસ્યમય બાબતે સમાઈ જાય છે. દેવતત્ત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વ રૂપ અનુક્રમે તે નામે છે. દેવ તત્વમાં દેવ કોણ હોઈ શકે? કવા પ્રકારના હોઈ શકે? દેવ છે એમ સાબીત કરવાના સાધને આદિ વસ્તુને વિચાર આવે છે. દેવ તેજ હોઈ શકે કે જેનામાંથી દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, વીતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કામ, અજ્ઞાન, મિથ્યાત્વ, નિંદ્રા, અવ્રત, રાગ અને ઠેષ રૂપ અઢાર મહાન દૂષણ સર્વથા નષ્ટ થઈ ગયા હોય અર્થાત જેમનામાંના એકાદને એક અંશ સરખો પણ ન રહ્યો હોય, વળી જે અશોકવૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દેવતાઈ ધ્વનિ, ચામર, આસન, ભામંડળ, દુદુભિનાદ અને છત્રરૂપ આઠ પ્રાતિહાર્યની દેવતાઈ ભાથી યુક્ત હોય અને જેમનામાં જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પગમ અતિશય રૂપ ચાર પ્રકારની સર્વોત્કૃષ્ટ વિશેષતા હેય. વળી જેમની વાણી પાંત્રીશ ગુણથી અલંકૃત હોય અને આવા બીજા સંખ્યાબંધ ગુણને જેમાં વાસ હોય તેજ દેવપણને એગ્ય છે. તેનું ' * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૦] વીર–પ્રચન - અતિશય એટલે જ દુનિયાના અન્ય જીવો કરતાં જેમાં કોઈ પ્રકારની વિશિષ્ટતા વા ચમત્કૃતિ છે તે; અર્થાત આશ્ચર્યકારક શક્તિ. જ્ઞાનાતિશયથી એ સુચવવામાં આવેલ છે કે એમના જેવું જ્ઞાન અન્ય સામાન્ય કક્ષાના આત્મામાં નજરે પડે નહીં, સંપૂર્ણ જ્ઞાનદશા. વચનાતિશયથી એમના વચનો સત્ય અને ટંકશાળી હોય, એમાં શંકા કિંવા અસત્યને અંશ માત્ર ન સંભવે. પૂજાતિશયથી દુનિયાના પટપર દરેક સ્થાને પોતામાં રહેલ ઉત્તમ ચારિત્ર યાને વર્તનથી પૂજાને યોગ્ય બને જનવૃંદ તેમની હર્ષથી સેવાભક્તિને બહુમાન કરવા પ્રેરાય અને અપાયાપગમ અતિશયથી જ્યાં જ્યાં તેઓ વિચરે• પગ મૂકે ત્યાં ત્યાં મારી-મરકી, રેગ, પીડા, દુભિક્ષ (દુકાળ) આદિ કષ્ટોની પરંપરા નાશ પામી જાય; એટલે કે ત્યાં મંગળ–મયાવતી રહે. પુન્યવાનના પગલે પગલે રિદ્ધિ સિદ્ધિ પેદા થાય” કવિ વચન યથાર્ય છે. અહીં તે પુન્યના રાશિ( ઢગલો)પ્રભુ રહ્યા ત્યાં પછી આપદાઓનું નામ રહેવા જ ક્યાંથી પામે? ગુરૂ તેજ હોઈ શકે કે જેઓ મુખ્યતાએ કરી કંચન, કામિનીના સંગથી સર્વથા મુક્ત હોય, અહર્નિશ અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય અને અકિંચનના રૂપ પંચ મહાન વ્રત યા નિયમોને દ્રઢતાથી પાળનારા હોય. જેઓને માત્ર એક જ મેક્ષ મેળવવારૂપ અભિલાષા વર્તતી હોય, સંયમી જીવનનું પાલન કરી કેવળ માધુકરી વૃત્તિઓ અને તે પણ રસની લુપતાથી નહિ પણ ધર્મ કરણીમાં શરીર એક અગત્યનું સાધન છે એમ સમજી તેને ટકાવવા પુરતા આહાર ગ્રહણ કરી પિતાને બાકીને સમય કેવળ ધર્મ પરિશિલન અને આત્મ ચિંતનમાં વ્યતીત કરતા હોય. જીજ્ઞાસુને મીઠા શબ્દોમાં ધર્મને બોધ આપી જાણતા હોય, છતાં કોઈ પણ સંજોગોમાં તુષ્ટ થઈ ન તે આશીર્વાદ આપે અગર તે રૂઝ થઈ ન તે શ્રાપ દે તેવી પ્રકૃતિવાળા હેય. એજ સાધુપણાને આદર્શ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૧ ધર્મ તેજ હાઈ શકે અગર તેવા ધર્મના પાલનથી આત્મા દુર્ગાંતિમાં ગબડી જતાં બચી જઈ સગતિનું ભાજન થઈ શકે અને એ દ્વારા આત્મકલ્યાણ સાધી શકે છે; કે જે ધ યાને શાસ્ત્ર ગ્રંથમાં અહિંસા, સત્ય, ચારિત્ર; તપ અને દાન આદિ મહાન ગુણાને અગ્ર સ્થાન મળ્યું હોય, જ્યાં વિરાધાભાસનું નામ ન સભવતું હોય; વળી જ્યાં માત્ર આ દુન્યવી સુખના જ઼ લાભા દેખાડી સતાષ ન પકડાયેા હાય, પણ એની સાથે એ સુખાથી લાખગણા ચઢીયાતા એવા આત્મિક સુખાની વાતે વિશેષ પ્રમાણમાં બતાવી હાય, વળી જેમાં કાપાકાપી કે મારામારી અથવા ભાંગફોડ અનિંદા કુથલીના વર્ણનની છાંટ પણ ન હોય એ પ્રકારના ધર્મ જ આપણે બધી ગયા છે લક્ષણ જેનુ એવા ફળને દેનારા થઈ શકે. એટલું હૃદયમાં કાતરી રાખત કે. આવા સુંદર પ્રકારના ધર્માંના કથક અવશ્યમેવ અઢાર દૂષણાથી સથા રહિત જ હૅાય. જે વૃક્ષના મૂળમાં અગ્નિ પ્રદીપ્ત હેાય તે ઝાડ કદાપિ નવાવિત થયું સાંભળ્યુ છે ખરૂં અર્થાત્ જ્યાં એ અઢાર દેાષાઓછાવત્તા પ્રમાણમાં પ્રવતાં હાય ત્યાં અહિંસા કે સત્યની પૂર્ણ સ્વરૂપવાળી વાતાને સ ંભવ પણ ન હાઈ શકે. કદાચ રેખારૂપે દૃષ્ટિગાચર થાય તે પણ પાછળ અજ્ઞાન તિમિરના પડળા જરૂર હેાવાના. ધર્માંની શ્રેષ્ટતાને મુખ્ય પાયા એના કથકની પ્રતિષ્ઠા ઉપર અવલ એ છે. पुरुष विश्वासे वचन विश्वासः એ પદ યથાર્થો છે. જેના રાગ દ્વેષાદિ દોષ ગયા હાય તેજ નિઃપક્ષપાતપણે વસ્તુનું શુદ્ધ સ્વરૂપ પ્રતિપાદન કરી શકે. કથની કરતાં આચરણુ સચેટ છાપદાયી હેાય છે. કહેવું સાહેલું છે પણ આચરણમાં મુકવું જ દાહેલું છે એ અનુભવનું વચન છે. નીતિકારે કહ્યું છે કે-‘ જેના મન, વચન, અને કાયામાં—એટલે કે જેવા મનમાં વિચાર, તેવા જ પ્રકારના વચનમાં ઉચ્ચાર અને તેને અનુરૂપ કાયાનું વર્તન એક્તા છે, તે મહાત્માઓને મારા વઘ્ન છે. ' આ ઉપરથી સારાંશ એ તારવી શકાય છે કે જ્યાં દાક્ષિણ્યતા–રાગ કિવા મેહ કે કામ તૃષ્ણાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૨] વીર–પ્રવચન જરાપણ છાંટ હેાય છે ત્યાં શુ વચન કે સંપૂર્ણ વસ્તુ-તત્વની આશા મૃગજળવત્ નિરક છે. કદાચ એવાં વચને પ્રથમ દઈને પ્રતિભાસ થાય પણ ખરે, છતાં કિંપાર્ક વૃક્ષના ફળ માફક એવી મનેાહરતા ઉપર ચોંટી જ હેાય છે. કેટલીકવાર તે ભ્રમમૂલકને ઉન્માગે લઈ જનારી નિવડે છે તેથી ધર્મ પસંદગી વેળા સાવચેત રહેવાનું છે. અગાઉ આપણે જોઈ ગયા તેમ મૂર્તિ અને ગ્રંથા ઉપરથી કયા ધર્માંમાં ઉક્ત દેાષા સભવે છે અને ક્યામાં નથી સંભવતઃ એની ખાત્રી કરી લેવાની છે. આને અથ એમ કરવાના નથી કે અન્ય ધર્મની નિંદા કરી પેાાના ધર્મોના યશોગાન ગાવા. અત્રે તે ન્યાયમુદ્ધિએ વિચારવાનું છે કે સવૃક્ષ ગણમાં જેમ બધા વૃક્ષો આંબાના નથી હાંતા, પણ કાઈ લીમડા તા કેાઈ પીપળા વીના પણ હાય છે તેમ દુનિયાપરના સ` ધર્મો આત્મ-કલ્યાણ કરનારા નથી હાતા, તેમાં પણ ઓછીવત્તી તરતમતા રહેલી છે. ઉભયવ્રુક્ષના ફળ ખાઈ જોવાથી જેમ આંબા લીમડાની પરીક્ષા કરી શકાય છે તેમ અત્રે પણ યુક્તિપૂર્વક વિચારણા કરવાથી કર્યો. ધર્માં આદરણીય છે એ સમજાઈ જાય છે. *,* જે દેવમૂર્તિની સાથમાં સ્ત્રીજાતિ યાને લક્ષ્મીની મૂર્તિ હોય તેથી શું એવા સ્પષ્ટ ખ્યાલ નથી આવી શકતા કે તેની વિષય લાલસા હજી સર્વાશે પૂર્ણ નથી થઈ શકી ? તે વિના દેવ ગણાતી વ્યક્તિને સાથમાં શ્રૃંગારભાવ સૂચક લલનાની અગત્ય પણ શી ? હાથમાં કમડળ દેખાય તે પછી એમ ધારવું જ પડે કે દેહની પવિત્રતા અથે તે રાખવામાં આવેલુ છે. જપમાળાથી કાર્યનું ધ્યાન ધરવાનું હતુ તેને બાકી છે અને તલવાર કિવા ગદા વા ધનુષ્યના દેખાવ ચોકખુ સમજાવે છે કે એ રાખવાનું પ્રયાન કયાં તે શત્રુને હણવાનું છે કિવા તેને ભય હેાવાથી હાથમાં શસ્ત્ર ધારવું પડે છે. રૂદ્ર પ્રકૃતિપરથી જ ફલિતાર્થ થાય છે કે કષાયને નાયક ક્રોધ અહીં ઘર કરી ખેડા છે. વાઘપર સ્વારી કરનાર વિકરાળ હેરાવાળા દેવીના હાથમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ વીર પ્રવચન | ૧૩ થાય કે એ મસ્તકાની માળા જોઈ કયું હૃદય ડ્યુલ કરવા તત્પર અમારી અબા છે? અરે હિત્ વત્સલ માતા છે? સ્નેહ વત્સલ માતૃહૃદય આવા વિકૃત રૂપમાં હાઈ પશુ શકે? વળી જગતની માતાને આદ્યશક્તિને અગર મહામાયાને ઘેટા બકરાના તે ભાગ શાના હાય ! એવી જાતના ચિત્રા, દેખાવા કિવા એ પ્રકારની મૂર્તિ શ્વેતાં જ કમકમાટ ઉભરાઇ આવે ત્યાં દેવપણાની કે પ્રભુપણાની ભાવના જન્મે જ કયાંથી ! જો આવા દારૂણ સ્વભાવવાળા અથવા તે આવી બાળેાચિત કામલીલા કરનારા દેવ કે ભગવાન હોય તેા પછી સૌ કાને તે સ્વરૂપ લભ્ય થતાં ઝાઝીવાર નજ લાગે. સંસારમાં કયાં એવા ગ્રકારની લીલાઓની ખાટ છે! તે દેવત્વના આટલા વર્ણન શા? એની સાધનામાં તપ જપનું શું પ્રસ્થાજન ! ખરેખર એ બધા ચિન્હો અપૂર્ણતા જ સુચવે છે. અઢાર શમાંના થાડા ધણાની અસ્તિ દેખાડી આપે છે. અજ્ઞાનતા કે દ્રષ્ટિરાઝ્યા એ વાત ન સમજાય તેથી સત્ય વાત મિથ્યા થવાની નથી. જસસ ક્રાઈસ્ટની મૂર્તિ તે જવલ્લેજ નયનપથમાં આવે છે. ઘણે ભાગે ક્રોસનું ચિન્હ જણાય છે. ભલે તેમાં કરૂણાને આરે પ કરીએ છતાં કુંવારી મેરીના પેટે જન્મ એ વાત આ બુદ્ધિવાદના યુગમાં કેવી રીતે ટકી શકે! ઈસ્લામની સંસ્કૃતિ ઉપરથી જ. એ ધર્મ'માં કેવા પ્રકારની ઘટનાઓ ઉપર એને પાયે રચાયા છે તેને ખ્યાલ આવે છે. દયાના પીરસ્તા તરિક પ્રસિદ્ધ થયેલા મહાત્મા શ્રી ગૌતમ બુદ્ધ, એમની શાંત મુદ્રા ઉપરથી જ અહિંસા. સત્ય આદિ ધ લક્ષણાને માન આપનાર હતા એમ નયન પથમાં આવે છે છતાં સંપૂર્ણતા ત્યાં પણ નહાતી એમ ઉપસ્થિત થતાં વિરાધી વાકયેાથી પૂરવાર થાય છે. એમના અનુયાયીના જીવને એમનાં મૂળ સિદ્ધાંતથી કેટલા વેગળા ગયા છે તે ઉંડા ઉતરત સમજાય તેમ છે. એમાં તવાની નબળાઈ માનવી કે અના અનર્થ થયાના આશપ લાદવા એ એક જૂદા જ પ્રશ્ન છે. સહજ આ સાથે એટલુ કહેવું આવશ્યક છે કે ઉક્ત દરેક ભાગમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪] વીર-પ્રવચન શિડું વધતું ગ્રહણ કરવા જેવું જરૂર છે. તેથી જ આનંદઘનજી જેવા આધ્યાત્મિક તત્ત્વવેત્તા “ષટ્ર દર્શન છમ અંગ ભણજે, ન્યાય પગ જે સાધેરે.” એમ કહેવા લલચાયા છે. ઉક્ત ધર્મો અકેક નય પ્રમાણે સાચા કરી શકે છે, પણ સત્ય કેવળ એક નયામાં નથી રમતું એ વાતને લેખંડના ટાંકણે કાતરી રાખવાની છે, સાત નય કિંવા વ્યવહાર નિશ્ચયરૂપ બે નયથી કસોટી કર્યા બાદ જે વચન સે ટચના સેના બરાબર તવાઈ મૂળરૂપમાં બહાર આવે છે તે જ ખરાં છે. ચાદ્દવાદની ખૂબ જ ત્યાં રહેલી છે એટલે જ અત્રે કહેવું પડે છે કે, ઉક્ત માર્ગોમાં પૂર્ણ પણે મેં રહેલું નથી. આત્મધર્મ વિષે ત્યાં જુજ કહેવાયું છે. એની પૂર્ણતાના ઈચ્છકે શ્રી અરિહંતના વચને પર લક્ષ આપે જ છુટકે છે. આમ છતાં એ પથેની કે તેના પ્રણેતાઓની લેશે માત્ર નિંદા કરવાની સખત મનાઈ કરેલી છે. આવી ઉદારતા એજ સત્યધર્મની કેટલીક વિલક્ષણતાઓમાંની એક છે. સત્ય એવી વસ્તુ છે કે તેને વિજય નિઃશંક રીતે સર્જાયેલ જ છે. તેને સામાની વચનાનું જેમ પ્રજન નથી તેમ પોતાપરની ટીકાથી ગભરાવાપણું પણું નથી. સર્વજ્ઞ પ્રભુને ધર્મ યાને જૈન ધર્મ એ એકજ એવો માર્ગ છે કે જ્યાં દેવની મૂર્તિ પ્રત્યે નજર નાંખતાં ક્વળ શાંત દશા કે વીતરાગ દશાના સાક્ષાત્કાર સિવાય બીજું કંઈ દેખાવાનું જ નહી, અને દેવના ચરિત્રમાં ઉંડા ઉતરતાં નિશ બહારના શત્રુઓને મિત્ર માની માત્ર આત્માના ખરા શત્રુઓ જે છે તેમના સામું જ યુદ્ધ ખેડાયલું નજરે પડશે. ન તે બાળચેષ્ટા દેખાશે કે ન તે અભિમાન કે ગર્વના પ્રસંગે જોવા મળશે. નમ્રતા--સરળતા-સહનશીલતા-દતા અને આત્મકલ્યાણ અભિમુખતા આદિ ગુણે સબધે જ વાત હશે; શ્રી અરિહંતની મૂર્તિ તરફ એકાદ નજર ફેંકા, એટલે જ એમાં રહેલી રાગદ્વેષાદિ દોષ વગરની શાંતદશા, તેજસ્વી સૌમ્યતા, અલૌકિક સમભાવ, પ્રસન્ન વદન, ગંભીર મુદ્રા, જ્ઞાનપૂર્ણતારૂપઉત્કૃષ્ટ ગુણે ઉડીને આંખે વળગશે. પદ્માસન આકૃતિમાં વિરાજતી એ મૂર્તિમાં રાગ કે દ્વેષનું એક બિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ = = વીર–પ્રવચન [ ૧૫ પણ તમને નહીં જડે રાગાદિ અઢાર દૂષણ રૂપ કર્મશત્રુઓને પરાસ્ત કરવા માટે સંસારના સુખને ઠેકરે મારી, રાજ્ય મહાલયના વૈભવને ત્યાગ કરી. લાવણ્યવતી લલનાઓના સ્નેહને છોડી દઈ એ મહાનુભાવોએ વૈરાગ્ય પૂર્વક પ્રવજ્યા સ્વીકારી, અરણ્યવાસ આદરી, મૌનદશાનું અવલંબન ગ્રહી, દેવદેવી દાનવરાક્ષસ અને મનુષ્યતિચાદિના કરેલા મરણાંત ઉપસર્ગોને પણ સમતા રાખી સહન કર્યા, તે પણ બળ હોવા છતાં ને હાથમાં હથિયાર પકડ્યા વગર માત્ર ઉઘાડી છાતીએ. વળી જ્યાં એવા ઉપસર્ગો સારા પ્રમાણમાં થઈ આવે તેવા અનાર્ય દેશમાં એકાકી વિચરી, ઇંદ્રાદિક દેવોની માગણી છતાં તેમની જરાપણ સહાય ન સ્વીકારતાં કેવળ પિતાના આત્મબળે એ સર્વ સહન કરી, અપૂર્વ એ કેવળજ્ઞાખન–સમસ્ત વિશ્વના સકળ સ્વરૂપને હસ્તામલકવત. દેખાડનાર અપમ આરસાને-પ્રાપ્ત કર્યું. આ તે પ્રતિકુળ સંગોની વાત કરી, પણ અનુકુળ સંયોગે કંઈ ઓછા નથી સહ્યા. દેવાંગના-મ એએ પિતાના અંગે ઘસીને “કામ” જગાવી ચલાયમાન કરવા સારૂં કઈ કંઈ યો કર્યા છે છતાં, આ દઢ મનોબળી આગળ એ સર્વ છારપર લીંપણ સમાં વૃથા ગયા છે. ત્યારે જ કૈવલ્ય જેવા સ્થાયી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એ દ્વારા પ્રભુશ્રીએ કલેકના ભાવો જોઈ સ્વ ઉપદેશ શૈલી નક્કી કરી છે. પછી જ કેવળ ભાવદયાથી ખેંચાઈ મૌન તોડી જનતામાં પોતે જે અનુભવેલ છે, એવા જ્ઞાન વારિધિમાંથી અમૃતતુલ્ય વાણમાં ઉપદેશના વહેણ શરૂ કર્યા છે. મોહમાં ફસાઈ જઈ બાળચેષ્ટા કરનારા કિંવા તપ કે કષ્ટથી ભય પામનારા એમની સરખાઈમાં જરાવાર ભાગ્યે જ ઉભા રહી શકે તેમ છે. એક તરફ ચરણમાં રૂપના અંબાર સમી લલનાઓ પડવા છતાં જે બ્રહ્મચર્યવ્રતમાંથી રજમાત્ર ખસતા નથી. બીજી તરફ અંગનાઓ પર મેહ પામી, પોતાના કાર્યોને વિસરી જઈ એના પગે પડવા જનાર આત્માઓ વચ્ચે જરા સરખામણી કરે તે કેટલું અંતર લાગે છે? કયાં આ અને ક્યાં તેઓ બિચારા ? રાજર્ષિ ભર્તુહરિએ ખરૂં જ કહ્યું છે કે કંદર્પદદિલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૬] વીર-પ્રવચન વિરલા મનુષ્યાઃ' આવી ઉચ્ચકોટિના પુરૂષોનું જ્ઞાન એ સત્ય અને કોઈપણ જાતના પૂર્વાપર વિરેાધ વગરનું હોઈ શકે છે. આપ્ત વાક્ય પણ તેમના જ મનાય. કેરડાના વૃક્ષ પાસે જઈ કલ્પવૃક્ષના ફળની માગણી કરવાથી ઓછું તે પ્રાપ્ત થવાનું હતું! સાગરને પાર પામવાના છેકે લાકડાના નાવને આશ્રય લેવો ઘટે. પથરનું નાવ આશ્રય તે આપે નહીં પણ પોતે દુબે અને આશ્રય લેનારને પણ ડુબાડે. વધુ વિસ્તારનું કંઈ પ્રયજન રહેતું નથી. જેનાગમમાં આ સંબંધી ઘણું પુસ્તકે સંસ્કૃત-પ્રાકૃતમાં વિદ્વાન પુરૂષના રચેલા મૌજુદ છે. ગુજરાતી ભાષામાં પણ એ સંબંધી લખાણ છે. એ બધાને પાર પામવાનું વિદ્વાનને સોંપી આપણે બ્રાહ્મણત્વ ત્યાગી જૈનત્વ સ્વીકારનાર પ્રખર વિદ્વાન શ્રીમદ્ હરિભદ્રસુરિના વચન અનુસારેગ, દ્વેષ અને મેહાદિ દૂષણથી રહિત અને જ્ઞાન, દર્શન ચારિત્રાદિ અનુપમ ગુણોથી સહિત, જે કોઈપણ દેવ તરીકે પૂજાને પાત્ર હોય તે તે જન ભગવાન જ છે માટે તેજ શુદ્ધ દેવ છે. તેમણે સ્થાપન કરેલ ધર્મ તેજ શુદ્ધ ધર્મ છે અને કેવળ મોક્ષની જ અભિલાષાથી તેનું પાલન કરનાર, પંચ મહાવ્રતને ધરવાવાળા સંસારત્યાગી સાધુ મહાત્માઓ તેજ શુદ્ધ ગુરૂ છે” એ વાત પર અચળ શ્રદ્ધા ધરીએ. આ પ્રશંસનીય શ્રદ્ધા એનું બીજું નામ સમ્યક્ત્વ. આ “સમ્યકત્વનામ અપૂર્વ નાવ વગર આપણાથી જૈનધર્મના અગાધ જ્ઞાનરૂપી સાગરમાં પ્રવેશ કરવાનું બની શકે નહીં, એટલે પ્રથમથી જ આપણા હૃદયમાં એનું સચેટ રીતે સ્થાપન કરી લઈએ જેથી પછી આગળ પ્રયાણ કરવું શ્રેયકારી થઈ પડે. એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ તે અનુભવી જ જાણી શકે; આપણે પુરૂષ વિશ્વાસે વચન વિશ્વાસ” રૂ૫ સૂત્ર જોઈ ગયા. એને અર્થ એવો નથી કરી લેવાનો કે કોઈપણ બાબત વિષે જાતે વિચારવું પણ નહિં અગર જરા મગજને તન્દી પણ ન આપવી. તે પછી પ્રાપ્ત થયેલ બુદ્ધિને અર્થ શું? ખુદ ભગવાનના વચને છે કે તમારી શક્તિ પહોંચે ત્યાં લગી દરેકે દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૭ વચનની ખાત્રી કરવા યત્ન કરેા. ટંકશાળી વચનેને જરાપણ ભય નથી. ભય અસત્યને છે. સત્ય તા સર્વાંદા યવતુ જ વર્તે છે. આમ છતાં કેટલીક વાતા જૈનધર્મીમાં પણ એવી છે કે જે પ્રત્યક્ષ પ્રમાણથી સાબીત નથી કરી શકાતી, વળી ખીજી કેટલીક અતિશય ઝીણી હાવાથી સ્થુળદ્રષ્ટિ જીવોને સમજવી દુષ્કર છે એટલે આવી બાબતો પરત્વે અત્યારે આપણે એ આસ પુરૂષના કથનમાં વિશ્વાસ રાખીને જ આગળ વધવાનું રહ્યું. દુન્યવી નિયમ છે કે જેની પદર વાત સાચી હાય તેની સોળમી પણ સાચી હોય જ; છતાં આપણાથી ન સમજાય તે એમાં આપણી જ કંઈ કસુર થતી હોવી જોઈએ એ નિશ્ચિત છે. પ્રથમ દર્શને દરેક વસ્તુનું યથાર્થ સ્વરૂપ ન જ સમજાય. વળી કેટલીક આંખોને સમજવા સારૂ સારા પ્રમાણમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પરામ પણ જોઇએ. જે અભ્યાસ વગર તે કર્માક્ષય વિના ન સંભવી શકે; તેથી પણ શ્રદ્ધાની આવશ્યક્તા પુરવાર થાય છે. જૈનધર્મની કેટલીક માન્યતાઓ— (૧) જૈનધમ પ્રમાણે આ જગતની રચના ઈશ્વરે નથી કરી પણ તે અનાદિકાળથી છે; છતાં કાળપ્રભાવે તેમાં વૃદ્ધિ-ક્ષય થતાં રહે છે. (૨) કેટલાક શેાધકના મત અનુસાર અત્યારની દુનિયા આસ્ટ્લિયા સાથે છ ખંડ જેટલી જ છે, જે જૈનધર્મ પ્રમાણે ખરૂં નથી. આ છ ખંડ ધરતી એ જંબુદ્રીપનામા વિશાળ એટને ભારત રિકે ઓળખાતે, અને તે પણુ અપૂર્ણ ભાગ માત્ર છે. એ ભરત જેવા તે કેટલાયે બીજા ક્ષેત્રા ‘ જંબુમાં છે અને ઉપરાંત જંબુદ્રીપ જેવા સંખ્યાબંધ દ્વીપ અને એને ફરતાં મેટા સમુદ્રો છે. વળી એ સવ થાળીના આકારે ગાળ છે. વળી કેટલાક પૃથ્વિને સૂર્યની આસપાસ ફરતી માને છે તે વાત પણ અત્રે મંજુર નથી. ધરતી જેવા પદાર્યને ગતિ કરતા માનવાનું કંઈ કારણ નથી. એમાં કલ્પનાજાળપર અવલંબી ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] વીર–પ્રવચન મંતવ્ય આંધતાં પહેલાં જ્ઞાનીના વચના જ વધુ ધ્યેય છે. એટલે સૂ ચંદ્રના વિમાને ઉક્ત જંબુદ્રીપના મધ્યભાગમાં આવેલા મેનામા ચા અને વિશાળ પર્વતની પ્રદક્ષિણા કરતાં ગતિ કર્યાં જાય છે, તેથી અમુક ભાગમાં દિવસ અને અમુક ભાગમાં રાત્રિ થવારુપ ક્રમ જળવાય છે. (૩) જગતના જીવાને પ્રાપ્ત થતાં સુખ દુ:ખામાં ધણા ઈશ્વરના હાથ જુએ છે. “ ભાઈ ! એ તે પ્રભુની મરજી ” એમ મન મનાવે છે પણ એવું કઈ જ. નથી. એ સર્વાંનું નિમિત્ત કારણું જીવે કરેલા પેાતાના પૂર્વભવાનાં તેમજ ચાલુ જગતનું કર્માંજ છે. એટલે કર્મીસત્તાથીજ આ સચરાચર ભાવના ચક્ર વહ્યા કરે છે. (૪) કેટલીક માન્યતા જ્યારે એવી હોય છે કે કાઈપણુ જીવ વધારેમાં વધારે ધકરણી કરી, ભગવાનના ભક્તપણાને પામી શકે છે, પણ તેથી આગળ તે જઈ શકતા નથી, જ્યારે જૈનધમ તા સ્પષ્ટ ક૨ે છે કે દરેક જીવ જો કર્માક્ષય કરવામાં ઉત્કૃષ્ટ વીકારવે તે, તે પેાતાના મૂળ ગુણ્ણાને નિર્મળ કરી જાતે પરમાત્મા બની શકે છે. (૫) જગત રચના-તેમાં વારંવાર થતા ફેરફારા દરેક કાર્યોની નિષ્પત્તિ અને ભિન્ન ભિન્ન સ્વભાવ આદિમાં કાઈ ઈશ્વરને કર્તા હર્તા હરાવે છે, કાઈ બ્રહ્મા વિષ્ણુ ને શિવની ત્રિપુટીને આગળ ધરે છે, કાઈ પ્રકૃતિના માથે એ ખાજો ઠલવે છે, જ્યારે કેટલાક એ સર્વ મિથ્યા છે યાને માયાજાળ છે એમ માની, પરભવ જેવા મહત્વના પ્રશ્નપર આંખ બંધ કરી આ ભવ મીઠાની લ્હેરમાં મશગુલ અને છે. જૈન ધર્મ આ વાત ખુલ્લી રીતે ઈનકાર કરતાં ‘ પરભવ છે' એ માન્યતાપર ભાર મૂકી કર્યું-પુરૂષાર્થી-કાળ-સ્વભાવ અને નિયતિરૂપ પાંચ સમવાય–કારણથી વિશ્વના દરેક બનાવે ફેરફાર કિવા કાર્યો થઈ રહ્યા છે એ વાત પુરવાર કરી બતાવે છે. આ સિવાય પણ બીજી નાની મેાટી બાબતેા છે જે વિષે આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ વિર–પ્રવચન [૧૯. વાત કરીશું પ્રથમ આપણે જેનધર્મ વિષે ઉપલક દૃષ્ટિએ વિચાર કરી જઇએ કે તે શું વસ્તુ છે? તેમાં કયા કયા નવિન વિષય છે કે જે વિષે અન્ય મતમાં ભાગ્યેજ એકાદ હરફ પણ ઉચ્ચારાયો હોય. વળી વર્તમાન સમયે જૈનદર્શન વિષે વિદ્વાનને શે મત છે અને તેમાં કેટલે સત્યાંશ રહેલું છે જૈન ધર્મ અર્વાચીન નથી પણ પ્રાચીન છે– થોડા વર્ષ પહેલાં એ માન્યતા ચાલતી હતી કે જેનધર્મ એ બૌદ્ધધર્મ કે બ્રાહ્મણ ધર્મની એક શાખા છે અને તેના પ્રચારક શ્રી મહાવીર છે અને તેના તો નાસ્તિકતાને પેદા કરનારા છે. પણ અભ્યાર્સે અને શોધખોળે આ વાતને જુઠી પાડી છે અને સાબીત, કરી આપ્યું છે કે માત્ર બુદ્ધ કે બ્રાહ્મણુધર્મના પુસ્તકોના વાંચનું ઉપરથી અને જેનધર્મ સંબંધી કઈ પણ જ્ઞાન નહિ ધરાવનાર વિદ્વાનની આ ઉપજાવી કાઢેલી કલ્પના જ હતી, વળી એ કલ્પના. પર એ૫ ચઢાવનાર કેટલાક વિદ્વાન શ્રી મહાવીર તેમજ બુદ્ધના કેટલાક તત્તમાં મળતાપણું જોઈ એમ કરવા લલચાયા હતા. પણ આજે એ બધું અદ્રશ્ય થઈ ગયું છે. પશ્ચિમાત્ય વિદ્વાને પણ માનવા લાગ્યા છે કે જૈનધર્મ એ એક જુદોજ ધર્મ છે જે બૌદ્ધ કે બ્રાહ્મણ ધર્મની હરિફાઈમાં અડગ ઉભો રહી શકે તેમ છે અને પ્રાચીન છે તેને પિતાને નિરાળો સંદેશ જગતને પહોંચાડવાનો પણ છે; એટલું જ નહિં પણ આત્મા અને વિશ્વ વિષેના તેના મંતવ્યો જેમાં વિચિત્ર લાગે તેવા છતાં યુક્તિયુક્ત છે. સમજમાં આવી શકે છે. તર્કશાસ્ત્રની દૃષ્ટિયે જોતાં એની ચાદ્દવાદની થીયરી કઈ જૂદીજ રીતે તરી આવે છે. વિશ્વરચના પરત્વેના પ્રકરણમાં તે દલીલપૂર્વક આગળ વધે જાય છે અને આચારમાં એના નિયમો નીતિશાસ્ત્રની ઝીણામાં ઝીણી પરીક્ષાને પણ વટાવી જાય તેવા છે. આ રીતે દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૦] વર-પ્રવચન દ્રષ્ટિબિંદુથી જોતાં જૈનધર્મ એક નિરાળે પણ જાણવા જેવો ધર્મ છે અને માનવ જાત–અરે ! આખીયે છવરાશિની ઉત્ક્રાન્તિ કિવા સ્વ કલ્યાણમાં એણે સારો ફાળો આપે છે. જેનધર્મ એ બૌધધર્મની શાખા નથી એ વાત હવે દીવા જેવી સ્પષ્ટ છે. વળી બૌદ્ધધર્મના, ગ્રંથ “મહાવગ્ર” અને “મહા પરિનિર્વાણ સૂત” જેવામાં જ્ઞાતપુત્ર સંબંધી, તેમની માન્યતા સંબંધી, અને ગૌતમ બુદ્ધના સમેવડીયા તરીકેના. જે ઉલેખો નજરે પડે છે એ ઉપરથી, સહજ સમજી શકાય તેમ છે કે ઉભય સમકાલીન છતાં ભિન્ન માગ હતાં. જ્ઞાતપુત્ર એ ક્ષત્રિયને એક ભાગ તાતક વા નાતક તરિકે ઓળખાતા હતા - તેમાં શ્રી વીર જન્મેલા હોવાથી પડેલું નામ છે. જ્ઞાતપુત્ર એટલે જ . શ્રી મહાવીર. શ્રી કલ્પસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રમાં ઘણું વેળા શ્રી વીરને સ્થાને એ શબ્દનો પ્રયોગ કરાયેલ નયનપથમાં આવે છે. દર્શનસારના કર્તા શ્રી દેવનંદી આચાર્ય તે કહે છે કે શ્રી બુદ્ધ, પિહિતાશ્રવ નામના સાધુના શિષ્ય હતા કે જે પિહિતાશ્રવ સાધુ પ્રભુશ્રી પાર્શ્વનાથની છઠ્ઠી પાટે પરંપરામાં થયા હતા. ટુંકમાં કહેવાનું એટલુંજ છે કે આ અને આવા બીજા ઉલ્લેખો પરથી સાબીત થાય છે કે બૌદ્ધધર્મ કરતાં જૈન ધર્મ જુવે છે પણ તેની શાખા તે નથી જ. જેનધર્મ બૌદ્ધધર્મથી પણ પ્રાચીન છે કે જે વાત બુદ્ધના સમયમાં તેમની સહ મેળાપ થયેલા કેટલાક જૈન સાધુ કિવા નિઝથેના વૃતાન્ત ઉપરથી ફલિત થાય છે. આ ઉપરાંત મહાભારત પણ એ વાતની સાક્ષી પુરે છે. તેમાં કેટલેક ઠેકાણે જેનધર્મ સંબંધી ઉલેખો દ્રષ્ટિગોચર થાય છે જ્યારે બૌદ્ધધર્મ સંબધી જવલ્લેજ તેમ બન્યું હોય છે. આદિ પર્વમાં ઉત્તકે મુસાફરીમાંથી પાછા ફરતા એક ક્ષપણકને જેયાને ઉલ્લેખ છે. પણ, એટલે જેનસાધુ. શાંતિપર્વમાં સમભંગી ન્યાય વિષે કહેવામાં આવ્યું છે કે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૨૧ .. > 'સમલંગી ' સ્યાદ્વાદ યાને જૈનધર્મનું એક મુખ્ય અંગ છે. રામાયણમાં પણ ‘ શ્રમણ ' શબ્દ વપરાયેલા છે દિગંબર સાધુ કર્યાં છે. 7 જેને અ ટીકાકારે હિંદુસ્થાનમાં બૌદ્ધધર્માંથી કેટલાયે વખતે પૂર્વે જૈનધર્માં પ્રચલિત હતા એ પુરવાર કરવાને ઉપરના ટાંચણા ખસ છે. એની વિશેષ પૂર્તિ અર્થે કેટલાક ઐતિહાસિક પુરાવા પણ મૂકી શકાય તેમ છે. મથુરામાંથી મળી આવેલા કાતરકામના કેટલાક નમૂના સુચવે છે કે શ્રી મહાવીરની પૂર્વે ત્રેવીશ બીજા તીર્થંકરા થયા હતા કે જેમાંના પ્રથમ શ્રી રૂષભદેવ હતા, આ શિલાલેખા -શ્રી મહાવીર પછી સે વર્ષે કાતરાયેલા છે. હવે જો શ્રી મહાવીરજ જૈનધર્મના પ્રથમ સ્થાપક હેાત. તે મથુરાના જૈનાએ શ્રી રૂષભદેવને બદલે શ્રી મહાવીરના નામના જ લેખા કાતરાવ્યા હાત. આથી સમજાય છે, કે હિંદમાં શ્રી મહાવીર થયા પૂર્વે કેટલાયે સમયથી કે જેની ગણના ન થઈ શકે તેવા કાળથી—જૈન ધર્માં પ્રવર્તાતા હતા કે જેની શરૂઆત શ્રી રૂષભથી થઈ હતી. વળી શ્રી પાર્શ્વનાથ પણ ઐતિહાસિક પુરૂષ તરિકે ગણાઇ ચુકેલા છે. તે બ્રહ્મદત્તના વખતમાં થયા છે કે જે ખ઼હ્મદત્ત વિષે યુદ્ધ જાતકામાં ઘણીવાર ઉલ્લેખ થયા છે. અત્યારના શેાધકાએ શ્રી પાર્શ્વનાથ માટે ક્રાઈસ્ટ પૂર્વે ૮૦૦ વર્ષ ઉપર કાળ નિયત કર્યો છે. આ બધું જૈન ધર્મનું પ્રાચીન અને બૌદ્ધ ધર્માંથી તેનું ભિન્નત્વ દર્શાવી આપે છે. હિંદુશાઓમાં અને પુરાણામાં પણ જૈનધર્મ વિષે લખેલું મળી આવે છે. ભાગવત પુરાણ અનુસારે જૈનધર્મના મૂળ સ્થાપક શ્રી રૂષભદેવ છે કે જે કેટલાયે ક્રોડવશે ઉપર મનુના સમયમાં થયા છે. વેદમાં પણ તીર્થંકરો સબધે કહેવાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૨] વીર-પ્રવચન रक्षातिर (१) नैन्द्रं तद्वर्धमानं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पुरुषा विश्वदेवाः स्वस्ति नास्ताॉरिष्टनेमिःस्वस्तिनः " (યgવૈવિશ્વવી.) (२) दधातु दीर्घायुरत्वायबलाय वर्चसे सुप्रजास्त्वाय रक्ष रक्षारिष्ट नेमि स्वाहा ( बृहदारण्यके.) . (३) ऋषभ एव भगवान्ब्रह्मा तेन भगवता ब्रह्मण स्वयमेवाचीर्णानि ब्रह्माणि तपसा च प्राप्तः परं पदम् । (ર .) (४) वाजस्य नु प्रसव आबभूवमा व विश्वा भुवनानि सर्वतः । स नेमिराजा परियाति विद्वामिजां पुष्टि वर्धमानो अस्ये स्वाहा ॥ (यजुर्वेदसंहिता.) " (५) कथिाकौपीनोत्तरासगादीनां त्यागिनो यक्षजातरुपधरा - નિરા નિરિ (સંવર્ત શ્રુતિ) (તસ્વનિર્ણય પ્રાસાદ. પ. ૫૦૬) આ સ્પષ્ટ દર્શાવે છે કે ક્રાઈસ્ટ પૂર્વે પાંચ હજાર વર્ષ પહેલાં કે જે વૈદિક કાળની છેલ્લી હદ બંધાય છે તે વેળા પણ જૈનધર્મમાં જે જે પુરૂષની તીર્થકર તરીકે પૂજા થાય છે તે ચોવીશ તીર્થકરેની પૂજા થતી હતી. ટૂંકમાં કહેતા વૈદિક કાળની તારિખ પહેલાં કેટલાયે કાળપૂર્વે જૈનધર્મ હત; અને તે હિંદુધર્મની સાથે બૌદ્ધધર્મની સ્થાપના અગાઉ પણ પ્રવર્તતે હતે. જૈનધર્મની પ્રાચીનતા સંબંધે આથી વધુ શું જોઈએ! જૈન ધર્મ નાસ્તિક નથી પણ આસ્તિક છે. કેટલાક અજ્ઞાનતાથી જૈનધર્મને નાસ્તિકમતની કોટિમાં મૂકી દે છે, પણ જરા વિચાર કરવામાં આવે તે આમ કરવામાં તેઓ કેવી ભયંકર ભૂલ કરે છે તેને સહ જ ભાસ થાય તેમ છે. હિંદુધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ર૩ માફક જેને પણ ઘણી જાતના દેવતાઓને માને છે. તેમાં પણ ઈદ્રિાદિ દેવોના નામે છે. અલબત્ત એટલું કહેવું પડશે કે હિંદુધર્મની માફક જૈનધર્મ ઈશ્વરને જગતના કત્તા તરિકે સ્વીકારતા નથી. એની થીયરી (સિદ્ધાંત) પ્રમાણે સૃષ્ટિમંડાણ અને તેના રક્ષણ સંબંધીને સર્વ વ્યવહાર કર્મના શીરે છે. જૈન સિદ્ધાન્ત પ્રમાણે તે આત્માઓ પરમેશ્વર કહેવાય છે કે જેઓએ સંપૂર્ણ પ્રકારે કર્મોનો ક્ષય કરી પૂર્ણ પણે અક્ષય જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય છે. આ સિવાયના ઇંદ્રાદિ દેવો કિવા અન્ય કેઈ આત્માઓને પરમેશ્વર તરીકે ઓળખવામાં આવતા નથી. ઉપરોક્ત પ્રકારના પૂર્ણ આત્માઓને પરમેશ્વર કિવા શીવ, શંકર, પુરૂષોત્તમ, બુદ્ધ કે અહંન્તના નામથી સ્તવવામાં આવે છે. એ કરતાં ઉતરતા પ્રકારના દેવ જેવા કે ઈ-ચંદ્રાદિ એ સર્વ જે કે ઉંચા પ્રકારના શક્તિશાળી આત્માઓ છે; છતાં તેઓને પણ પિતાનું પુન્યરૂપ ભાતુ વાપરવાથી ખલાસ થયે પુનઃ જન્મ ધારણ કરી જપ અને તપ દ્વારા પૂર્ણતા સાધવાની બાકી હોય છે. ટૂંકમાં કહીયે તે તેઓને દરજો સુખ શક્તિમાં ને રિદ્ધિસિદ્ધિમાં ચઢીયાત હોવા છતાં–પૂર્ણતાસંપૂર્ણ જ્ઞાન દશાથી તેઓ પણ ઘણું વેગળા છે. પરમાત્મ પદ પ્રાપ્ત કરવા સારૂં તેઓને પણ માનવનિમાં જન્મ લેવો પડે છે. આ સ્પષ્ટ બાબતથી સમજાય તેમ છે કે જેનદર્શનની નાસ્તિક મત તરીકે વ્યાખ્યા કરનારા ધુમાડાના બાચકા ભરે છે ! બલકે અંધારામાં ગોથાં ખાય છે! નાસ્તિકની વ્યાખ્યાનું પણ તેમને ભાન હેય તેમ લાગતું નથી. મહાન વ્યાકરણકાર “પાણિની” કહે છે-- सस्ति नास्ति टिष्टं मतिः ४४६० अस्ति परलोक इत्येवं मतिर्यस्य स आस्तिकः । नास्तीति मतिमस्य स नास्तिकः અર્થાત જેઓ પરલેક કે પુનર્જન્મ નથી માનતા તેઓ જ નાસ્તિક છે જ્યારે એમ માનનારા જરૂર આસ્તિક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૪] વીર-પ્રવચન બાકી “વેદને ન માનવા માત્રથી જે નાસ્તિક થઈ જવાતું હોય તે કેવળ જૈન દર્શન જ નહિ પણ ખ્રિસ્તીધર્મ–ઈસ્લામધર્મ અને પ્રાર્થના સમાજ કે જે હિંદુધર્મની શાખા છે તે સર્વ એ કક્ષામાં આવી જશે. જગતકર્તા ઈશ્વર માનવો એ જ માત્ર કંઈ આસ્તિકદશાનું લક્ષણ નથી અને હાઈપણ ન શકે. બુદ્ધિથી જે વાત ગળે ન ઉતરી શક્તી હેય અથવા તે જ્યાં યુક્તિઓ દ્વારા વાતનું એકઠું બેસી શકતું નહેાય ત્યાં કેવળ આસ્તિક થવાના નામે હાજી હા કરવી એ કોના - ઘરને ન્યાય! ભગવત ગીતા કે જેના કથક શ્રીકૃષ્ણને માનવામાં આવે છે તે પણ શું વદે છે – । न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । . . : વિચારે આ શ્લોકથી શું શ્રીકૃષ્ણ પણ નાસ્તિકતાની ખીણમાં નથી ગબડી પડતા? પણ ખરી રીતે નાસ્તિતાની વ્યાખ્યા ઉપર બાંધી તેજ છે; તેથી જૈનધર્મને નાસ્તિક કહેનારાના પ્રલાપ પિતાની જનનીને વંધ્યા કહેવા સમાન નિરર્થકજ છે. ' પ્રારંભમાં આટલું કહ્યા પછી આપણે આપણું મૂળ વિષય તરફ વળીએ. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આપણું કાર્ય અન્ય દર્શનની તુલના કરવાનું કે જૈનદર્શનની શ્રેષ્ઠતા સ્થાપવાનું નથી. પણ શ્રદ્ધાપૂર્વક જૈનદર્શન યાને જૈનધર્મ શું ચીજ છે તે સમજાય તેવી રીતે અવલોકન કરતાં જવાનું છે. દરેક વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણ્યા પછી જ એના ગુણદોષ જણાય છે. એમાં રહેલી ચમત્કૃતિ યા વિશિછતાને ખ્યાલ પણ ત્યારે જ આવે છે. દેવસ્વરૂપ- અરિહંત અને સિદ્ધ મહારાજને સમાવેશ દેવ તત્વમાં થાય છે, કેમકે સંપૂર્ણપણે અઢાર દૂષણ પર કાબુ મેળવનાર મહાન વિભૂતિઓ એજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [૨૫ જ્ઞાનાંતરાય, લાભાંતરાય, ભાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યંતરાય, હાસ્ય રતિ, અતિ ભય, જુગુપ્સા, શાક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિંદ્રા, અવિરતીપણું રાગ અને દ્વેષ મળીને અઢાર દૂષણા ગણાય છે. એમાંના એક પણુ દેવત્વના નામને મશીને કૂક લગાડે તેમ છે, તે પછી જ્યાં એકથી અધિકનુ અસ્તિત્વ હૈાય ત્યાં પ્રભુત્વ કેટલી પળ ટકી શકે એ વિચારણીય છે. અત્રે એટલું કહેવું કાફી છે કે એ દેાષાનુ જડમૂળથી નિકંદન કર્યા બાદ અરિહંત પદની પ્રાપ્તિ થઈ શકે છે, ત્યારે જ પ્રાતિહા અને અતિશાયીપણાની અનુપમ લક્ષ્મીને ચેગ સાંપડે છે. અત્રે એક વાત ધ્યાનમાં રાખવાની છે અને તે એકે સપૂર્ણ પણે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેદનીય, આયુ, નામ, ગાત્ર અને અંતરાય રૂપ આઠ કર્મોના ક્ષય કરી નાંખ્યા બાદ સિદ્ધત્વ લખ્યું કરી શકાય છે. જ્યારે અરિહત થવામાં તે એમાંના જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય, મેાહનીય અને અંતરાય રૂપ ચાર ધાતી કર્માને જ ક્ષય કરવા પડે છે. એ આત્મ ગુણને ધાત કરનારા હાવાથી ‘ઘાતી ' કહેવાય છે. આ રીતે દરજ્જામાં સિદ્ધ અરિહંતથી ઉંચા હોવા છતાં ગણત્રીમાં અરિહંત પ્રથમ લેવાય છે તે એટલા માટે જ કે તેએ પૃથ્વી તળપર વિચરી કેવળજ્ઞાન રૂપી દિવ્ય આરિસાની હાયથી ઉપદેશની અમીવર્ષા દ્વારા ભવ્યવાના કલ્યાણમાં સાધનભૂત અને છે; અર્થાત્ ‘ સવી જીવ કરૂં શાસન રસી ’રૂપ ભાવ યા વિસ્તારે છે. તેથી એમના ઉપકાર સિદ્ધ ભગવાન કરતાં વિશેષ છે. સિદ્ધપણામાં જ્યાં દેહ, ઇંદ્રિય કે સંસારમાં વસવાટ સરખા નથી ત્યાં કંઈપણ કરવાપણુ હાય જ શેનુ ? કેવળ આત્મ ગુણુમાં રમણતા અને ચૌદ રાજલોકને અંતે રહેલ સ્ફટિક રત્નની શિલા સમી નિર્મળ ભૂમિમાં કાયમના વાસ એજ સિદ્ધત્વની મહત્તા. સિદ્ધચક્રના યંત્રમાં અરિહંત પદની ઉપર એમનુ સ્થાન છે. એ સર્વોપરિતા સૂચક છે. અરિહંતમાં તીર્થંકરપણાને ભાવ રહેલા છે. તીર્થંકર નામ રૂપ શુભ કર્મ સિવાયના આત્માઓ કે જે ‘ધાતી’કર્મને નાશ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન તે “સામાન્ય કેવળી'ની કટિમાં આવે છે. તેઓ પણ ઉપદેશ દેવાની શક્તિ ધરાવે છે અને દેવકૃત “સુવર્ણ કમળ' પર બેસી તેમ કરે છે. પ્રાતિહાર્ય કે અતિશયપણુની સંપદા તેમને નથી લેતી. આમાં જ તીર્થંકરપણું રૂપ શુભ કર્મના ઉદયથી તરતમતા રહેલી છે; બાકી સિદ્ધ દશામાં ઉભયને સરખું જ સ્થાન છે. જૈન ધર્મ “કાળ' ને ચક્રની ઉપમા આપે છે એટલે કે ચક્ર જેમ સતત ગતિમાન હોઈ શકે છે તેમ કાળ પણ પોતાનું કાર્ય અખલિત રીતે કર્યું જ જાય છે. અસ્તેય રૂપ કાળપક્ષીની ઉભય પાની સરખામણીમાં અત્રે અવસર્પિણ, ઉત્સર્પિણરૂપ કાળચક્રની બે બાજુઓ છે, ચક્રમાં જેમ “આરો' કિવા લાકડાનાં સાંધાઓ જેડયા હોય છે, તેમ અત્રે પણ વખતની ઓછી વસ્તી બાંધણું રૂપ નાના મોટા અથવા સૂક્ષ્મ સ્થૂલ ગણત્રીવાળા “આરો” છે તેની. સંખ્યા છ ની છે. અવસર્પિણી કાળ એટલે જે વેળા સર્વ પદાર્થોમાં ક્રમશઃ ઘટવાપણું પ્રવર્તતું હોય તેવો કાળ જ્યારે ઉત્સર્પિણમાં એથી ઉર્દુ વધવાપણું થતું રહેતું હોય તેવો કાળ. હાલ આટલી સામાન્ય સંમજુતીથી આગળ વધવું શ્રેયસ્કર છે કેમકે એ સંબંધમાં આગળ વધુ વિવેચન આવવાનું જ છે. જૈન ધર્મ મુજબ આપણે વસીએ છીએ તે મનુષ્ય લેક, દ્વીપ પછી સમુદ્ર અને પછી દ્વીપ પાછો સમુદ્ર એવી રીતે ગણનાને ઉલંધી જાય–તેટલા દ્વીપ સમુદ્રોથી વેષ્ટિત (વીંટાયેલે છે). છે. આમાં ઉર્ધ્વ લેક કે અધે લેકની વાત નથી આવતી એ ધ્યાનમાં રાખવું. આપણે અત્રે એ વિસ્તૃત સાંકળને એક બાજુ રાખી શાસ્ત્રકાર જેને ખરે મનુષ્ય. લેક કહે છે અર્થાત જ્યાં માનવીઓને વસવાટ હોય છે જ તેવા જંબુદ્વીપ ધાતકીખંડ અને અર્ધ પુષ્કરવર દિપ રૂપ અઢી દ્વિપનું જ કામ છે, કારણકે આપણે જેને છ ખંડ ધરતી માનીએ છીએ અને યુરેપ, એશિઆ, આફ્રિકા, અમેરિકાને આસ્ટ્રેલીયા આદિ ભાગેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૨૭ ઓળખીએ છીએ તે માત્ર ઉક્ત જંબુદ્વીપને તે એક નાને અને. છેડાનો ભાગ જે “ભરતક્ષેત્ર’ નામે ઓળખાય છે તેના માત્ર અપૂર્ણ ભાગ રૂપે જ છે. જે એક છેડે ભરત તેવો સામે છેડે ઐત્રિત નામને દેશ છે, વચલા ભાગમાં અતિ વિશાળ અને ઘણે ઉંચે એવો “મેરૂ” નામને પર્વત છે જેની ઉભય બાજુએ “મહા વિદેહ” નામા વિશાળ ક્ષેત્ર છે. આ રીતે એકલા જંબુદ્વીપમાં બાજુના “ભરત” ને “એરવત” અને વચમાનું “મહાવિદેહ મળી ત્રણ ક્ષેત્રો આવેલા છે તેવી જ રીતે “ધાતકી ખંડમાં” અને પુષ્પરાર્ધમાં ત્રણથી બમણું એટલે એ જ નામવાળા છ છ ક્ષેત્રે આવેલાં છે. હાલ આપણને આ ક્ષેત્રે સહ. સંબંધ હોવાથી એ દ્વીપ સંબંધી બીજી વાતમાં નહીં ઉતરતાં એ ક્ષેત્રે કે જે કર્મ ભૂમિ'ના નામથી ઓળખાય છે તેની સાથે તીર્થકરોને શો સંબંધ છે તે જોઈએ. જ્યાં અસિ (તલવાર) કૃષિ (ખેતી) અને મણિ (શાહીલેખન કાર્ય) રૂપ ત્રિવેણી દ્વારા જીવન નિભાવવાનું હોય છે. અર્થાત દરેક કરણીમાં ઉક્ત ત્રિપુટીમાંની એકાદની પ્રધાનતા હોય છે તે કર્મભૂમિ; અને કર્મભૂમિ વિના ન તે તીર્થકરાદિ જેવા લાથ મહાત્માઓ કે ચક્રી, વાસુદેવ જેવા બનાઢય વીરો જન્મી શકે. એ પણ એક સત્ય છે કે દુન્યવી નિયમાનુસારે મધ્ય કક્ષામાં રહેનાર છવંત કે નિર્જીવ વસ્તુઓને અંતિમ ભાગે રહેનાર કરતાં સુખાશયિતા વિશેષ હેય છે તેમ અત્રે પણ તીરપ્રાંત તરિકેના ભરત એરવત કરતાં મધ્ય પ્રદેશવતી મહાવિદેહને એક લાભ વિશેષ છે અને તે એ કે ઉભયને કાલચક્રને નિયમ સદેવ લાગુ પડે છે જ્યારે મહાવિદેહમાં તેની સત્તા માત્ર છ આરામાંના “ચોથા” જેટલી જ છે. તીર્થકરોની ઉત્પત્તિ તેમજ નિર્વાણ ત્રીજા અને ચોથા આરામાં. જ સમાઈ જાય છે. ન તે પાંચમે કે ન તે બીજે કદિ એ સમય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] વીર–પ્રવચન નિરખવા ભાગ્યશાળી થતા હૈાય છે તેમ મહાવિદેહમાં સદા ચેાથા આરાના ભાવ હાવાથી તીર્થંકરોનું ઉત્પત્તિ નિર્વાણ પણ કલ્લોલિનીના ( નદીના ) સલિલ ( પાણી ) માફક વહેતું જ રહે છે. ' ભરત અરવ્રત માટે દરેક સર્પિણી કિવા પક્ષમાં ચેાવીરા તીર્થંકરને અક નિયત કરાયેલા છે. છતાં એનેા ક્રમ એક પછી બીજાને હોવાથી હૈયાતિ તા એની જ રહે છે જ્યારે મહાવિદેહમાં વધારેમાં વધારે ખત્રીશને સદ્ભાવ અને કમતીમાં કમતી ચાર 'ને યાગ દેખાયા છે. આ રીતે ઉત્કૃષ્ટ કાલે જંબુદ્રીપમાં ( ભરતમાં ૧, અન્નતમાં ૧ મહાવિદેહમાં ૩૨=૩૪ ) ચેત્રીશ તીર્થંકરો હોય અને એ હિંસાએ અઢીદ્વીપના પંદર ક્ષેત્રામાં ૧૭૦ છનવર વિચરતા હોય છે. ગુરૂવરૂપ 6 " " ચાય ઉપાધ્યાય અને સાધુરૂપ' ગુરૂતત્વના ત્રણ મુખ્ય ભેદે છે. અરિહંત પરમાત્માના ઉપદેશને જનતાની રૂચિ અનુસાર ગુંચવાનું કાર્ય ગુરૂ વના શિરે રહેલું હાય છે. તેથી જ ગુરૂ દીવા. ગુરૂ દેવતા ' જેવી ઉક્તિ ( કહેવત ) પ્રચલિત છે. ભગવાનના ઉપદેશને ‘ દ્વાદશાંગી ' કે ‘ખાર અંગ’ના સ્વરૂપમાં ગુંથનાર ગણધર મહારાજો પણ આ ગુરૂ વર્ગમાંના જ. બે કે ચૌદપૂર્વના જાણનારા અને ગણને ધરનારા એવા તેઓશ્રીનું જ્ઞાન જીતના ઉપયેગપૂર્વક કેવળજ્ઞાનીના જેવું જ હાય છે છતાં જ્યાં લગી કૈવલ્યની પ્રાપ્તિ થઈ નથી હાતી ત્યાં લગી એ સતા સમાવેશ નવપદના ત્રીજાથી પાંચમા પદ સુધીમાં એટલે ‘ગુરૂપદ ’માં જ થાય છે. સૂરિ કે આચા` છત્રીશ ગુણ યુક્ત હાય છે જેની ગણત્રી આ પ્રમાણે છે. પાંચ ઈંદ્રિયાના વિકાર રોકનાર, નવવિધ બ્રહ્મચર્ય રૂપ ગુપ્તિના ધારક, ચાર કષાયથી મુક્ત બનેલા, પાંચ મહાત્રતધારી, જ્ઞાનાચાર, નાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર રૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૨૯ - - પાંચ પ્રકારના આચારને પાલનારા, પાંચ સમિતિ અને ત્રણ ગુણિને ધરનારા. આ ગુણોમાંના ઘણા ખરા ઉપાધ્યાય અને સાધુમાં પણ જરૂર છે અને હોય છે છતાં એની પૂર્ણતા સુચક પદ સૂરિવરનું ગણાય. આવી જ રીતે પઠન પાઠનરૂ૫ ગુણની ગણત્રીએ ઉપાધ્યાયજીમાં - પચીશની અને સાધુમાં વર્તનના મુદ્દા પર દ્રષ્ટિ રાખી સત્તાવીસ ગુણની ગણના કરાયેલી છે. સાધુ-મુનિ-શ્રમણ-નિગ્રંથ-અનગાર આદિ ગુરૂના પર્યાયવાચી શબ્દો છે. જો કે દરેકમાં અર્થથી તરતમતા રહેલી છે છતાં સામાન્ય ભાવ સરખો જ છે. આ સિવાય લાયકાત તેમજ જ્ઞાન–અભ્યાસ અને યોગહન આદિ ક્રિયાના ધોરણે પચાસ-ઉપાધ્યાય-પ્રવર્તક, વાંચક,. પંડિત-ગણિ-અનુગાચાર્ય, આચાર્ય, સૂરિ, ભટ્ટારક, ગચ્છાધિપતિ અને યુગપ્રધાન, પૂર્વધર અને ગણધર રૂપ નામાભિધાને છે. જે આત્માઓને ત્યાગનું સ્વરૂપ સારી રીતે સમજમાં ઉતરી . ગયું હોય અને જેમને મન “સંસારમાં રહેવું” એ કેદખાનામાં વસવા સમાન લાગતું હોય, તથા જેમને ભાવ સંસારના ક્ષણિક સુખ પરથી છેલ્લી ડીગ્રી સુધી હેઠળ ઉતરી ગયો હોય, તેઓ મુખ્ય રીતે આત્મકલ્યાણ સાધવા અને ગૌણ રીતે સ્વશક્તિ અનુસાર બીજાને સુમાર્ગના દર્શક થવા એ ઉત્કૃષ્ટ જીવન સ્વીકારે છે. સાધુ જીવન જીવવું સહેલ નથી. એ પંથપર સુવાસિત ગુલાબ કરતાં તીક્ષ્ણ કંટક વધુ પથરાયેલા છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે –“સંયમ પથ અતિ આકરે, વ્રત છે ખાંડાની ધાર.” આમ છતાં કબુલે જ છુટકે છે કે એ વિના આત્મદર્શન કિંવા સ્વ સ્વરૂપ પ્રાપ્તિને અન્ય રસ્તો નથી જ. પારમાર્થિક સેવા પણ એ દ્વારા જ સુંદર રીતે થઈ શકે છે. એ જીવન જીવનારા જ જનતામાં અગર તે સાહિત્ય ક્ષેત્રમાં સ્વસેવાનો સારો પાક તૈયાર કરી લણી શકે છે. તેમના બેધકે લખાણની કિંમત અમૂલ્ય અંકાવાની. કારણ એટલું જ કે તેમની પાસે ત્યાગી-સ્પૃહા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ -૩૦] વગરના આદર્શ જીવનની-મુદ્રા છે. એમને માટે જેવું મનમાં તેવું વચનમાં અને કરણીમાં પણ તે પ્રકાર રૂપ ત્રિપુટીને સોગ સહજ છે. “ખાંડી વચન કરતાં શેરભર વર્તન વધુ અસરકારક નીવડે છે.” એ વાતને ઉક્ત પુરૂષોને કાર્યમાં ડગલે ને પગલે સાક્ષાત્કાર થાય છે. કહેણ એવી જ કરણી એ તેમને મુદ્રાલેખ હોય છે. તેમના જેવા સતે માટે ગવાયું છે કે – "मनसि वचसि काये पुण्य पियूषपूर्णा, त्रिभुवन मुपकार श्रेणिभिः प्रीणयतिः । 'परगुणपरमाणुन् पर्वतीकृत्य नित्यम् निजहृदि विकसन्तः सन्ति संतः कियतिः ॥ મન, વચન, અને કાયામાં એટલે વિચાર, વાણી અને વર્તનમાં પુન્યરૂપી અમૃતથી ભરેલા ને સકળ વિશ્વમાં ઉપકાર વર્ષાવતા સૌ કોઈને પ્રિય થઈ પડતા, પારકાના અણુ જેટલા ગુણને પર્વત સમો મેટ ગણું સ્વઅંતરને સદા વિકસ્વર યાને પ્રમુદિત રાખતા સંત પુરૂષ વિચરે છે. સંત કે ગુરૂઓની આ વ્યાખ્યાને એકાંત ન સંભવે. ઉત્સર્ગ સાથે જ અપવાદ જોડાયેલ છે. Hedges have thorws વા વાડને કાંટા હોય એ નિયમાનુસારે આ નિયમ સર્વત્ર લાગુ ન પણું પડે. એ ઝભા તળે જ કેટલાક વિપરીત જીવન જીવતા હોય, એમાં અશક્યતા જેવું નથી. વળી એનું માપ કાઢતાં માત્ર વર્તમાન કાળને જ જેવાને નથી. અત્રે એ ઉલ્લેખ થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને “ગુરૂતત્વમાં જૈનધર્મની દ્રષ્ટિએ કેવી કેટિના પુરૂષને સ્થાન છે તેને કંઈક ખ્યાલ આવે એ અર્થે આટલે વિસ્તાર કરવો પડ્યો છે. ટૂંકમાં કહીયે તે “જ્ઞાન પૂર્વકને વૈરાગ્ય ” એ ગુરૂ પદના મૂલ્યવાન અલંકારરૂપ છે. ગુરૂપદમાં ઈદ્રિય પર કાબુ ને કષાયના રધ ઉપરાંત પાંચ મેટી પ્રતિજ્ઞાઓ જેવી કે અહિંસક રહેવું, સત્ય વદવું, દીધા વગર પારકી ચીજ લેવી નહીં, આજીવન બ્રહ્મચર્યવ્રત પાળવું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૩૧ સંયમી જીવનમાં ઉપયોગી થઈ પડતાં ઉપકરણે વજીને કઈ પણ જાતનો પરિગ્રહ ન રાખવારૂપ છે. આ પાંચનું પાલન કડક રીતે ત્યાગી જીવન વાહકને કરવું પડે છે. ઉપરાંત રાત્રિભોજનની બંધી તેમને ખાસ હોય છે. જે મહા પ્રતિજ્ઞાઓ વિષે અગાઉ કહેવામાં આવ્યું તેમાં કામિની અને ધનને પરિહાર આવી જ જાય છે એટલે સાધુ જનથી “કંચન અને કામિની' રૂપ સંસારની મધલાળ ઘણું દૂર જ રહે છે. તેમને કેવળ દેહ ટકાવવા અર્થે જેમ ભ્રમર પુષ્પને ક્લિામણું કિંવા ઇજા પોંચાડયા સિવાય રસ ચુસી એક પુષ્પથી બીજા પર ને ત્યાંથી ત્રીજા પર જાય છે તેમ દરેક ઘરમાં ફરી થોડે થોડો આહાર લઈ સ્વજીવન જીવવાનું હોય છે. તેઓ નથી તે કોઈને આશીર્વાદ આપતા કે નથી તે કોઈને શાપ દેતા. કેવળ “મેક્ષ'ની જ સ્પૃહા રાખનારા તેઓ રીતે પાલન કરે છે તે આ પ્રમાણે (૧) ક્ષમા ( ગમે તેવા ક્રોધી સામે પણ ખામોશ રાખનાર) (૨) માર્દવતા-સરળતા (૩) આર્જવતા–નમ્રતા (૪) મુક્તિ ધર્મ-નિલેપતા, (૫) તપ (૬) સંયમ (૭) સત્ય (૮) શૌચ (૯) અકિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય. આ ઉપરાંત ક્ષુધા, તૃષા વિગેરે બાવીસ પ્રકારના પરિષહો વા કષ્ટ જરા પણ મનમાં દુભાયા સિવાય સહન કરવાના અને અનિત્યાદિ બાર ભાવનામાં મનને પરાવવાનું તેમના દૈનિક કર્તવ્યરૂપ લેખી શકાય. નવતત્વમાંનું આખું સંવર તેમજ નિર્જરા તત્વ, આ ગુરૂપદની દિવ્ય પરાગને અંગે આલેખાયું છે તે સંબંધમાં આગળ વાત આવનાર હોવાથી અત્રે વધુ લંબાણ ઈષ્ટ નથી. શ્રીરૂષભદેવ તેમજ શ્રી મહાવીર સ્વામી અથવા તે પહેલા અને છેલ્લા છનના સાધુઓ માટે પ્રમાણે પેત શ્વેત વસ્ત્રો પરિધાન કરવાને ધર્મ છે, જ્યારે મધ્યકાલીન બાવીશ પ્રભુના માટે એ નિયમનું ફરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૨] વીર-પ્રવચન આપણું નથી. તેઓ કિંમતી તેમજ રંગીન વસ્ત્રો પણ લઈ શકે છે. પ્રથમ ચરમને કાનુન પાંચ ભરત તેમજ પાંચ ઐરવ્રતને બંધન કર્તા છે, જ્યારે બાવીશ છનના મુનિ જેવું વર્તન પાંચ મહાવિદેહમાં વિચરતા સાધુ સમુદાય માટે છે. અઢીદીપ બહાર સાધુ જીવન શક્ય નથી. વિદ્યાધર: શ્રેણીમાંના કેટલાક વિદ્યાચારણ કે અંધાચારણ મુનિઓ સ્વશક્તિના પ્રભાવે નંદીશ્વરદીપ સુધી તીર્થયાત્રા નિમિત્તે જઈ શકે છે, છતાં તે સર્વની ચર્યા કે ગમનાગમનઆદિનું કાર્ય તિયંગ લેક પુરતું જ છે. - સાધુ જીવનના આશયે ઉપર જ સાધ્વી જીવન ઘડાયેલું છે. પંચ મહાવ્રતરૂપ પ્રતિજ્ઞાઓનું પાલન આદિ સર્વ નિયમની સમાનતા ત્યાં પણ છે; વિશેષતા એટલી જ કે સાધ્વીજીવનમાં મોટું પદ માત્ર પ્રવતિનીનું છે અને ચિરકાળ દીક્ષિત સાધ્વી પણ નવી દીક્ષા લીધેલ સાધુને વંદન કરે છે. આનું કારણ ધર્મમાં પુરૂષ પ્રધાનતા છે તેજ છે. વળી સાધુ-સાધ્વીના વાસ માટે જૂદા જૂદા ઉપાયો છે. ઉભયમાં ધર્મ શ્રવણ નિમિત્ત કે કંઈ શંકાના નિવારણ કાર્ય સિવાય જરાં પણ મળવા કે સાથે રહેવાપણું નથી. બ્રહ્મચર્યને જરા પણ ડાઘ લાગે તેવું વર્તન કે આચરણ જૈનધર્મમાં લેશ માત્ર સંભવે તેમ નથી. અન્ય બાબતમાં એને અનેકાંતવાદ પણ શિયળ પાલનના કાર્યમાં એકાંત સૂચક છે. શીળને દૂષિત કરનારી ખલનાને જરા માત્ર ત્યાં સ્થાન નથી. અન્ય દર્શન કે પંથના સાધુઓથી જૈનધર્મના સાધુ સાધ્વીનું જીવન ઘણીખરી બાબતમાં ચઢીયાતું હોઈ પાલનમાં અતિ કડક છે તેથી જ તેની પવિત્રતા અને પુણ્યશ્લેક્તા અદ્વિતીય છે. ઉક્ત સાધુ-સાધ્વીઓને તપ રૂ૫ જળથી જ સ્નાન કરવાનું હોવાથી દ્રવ્ય જલનું સ્નાન તેમને માટે નિષેધ છે, તેવી જ રીતે કેશલેચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન 'ફિ૩ = = શરીરશૌચ આદિના નિયમોમાં કેટલીક વિલક્ષણતા છે. એને મુખ્ય ઉદેશ જ્ઞાની પુરૂષોએ જ્ઞાનની ઉંડી દ્રષ્ટિ ફેંકી-અવલોકન કરી ઘડ હેવાથી બાહ્ય નજરે જોનારને કેટલીક વાર અજાયબી પહોંચે તેમ છે છતાં તે દરેક નિયમ સહેતુ છે. માટે ટુંકામાં એટલું કહી શકાય કે સંયમી જીવન જરાપણ સ્વછંદની ગર્તામાં ગબડી ન પડે તે માટેજ એ બંધની કડકતા છે. એથી સ્વચ્છતા કે શુદ્ધતાની દુર્લક્યતા છે એમ સમજવાનું નથી. શ્રી વીરના શાસનમાં થયેલા ધુરંધર સરિ પુંગવોએ દેશ-કાળને ધ્યાનમાં લઈ કિવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ એ ચતુષ્કને અનુસરી કેટલાક સુધારા વધારા કરેલા છે એ સંબંધમાં અત્રે ઉલ્લેખ અસ્થાને હોવાથી પ્રસ્તુત વિષય પરત્વે અત્ર પૂર્ણ વિરામ થાય છે. ધર્મસ્વરૂપ જૈનધર્મ અન્ય ધર્મો વિા પથથી કેટલીક બાબતમાં વિલક્ષણતા ધરાવે છે, તેમાં મુખ્યપણે તેની સ્યાદ્વાદશૈલી, ચાર ભાવના અને આત્મા જ કર્મજંજીરને તેડી પરમાત્મા થઈ શકે છે એ વાત ખાસ ધ્યાન ખેંચે છે. આગળ દેવ સ્વરૂપમાં જોઈ ગયા તેમ અરિહંત પદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ દેશકાળ તરફ નજર રાખી, ધર્મની પ્રણાલિકા બાંધે છે. ધર્મ અનાદિ ચાલ્યો આવે છે છતાં તીર્થંકર પ્રભુ પિત પિતાના શાસનમાં એને જે રીતે પ્રરૂપવો હોય તે રીતના રસ્તાઓ યોજે છે. અત્રે કહેવાનું એટલું જ છે કે પ્રરૂપક કેવળ જ્ઞાનરૂપી દિવ્ય આરીસાથી વિશ્વની સકળ વસ્તુ સંકલના સાક્ષાત્ જોઈ લે છે, એટલે અન્ય દર્શનકારોની રચના કરતાં તેઓશ્રીની રચનામાં જરૂર વિલક્ષણતા રહે છે, ને વળી વસ્તુસ્વરૂપને યથાર્થ સાક્ષાત્કાર થાય છે. ગુરૂસ્વરૂપમાં વર્ણવી ગયા તેવા મહાત્માઓ ઉક્ત જ્ઞાનીના અભાવ સમયે, આજ્ઞાનું જરાપણ ઉલ્લંઘન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૪] વીર–પ્રવચન કર્યા વગર સ્વશક્તિ અને પ્રાપ્ત કરેલ બુદ્ધિ પ્રભાવ અનુસાર મનુષ્ય ગણની સમજ શક્તિ પર દૃષ્ટિ ફેંકી, એને યોગ્ય ભાષા–અલંકાર સજાવી, રજુ કરે છે. રયારૂવાદ શૈલીની અલૌકિકતા એ છે કે તે કોઈ પણ વાતને સર્વથા નિષેધતી પણ નથી તેમ કેવળ એનું સમર્થન પણ નથી કરતી. જૂદી જૂદી અપેક્ષાથી વસ્તુમાં રહેલ સ્વભાવ પ્રમાણે એનું પ્રથક્કરણ કરી સાર ગ્રહણ કરે છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓથી એ શૈલીદ્વારા સત્યની તારવણી થઈ શકે છે. તેથી જ એને “અનેકાંતવાદ” પણ કહેવામાં આવે છે. એનું સંપૂર્ણ સ્વરૂપ જાણ્યા વગર કેટલાક તેને અનિશ્ચિતવાદ કહે છે પણ તે સર્વથા ખેટું છે. એમાં ઉંડુ અવગાહન કરનાર માટે પ્રચલિત પંથના ઝગડા કિવા માન્યતા ફેરે જેવું કઈજ રહેતું નથી. આ શૈલી અન્ય કઈ પણ દર્શન કે મતમાં નથી, તેથી જૈન ધર્મની એ એક વિલક્ષણતા છે. ચાર ભાવના એ પ્રસ્તુત ધર્મનું ખાસ ચિહ્ન છે એમ ભારપૂર્વક કહી શકાય. દરેક પંથે પિતાની સત્યતાને ડકે બજાવતા અને બીજા સર્વને હલકા ચિતરતા નજરે આવે છે; જ્યારે આ ભાવનાઓથી અલંકૃત થયેલ જેનધર્મ પિતાના મંતવ્યને દલીલથી સિદ્ધ કરતાં છતાં બીજામાં રહેલ સત્ય સ્વીકારવાનું જરાપણ વિસરતો નથી. એની ભાવનાઓથી એ અખિલ વિશ્વસહ મિત્રભાવ રાખી શકે છે. ભાવનાઓનું સ્વરૂપ વિચારતાં આ વાત સહજ સમજાય તેમ છે. કહ્યું છે કેपरहितचिंता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा । परसुख तुष्टि र्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥ અથવા બીજી રીતે કહીયે તે. सत्त्वेषु मैत्री, गुणिषुप्रमोदम् क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थभावं विपरीतवृत्तौ, सदा ममात्मा विद्धातु देव ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૩૫ ભાવા : (૧) મૈત્રીભાવના, એટલે દુનિયાના સર્વાં જીવા સાથે મિત્ર જેવા સબધ. જેમ સુહૃદપરના સંકટને પોતાનું ગણી, યથાશક્તિ એના નિવારણના ઉપાયે ચેાજાય છે તેમ પાતા સિવાયના દરેક પ્રાણી સાથે બધુભાવ રાખી તેના હિતની ચિંતામાં તત્પરતા દાખવવી એનું નામ મૈત્રી ભાવના, (૨) પ્રમેાદ ભાવના, એટલે પોતા કરતાં ગુણામાં જે આત્માએ અધિક હેય તેમને જોઈ રાજી થવું. અર્થાત્ પારકાના સુખને જોઇ, એની ઉત્કૃષ્ટ દશાને નિહાળી મગ્ન થવું. યાને સતાષ ધરવા એનું નામ પ્રમાદ. ગુણીનું બહુમાન કરવાથી પેતામાં ગુણા આવે છે અને એથી ઉલ્ટુ એ પ્રત્યે રાષ રાખવાથી હોય તે ગુણે પણ નષ્ટ થાય છે. (૩) કરૂણા એટલે કમે જેને દુઃખી અનાવ્યા છે અથવા તેા ત્રાસ પમાડી ત્રાહ પોકરાવી છે તેવા જીવાના તાપો હરવાની વૃત્તિ. અન્યનું કષ્ટ કેમ નિવારણ થાય એવા જે મનના પરિણામ અને એ સાથે તનના પ્રયત્ના એનું નામ જ કૃપાદૃષ્ટિ. (૪) માધ્યસ્થ ભાવના, અર્થાત્ સમવૃત્તિ કે તટસ્થવૃત્તિ. દુષ્કૃત આચરનાર કે પાપપકમાં મગ્ન બનેલને ઉપદેશવારિથી ઘણુંયે સિંચન કરતાં–સમજાવતાં હતાં જ્યારે તે પોતાના કાર્ય માંથી ન હઠે ત્યારે એ આત્મા ઉપર જરાપણ દ્વેષ ન ચિતવતાં, કર્મની પ્રકૃત્તિએ સ્મૃતિમાં લાવી, તે જીવ પ્રત્યે તટસ્થવૃત્ત ધરવી અથવા તેા એના એ કાર્યા પ્રતિ દુર્લક્ષ્ય કરવું એનું નામ મધ્યસ્થતા કે ઉપેક્ષા. આ ભાવનાએ-અંતરની પ્રેરણા-સૌ આત્માએ પ્રત્યે આચરી દેખાડવાની હાવાથી એમાં જૈન-અજૈનપણું જોવાનુ નથી, વળી ખુબી પણ એ છે કે અધિકગુણી પ્રત્યે બહુમાન અને ઓછા કે રીખાતા પ્રત્યે ધ્યા જ્યારે સરખા સહુ મિત્રતા અને માઠા કાર્યો કરનાર પ્રત્યે શત્રુતા નહિ પણ કેવળ સમતા કે સમભાવ! જે દૃર્શી-નને આ મુદ્રાલેખ છે તે ન શાશ્વતુ' હાય તેમાં શી નવાઇ ! આ લક્ષણાવાળા ધર્મ, આત્માને કમ બધનેાથી સત્વર છેડવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન શકે. એ માટે જ એક સ્થાને દાન-શીલ–તપ અને ભાવરૂપ ચાર પ્રકારે ધર્મનિરૂપણ કરાય છે, છતાં મુખ્યતા તે ભાવની જ છે. પરિણામની ધારા ભાવનાપર અવલંબે છે એટલે જ ઉક્ત ચારમાં પ્રથમના ત્રણ કરતાં એનું સ્થાન શ્રેષ્ઠ છે. ભાવનાના અદ્દભુત બળ આગળ દ્રવ્યસંખ્યા, આચાર વિશિષ્ટતા કે તપાનુષ્ઠાન ગૌણ બને છે. “આત્મા અને કર્મ' અથવા તો ચેતન અને જડ અગર તે Soul and Matter સબંધમાં અરિહંત ધર્મમાં જેટલું કહેવાયું છે તેટલું અન્યત્ર નહી જડે. સુખની વ્યાખ્યા પચરંગી છતાં ખરું સુખ તે આત્મિકજ છે અને એની પ્રાપ્તિમાં બહારના સાધને કરતાં, મૂળ એ આત્માના પિતાના ઘરના છતાં અનાદિ કાળથી કર્મરૂપી આવરણેથી ઢંકાયેલા જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ આંતરિક ઉપચારે ઘણું કરી શકે છે. તેથી જૈન દર્શનકારે “આત્મા” અને “કર્મ' રૂપ ઉભય વિષયમાં અતિ બારીકાઈથી છણાવટ કરી એવું તે સરસ અજવાળું પાડ્યું છે કે એના અભ્યાસકને મુક્ત કંઠે પ્રશંસા કરી કહેવું પડે કે આ દર્શન અન્ય દર્શનમાં અદ્વિતીય છે. જૈન ધર્મના મુખ્ય બે ભાગ પાડવામાં આવ્યા છે. (૧) સાધુધર્મ (૨) શ્રાવક ધર્મ. જેઓ સંસારને સર્વથા છેડી દઈ, કેવળ આત્મ કલ્યાણ અર્થે જ રચ્યા પચ્યા રહેવાનું સ્વીકારે તેમનો સમાવેશ સાધુ વિભાગમાં થાય છે. પણ સૃષ્ટિને મોટે સમુદાય આ નિયમથી પર હોય છે તેને સંસારની માયા એકદમ છોડવી કપરી લાગે છે, તેવામાં સારું ધર્મના નિયમેની સંકલના એ બીજો શ્રાવક ધર્મ. ખુદ પરમાત્મા મહાવીર દેવ કહે છે કે ઉભય માર્ગો પરમાત્મપદની સિદ્ધિ થઈ શકે છે. એ વાત ઉભય માટે અંક્તિ કરેલી પ્રતિજ્ઞાઓથી પણ સમજી શકાય છે કેમકે પરસ્પર ઘણું સામ્ય તેમાં રહેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૩૭ આ ભેદ અધિકારી પરત્વેના છે. માયા જાળને વીર્ય ફેરવી જે જલદી કાપે છે તે સંસારને પાર સત્વર સાધે છે, છતાં વીર્ય ઉત્કટ દાખવવું પડે છે એ ભુલવું જોઈતું નથી. એને માર્ગ સાધુપણાને સીધો છતાં કંટક બહુલ, ટુકે છતાં કષ્ટ સાધ્ય, સુંદર છતાં ખાંડાની ધાર સામે કઠણ! જેનામાં એવી વીર્યની જાજવલ્યતા નથી, માયાને કાબુમાં લઈ એની છાતી પર ચઢી બેસવાના પરાક્રમ નથી તેને સારૂ સરળ માર્ગ જોઈએ અને તે શ્રાવકધર્મ. જ્યાં ઝાઝા કષ્ટો વેઠવાના ન મળે અને ઝાઝાં તપે આચરવાના ન હોય! તેથી આ રસ્તો સરળ છતાં ઘણું વાંકવાળો, સુખસાધ્ય છતાં લાંબા સમયે ફળ આપનાર અને ટુંકમાં કહીયે તે “વીરને નહિં પણ “મધ્યમ છે. સાધુ ધર્મ પાલન સંબંધે પાંચ મહાવ્રત અને શ્રાવક ધર્મવાળા માટે એમાં કેટલીક રખાયેલી છુટ રૂપ પાંચ અનુવ્રત તથા એ ઉપરાંત ગુણવૃદ્ધિના કારણરૂપ ત્રણ ‘ ગુણવ્રતો” અને શિક્ષાને આધારરૂપ ચાર “શિક્ષાત્રત” મળી ‘બારવ્રત” રૂ૫ દ્વિવિધિ ધર્મ સંબંધે પુષ્કળ કહેવામાં આવ્યું છે. તત્વવિચાર અને વિધિપ્રરૂપણા પર જૈન ધર્મમાં સવિશેષ કહેવાયું છે. એ સાથે નય, નિક્ષેપ કે પાંચ સમવાય અથવા તે સમભંગી કે પ્રમાણુવાદને જરાપણ વિસરવામાં નથી આવ્યો. એનું યથાર્થ માપ કહાડવાને સારૂ કાગળના પૃષ્ટ એ યોગ્ય સ્થાન નથી. ખરું સ્થાન તે હૃદયરૂપી ભૂમિકા છે. આમ છતાં એ વિય સંબધે આગળપર લખવાનું હોવાથી આટલી સામાન્ય વિચારણથી વિરમીશું. ઉપરોક્ત પ્રકારે “દેવ, ગુરૂ અને ધર્મ” સ્વરૂપમાંથી પસાર થઈ આપણે હવે “જૈન ધર્મના ભૂતકાળમાં દ્રષ્ટિ ફેંકવાની છે, તે વિના ચાલુ કાળના ઈતિહાસનું પાનું અધુરું ગણાય. વળી તત્વની ચર્ચામાં ભાગ લઈ આત્મા–કર્મના ભેદ-પ્રભેદે નિરખી લેવાના છે. કેમકે તે વગરનું જ્ઞાન ઉપર ટપકીયું જ લેખાય. વળી આચાર-વિચાર સંબધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૮] વીર-પ્રવચન. જાણું લઈ અન્ય દર્શને સહ એની તુલના કરી લેવાની છે તે વિના ઈતર કરતાં એની દિશા ભિન્નતા નહીં સમજાય અને છેવટે વર્તમાન 1 પરિસ્થિતિ સમક્ષ ખડા થવાનું છે. એ બધું સમજવા સારૂં જૈન અહિત્યમાં ઘણું ગ્રંથ છે. તેના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. જૈન ધર્મનું સાહિત્ય-ચાર અનુયોગ) * આગળ જૈન ધર્મના ત્રણ મુખ્ય તત્વવિષે કહેવાઈ ગયું. હવે * એ ધર્મ પ્રવર્તકોએ તેમજ તેમની પરંપરામાં થયેલ સાધુ પુંગવોએ જે સાહિત્યની રચના કરી તે તરફ જરા નજર ફેરવીએ. - આજે અંગ-ઉપાંગથી માંડી વિદ્યમાન દશામાં જેટલું લખાણ ગ્રંથ–પાના કે પુસ્તક રૂપે દ્રષ્ટિ ગોચર થાય છે, તે સઘળુ નિમ્ન લિખિત ચાર માર્ગમાં વહેંચી શકાય છે– ? છે . (૧) દ્રવ્યાનુ ગ–આત્મા-કર્મ-છ દ્રવ્ય-પાંચ અસ્તિકાય આઠકમ પ્રકૃત્તિ-પાંચ સમવાય–આદિ સર્વપ્રકારના તાત્વિક વિષયના ' પુસ્તકને આ પ્રથમ કક્ષામાં મૂકી શકાય. [, (૨) ગણિતાનું યોગ–ખાસ કરીને આ વિભાગમાં ગણત્રીના વિષયને સ્થાન પ્રાપ્ત થાય છે એટલે તેમાં સૂર્ય-ચંદ્ર–તેમજ જંબુદ્વિપપ્રતિ–તેમજ તેવા પ્રકારના કાળ ગણત્રી વિગેરેના લખાણને સમા-- વેશ થાય છે. (૩) ચરિતાનુ ગ–આ ભાગ પર સૌથી વિશેષ સાહિત્ય નયણે પડે છે. જેટલા ચરિત્રના ગ્રંથે છે તે તથા એ સિવાયના જેટલા નાના મેટા કથાનકેના પુસ્તક છે એ સર્વની ગણના આ યોગમાં થાય છે. . (૪) ચરણકરણનું યોગ–આ ચતુર્થપ્રકારમાં વિધિવાદને લગતા યિાકરણને સુચવતા સર્વ લખાણને સમાવેશ થાય છે. મત ફેરનું સ્થાન પણ અહીં જ બૃહપે દેખા દે છે. ઉપર જોયું તેમ જૈનધર્મનું સાહિત્ય વિપુલ હેઈ ભિન્ન ભિન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૩૯ વિષયમાં વિખરાયેલું છે. પ્રવેશકની દ્રષ્ટિયે ક્રમસર જનાવાળું વાંચન એકદમ ઉપલબ્ધ થઈ શકે તેમ નથી. કેટલાક ગ્રંથ એવા પણ છે કે જેમાં કેવળ ઉક્ત ચાર અનુગોમાંને એકાદ હોય; . પણ ઘણુ ખરતે એક જ પુસ્તકમાં અંતરાળે દરેક અનુયોગની વાત. આવી જાય તેવી સંખ્યા જ વધારે દ્રષ્ટિપથે ચડે છે. અત્રેતો એ અનુયોગો ઉપરથી નીચે પ્રમાણે વિભાગની સંકલન કરી આગળ વધવું ઉચિત ધાર્યું છે– ' (૧) એતિહાસિક વિભાગ. (૨) તાત્વિક વિભાગ. (૩) વ્રત-કરણી વિભાગ. (૪) વિદ્યમાન સાધન વિભાગ. એ ચારના સબંધમાં અનુક્રમે બનતી સરળતાથી, પ્ય થઈ પડે તેવી સંક્ષિપ્તતાથી લેખિનીને ગતિમાન કરવાની છે. ઐતિહાસિક વિભાગ– વીસમી સદીમાં ઘણા ખરાનું મંતવ્ય એમ હોય છે કે, જેની સાલવાર નેંધ મળતી હોય કિવા જેના ઉપર આંગ્લ શોધકેએ શીલ રશીક્કા કર્યા હોય તેટલું જ ઐતિહાસિક ગણાય જ્યારે બાકીનું બધું મિશ્રણ વા દંતકથાની શ્રેણિમાં મૂકાય. આ માન્યતા સહ મળતાં થઈ શકાય તેમ ન હોવાથી અત્રે ભાર મૂકી કહી દેવું પડે છે કે અમારા વિદ્વાન પૂર્વ પુરૂષોએ જેની સાહિત્યમાં ગુંથણી કરી છે અને જેને પ્રત્યક્ષ–અનુમાન અને આગમ પ્રમાણના મજબૂત આલંબને પ્રાપ્ત થાય છે એ સર્વને પરંપરાગત ઈતિહાસની કટિમાં મૂકતા અમને સહ જ પણ આચકે નથી આવતું. લબ્ધ થતાં કાવ્યો સ્થાનકે–રાસાઓ કે પ્રશસ્તિઓ એ સર્વમાં કવિની શક્તિ મુજબ ઓછી વસ્તી અતિશયોક્તિ અગર વર્ણન વિશાળતા અવશ્ય હોઈ શકે છતાં મૂળવતુ સાવ ક૯૫ના જાળતો નથી જ સંભવી શકતી. શોધકોની લીલો માર્ગ ન ચીંધી શકે તેટલા ખાતર એનુ મંહત્વ ઓછું આંકવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪] વીર–પ્રવચન એ શિષ્ટ ન્યાય ન ગણાય. વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ ચાલગીના કારણે પરિવ`ના ચાલુ રહેતી હાવાથી, વસ્તુના શુદ્ધ રૂપમાં અંકાડા મેળવવા પણ દુર્લભ થઈ પડે છે; તેથી એ બાબત સંબંધમાં અહીં વધુ ચર્ચાનુ પ્રયેાજન પણ નથી. ઘણા ઘણા વર્ષો પહેલાની વાત છે. જૈન સિદ્ધાંત અનુસાર એ પહેલાથી ત્રીજા આરાની વાત કહેવાય. એ કાળે આ ભારત વર્ષમાં માનવીઓ વસતા હતા, છતાં આપણા જેવા કાવાદાવાથી ભરેલાં નહિ. કેવલ ભાળા અને દ્રિક. તેથી એમનુ સામુદાયીક નામ · યુગલીક' યાને યુગલી પડયું હતું. માત્ર કલ્પવૃક્ષની સ્હાયથી ગુજારા ચલાવી, ભૌગિક જીવન જીવતાં-નરનારીના જોડલે જન્મતા અને પકવ વયના થતાં તેએજ પતિ–પત્નિ રૂપે જીવન ગાળતા. એમને મન ભાઈ મ્હેન જેવા સાધના ખ્યાલ ન હતા તેમ પાપપુન્ય રૂપી બારાખડી છુટવાની સમજ પણ નહાતી. આછુ જાણુતા એટલે એછી મૂર્છાથી જીવન વીતાવતા. પણ અાયના ચક્રમાં તેમના વારે આવ્યા-એ જીવનની સુખપ્રદ ક્ષણે! અદ્રશ્ય થઈ પડી. યુગલીક કાળની ટિકા ભરાઇ રહી. કલ્પવૃક્ષ રીસાયા કે શું? પણ પૂર્વવત્ અભિલાષા પૂરક ન રહ્યા. દરમીઆન નાભિકુલકરને ત્યાં શ્રી રૂષભદેવને જન્મ થયેા. પ્રભુ માતા મરૂદેવીએ ચૌદ મોટા સુપના ( સ્વપ્ન ) દેખ્યા. પ્રથમ વૃષભ નિરખવાથી, ગર્ભના તેવા મહિમા અવધારી લઈ, પુત્ર જન્મતાં ‘ તૃષભ ’ એવું નામ સ્થાપ્યું. દેહકાંતિ સુવણું સમી સુશોભિત હાઈ ‘ વૃષભ ' ના ચિન્હ ઉક્ત હેાવાથી પણ ‘વૃષભ' નામની યથાર્થતા સ્વીકારાઈ. યુગલીક કાળ અસ્ત થઈ ચુકયા હતા એટલે પછી ક ભૂમિના સર્જનને યાગ તેએશ્રીના હસ્તે નિર્માયેલા હેાવાથી, શિલ્પલિપિ, અને કળાના પ્રથમ દાતા—ગુરૂ—તે જ બન્યા. વિનય ગુણવાળા યુગલીકાના આચરણથી આનંદ પામી ઈંદ્ર નગરી વસાવી એનું વિનિતા નામ આપ્યું. પ્રથમ રાજ્યાભિષેક પણ શ્રૌ રૂષભને જ કર્યાં. પરકીય . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૪૧ કન્યાનું પ્રથમ પાણિ ગ્રહણ પણ તેમનાથી જ આરંભાયુ અર્થાત ટુંકમાં કહીયેતે આજની કર્મ પ્રધાન ભૂમિના મૂળ મંડાણુને પાયો તેમનાથી જ નંખાયો એટલે તેમનું દ્વિતિય નામ આદિનાથ પણું સુપ્રસિદ્ધ થયું. પાંચસો ધનુષ્યની ઉંચાઈવાળા તે મહાપુરૂષને, સુમંગળા, સુનંદા નામા બે મહિષીઓ, ભરત, બાહુબલિ વી. સે પુત્રો અને બ્રાહ્મીસુંદરી રૂપ બે પુત્રીઓને પરિવાર થયે. આયુષ્યને અતિમેટો સમય ગૃહવાસમાં વિતાવ્યા બાદ તેઓશ્રીએ, અનગારત્વ સ્વીકાર્યું. તેઓ પહેલા જ સાધુ થયા. તેમની સાથે જ કે ઘણું રાજપુત્રોએ અને સમેવડીયા ક્ષત્રીપુત્રોએ સંયમ સ્વીકાર્યો પણ ચગ્ય રીતે પાલન કરી શક્યા નહીં. શ્રી વૃષભ તે ત્રણ જ્ઞાન યુક્ત હોવાથી ચારિત્રમાર્ગના કાનુને જાણતા હતા પણ સાથેને સમુદાય એથી અજ્ઞાત હતી; વળી ભકિક એવા યુગલીકે પણ મુનિદાનની વિધિથી અજાણ હતા એટલે પ્રભુ સાથેના કચ્છ આદિ મુનિ સમુદાયે અમુક સમય પર્યત સુધાની યાતનાઓ સહન કરી પણ આખરે વનપક ફળે પર જીવન ગુજારનાર બનવાથી તેઓ તાપસે ગણાયા. પ્રભુશ્રીને વર્ષ પર્યત કલ્પનીય આહાર ન મલ્યો. પશ્ચાત શ્રેયાંસ કુમારને ઘેર પ્રથમ પારણુ ઈશ્કરસથી કર્યું. તે દિન આજપણ અક્ષય તૃત્તિયાના પર્વતરિક વિખ્યાત છે. તેમના પુત્રના નામ પરથી, ભાગમાં આવેલી ધરતીના નામે પડ્યા. ઉદાહરણ તરીકે અંગકુમાર પરથી અંગ દેશ, સોવીર પરથી સૌવીરદેશ. ભરત રાજને ચક્રવતની સીઓલ (નિશાની) સમા ચૌદ રત્નોનું સાનિધ્ય મળતાં તેમને છખંડની સાધના માટેના પ્રયાણની તૈયારી કરવા માંડી. દરમીઆન ધર્મસંકટ પ્રાપ્ત થયું. બન્યું એમકે આયુધ શાળામાં ચક્રરત્ન અને પુરિમતાલ નામા પરામાં પ્રભુશ્રી રૂષભદેવને કૈવલ્ય ઉપન્યાના સમાચાર સાથે મલ્યા. ઘડીભર રાજવીને મનમાં ધડભાંગ થઈકે પ્રથમ કેની પૂજા કરૂં? પણ. છેવટને ફેંસલે ક્ષણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ કર] વર–પ્રવાસન જ આવી ગયા. લૌકિક કરતાં લેકર કાર્યનું મહત્વ વધુ સમજાયું અને “રીઝવ એક સાંઈ, લેકતે વાત કરેરી” એવી અગ્રતાથી પ્રભુજી તરફ પગલા માંડ્યા. કેવો દિવ્ય પ્રસંગ ? બાર પર્ષદા મળી છે. ત્રિગઢ મળે તેજથી ઝળહળ થઈ રહેલા, અશોક વૃક્ષથી અલંકૃત બનેલા સિંહાસન પર ત્રિલોકનાથ વિરાજ્યા છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી રહ્યા છે. અનુજ્ઞા આપ્યા બાદ દિવ્ય ચૂર્ણની વર્ષા વરસી રહી છે. આજે એના સ્વપ્ના લાવવા રહ્યા ! એ યુગનું આવ્યું ધન્ય છે. પૌરષીય બે પ્રહર) વીતી જતાં અનગારીને આગારીના કાર્યો ભિન્ન દિશામાં શરૂ થયા. પ્રભુશ્રીએ પૃથ્વીતલ પર અદન કરી “શાસનને વિજયે વાવટા ફરકાવ્યો” ભરતજીએ માગધ, વરદામ, અને પ્રભાસ સાધીને વૈતાઢયનો માર્ગ લીધે. તમિસ્ત્રા’ ગુફાને ઓળંગી, કિરાત વૃંદ પર સ્વામીત્વ સ્થાપ્યું. “ખંડ પ્રપાતાના માર્ગે નિકળી નવનિધિ પ્રાપ્ત કર્યા અને એ રીતે સાઠહજાર વર્ષે ભારત ખંડની પ્રદક્ષિણા કરી અયોધ્યા (વિનિતા) માં પગ મે. પણ ચક્ર રત્ન તે રૂસણ લીધું. ચકીત્વની સાધના અધુરી ભાસી. નવાણુ ભ્રાતાને રાજ્ય સ્મૃતિપટમાં રમ્યા. પુનઃ નિશાન ફરકયા. પિતુ રાજ્ય પર ચક્રીની માલિકી તે વૃષભ પુત્રોથી કેમ સહી જાય! અઠ્ઠાણુત કમર કસી નિકળી પડયા પિતાજીની સલાહ લેવા. સંસારને તૃણ ગણનાર પરમ ભેગી તે લડવાની સલાહ આપવાના હતા?” એમણે વૈરાગ્ય રંગી અમૃત પાયા. શસ્ત્રો ફેંકી દઈ એ સર્વે ત્યાગી બન્યા. ઉત્કટ વીર્યને કર્માશ્રવ કરતું રોકી “સંવર'ના પંથમાં ફેરવ્યું. રાજ્ય લક્ષ્મીને ટક્કર મારે તેવી કૈવલ્યશ્રીને પ્રાપ્ત કરી. પણ એક હજુ બાકી રહ્યો. એનું નામ બાહુબલિ. ગુણમાં પણ નામ પ્રમાણે તક્ષશિલાને સ્વામી, બહલિદેશને માલિક, પ્રજાનો માનીતે પાલક, કોઈનું પણ આધિપત્ય ન સ્વીકારે ત્યાં ભારતનું કેવું! સાથે રમેલા ને કેટલીયે વાર ભરતજીને હરાવેલા! દૂતને સંદેશ શ્રવણ કરતાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રવચન [૪૩. જેના રોમે રોમમાં અકથ્ય ઉકળાટ વ્યાપી રહ્યો. સારાયે અંગપર વીરતા નૃત્ય કરવા લાગી. એટલા જ શબ્દો બહાર આવ્યા આટલી રાજ્ય સમૃદ્ધિથી પણ વકિલ ભ્રાતાને લેભ ન શો કે પિતૃદત્ત ભાગ પર આંખ માંડી ? ફિકર નહીં આ ભુજાને સ્વાદ ચાખ્યા વિના શાંતિ ન વળતી હોય તે આવી જાવ રણમેદાનમાં વિજય વિના સ્વામિત્વની આશા કેવી! ઉભય બંધુઓ વચ્ચે ઘેર, રણયજ્ઞ આરંભાય. અહિંસારૂપી અનુપમ મંત્રના પ્રકાશકના પુત્રને હાથે એનો હાસ થવા લાગ્યો! લોહીની નદીઓ વહી! વિબુધેએ. વચ્ચે પડી, સૈન્યને લડતા અટકાવી દ્વયુદ્ધથી જયપરાજયને નિર્ણય લાવવાનું નક્કી કર્યું. ચાર વેળા તે વિજયશ્રી બાહુબલિને વરી ચુ. " પૂર્વ ભવની વૈયાવચ્ચ (સેવા)ને એ પ્રતાપ! છેલ્લી શરત શરૂ થઈ ભરતજીની મુષ્ટિથી ઢીંચણ સુધી ભૂમિમાં દબાયેલા, પ્રચંડ શક્તિધારી, બાહુબળિએ જ્યાં પ્રલયકાળના વાયુ સમી મુષ્ટિને ભમાવી ત્યાં સૌના રક્ત શેષાઈ ગયા ! ચક્રી હતા ન હતા થવાની પળો ગણવા માંડી.. પણ અચાનક વિચાર , બાહુબળિએ ભુજા સ્થંભાવી. આખરે ત્યેક ભ્રાતા, પિતાને સ્થાનકે, વળી ચક્રવર્તી ! એને અંત મારે હાથે ન ઘટે.” મુષ્ટિ પાછી પણ ન ફરે. ત્યારે કેશલેચન એજ ધર્મ. બસ . સાધુ જીવનના પૂનિત પંથે પ્રયાણ –ષ્ટ બંધુ ચરણમાં પડ્યા. ખમાવીને છુટા પડયા. ક્રોધ-માયા ને લેભને જીતી લેનાર બાહુબળિ માનના ફાસલામાં સપડાયા! લઘુ બધુઓને વાંદવા પડે તેટલા ખાતર પ્રભુ સમીપે ન જતાં કાર્યોત્સર્ગમાં સ્થિત થઈ ઉભા. કેવલ ધર્મ ધ્યાનમાં જ મન પરોવ્યું; છતાં માનથી ન છુટયા હોવાથી કેવલ્ય આઘુ પણ ન આવ્યું. આ સ્થિતિ લગભગ વર્ષ સુધી ચાલુ રહી. વેલડીએથી વિટાણું અને પક્ષીઓથી ઘવાણા છતાં ધ્યાનમમ દશામાંથી એક રૂંવાડું પણ ન ફરકયું. પણ લાચાર! સકષાયીને તે કેવળજ્ઞાન હોય પણ ખરાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન - ત્રિકાળદર્શી આદિનાથ પ્રભુ તે જ્ઞાનબળે આ સર્વ વ્યતિકર જાણી ચુકયા હતા. પરમાર્થના સાગરે મર્યાદા નજીક રહેલી નિહાળી. તરતજ પરિસ્થિતિથી વાકેફ કરી બ્રાહ્મીસુંદરીરૂપ સાધ્વીયુગ્મને ત્યાં જવાની આજ્ઞા કરી. એકાંત પ્રદેશમાં અતુલ કષ્ટ વેઠી જેની કાયા શ્યામવર્ણ થઈ ગઈ છે એવા મુનિ બાહુબળને ધ્યાનના ઊંડાણમાં દીઠા-વીરા મારા ગજ થકી ઉતરો, ગજ ચઢયા “કેવળ” ન હાય રે” એટલા ઇશારારૂપ વચને વદી એ તે માગે પડી. પણ અહીં તે ધ્યાનમાં ભંગાણ પડયું, વિચારમાળાના મણકા રથના પડા માફક ફરવા લાગ્યા. ગજ શો ને વાત શી? સાધ્વીઓ તે મૃષા વદે? આત્મામાં વિચાર જ્યોતિ પ્રજવલિત થઈ પુનઃસર્ચ લાઈટથી ખૂણે ખૂણા શોધવા લાગી ત્યાં તે વયે અનુ જ છતાં જ્ઞાન કરી ગરિષ્ટ એવા બંધને શા માટે વાંદુ એવો અભિમાનરૂપી હસ્તિ નજરે ચળે એને ઓળખી લીધે. સત્યને પથ છે શરાને ” એ નિયમ મુજબ તરતજ વાંદવા જવા પગ ઉપાડયો. ગર્વનું ઉમ્મુલન થયું. અંતર નિર્મળ બન્યું, અને તરત જ કેવળ જ્ઞાન પ્રાપ્તિના દુદુભિ વાગ્યાં. - મરૂદેવા માતાને તે પ્રભુશ્રીને કૈવલ્ય થયા પછી રિદ્ધિ સહિત વાંદવા જતાં, પુત્રની સંપદાના પૌત્ર ભરત મુખે વર્ણન સાંભળતાંજ હસ્તિ-સ્કધ પર કેવળ જ્ઞાન થયું હતું અને આયુષ્યને અંત આવી ગયેલ હોવાથી તરતજ એ મેણે સિધાવ્યા હતા. કુટુંબમાં ઉક્ત પ્રકારે વડિલ તરિકે ચક્રી ભરતેશ્વર રહ્યા હતા. કચ્છ મહાકચ્છના પુત્ર નમિ વિનમિને, પ્રભુ પ્રત્યેની તેમની અડગ ભકિતથી પ્રસન્ન થઈ, નાગકુમાર ધરણેકે વૈતાઢય પર્વત પર ૧૧૦ નગર વસાવી આપ્યા બાદ, કેટલીક વિવાઓ પણ શિખવાડી હતી. ત્યારથી જ વિદ્યાધર વંશનાં બી પાયાં હતાં. રાજપિંડ હોવાથી ભરતરાજના ઘરને આહાર પ્રભુશ્રીને તે - અસ્વીકાર્યું હતું. એટલે રાજાને માટે સુપાત્ર દાનનાં દ્વાર બંધ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [૪૫ ==== રહેવાનાં ને! આવી સહજ શંકાનું સમાધાન આપતાં તીર્થપતિએ ભરત પ્રતિ કહ્યું કે એમ ન સમજ હાર માટે તે આખું શ્રાવકશ્રાવિકા યાને સ્વધર્મી બંધુરૂપ ક્ષેત્ર પડ્યું છે. એની યથાશક્તિ શુશ્રુષા જરૂર કર. એમાંથી જ તીર્થકરો ગણધરો કિવા મુનિવરો અને સાહુણીઓ વિગેરે સર્વ પાકવાના છે. એના વડેજ ચૈત્ય પ્રતિમા જ્ઞાન, અને તીર્થ આદિની રક્ષા થવાની છે. એમાં ખર્ચાતી લક્ષ્મીને સમાવેશ. સુપાત્ર દાનમાં જ થાય છે. તરત જ ચક્રીએ રસોઈઆને આજ્ઞા આપી દીધી પણ વિવિધ રસવતીના મેહે અને વિના પરિશ્રમે પ્રાપ્તિ થતી હોવાથી દિવસનું દિવસ સંખ્યા વધતી જ ચાલી ! ભક્તિ બાજુ પર રહી ગઈ અને યાતના વધી પડી. વિચાર કરતાં ભૂપતિને આ માર્ગ વિવેકભર્યો ન લાગ્યા. ઉદ્યમ વિના માત્ર ભોજન લાલસા એ તે જીવન બિગાડનું કારણ જણાયું. તરત જ તેમણે અધ્યયન સારૂં ચાર વેદની પેજના ઘડી. પ્રતિદિન જમનાર માટે એનું પઠન પાઠન આવશ્યક ઠરાવ્યું. વળી. તેઓએ નિતિ મવાનું વધતિ મય તા આદિ માન” રૂપી શ્લોક પિતાને (ભરત મહારાજને) સંભળાવીને જ ભોજનશાળામાં જવું એવો કાનુન કર્યો. વળી તેમના શરીરે કાકિણી રત્નવડે. “જ્ઞાન, દર્શન, ચારિત્ર” રૂપ રત્નત્રયના ભાવસૂચક ત્રણ રેખાઓ કરી કે જેથી એમાં અધિકાર વિના અન્ય કોઈ ઘુસી શકે નહીં અને રસોયાને ઓળખાણ પડતાં વાર પણ ન લાગે. આ રીતે જ્ઞાનાર્જનમાં રક્ત રહેનાર એક નવો વર્ગ ઉભે થયે જે જતે દિવસે “માહન” તરિકે ખ્યાતિ પામ્યો જેનું સમય જતાં “બ્રાહ્મણ રૂપમાં પરિવર્તન થયું. ભરતરાજ ચેજિત વેદના નામ. (૧) સંસારદર્શન, (૨) સંસ્થાપન પરામર્શ, (૩) તત્વાવબોધ, (૪) વિદ્યાપ્રબોધ હતાં. પણ પાછળથી તેમાં ઘણું ઘણું મેળમૂક કરવામાં આવી. કુદરતી બને છે તેમ શરૂઆતમાં સારું કાર્ય પરંપરામાં ઓછી સમજથી કિવા પોતીકી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન શિથિલતાના સંરક્ષણ માટે કેવું વિકૃત સ્વરૂપ ધારણ કરે છે તેને ખ્યાલ ઉપરની વાતથી સહજ આવી શકે છે. અષ્ટાપદ ગિરિ પર પ્રભુશ્રી તે સિદ્ધિપદને વર્યા; એ વેળા દે અને માત્ત્વોએ દુઃખાતે હૈયે નિર્વાણ પ્રસંગ ઉજવ્યો. ચક્રીએ એ સ્થાને સિંહતિષદ્યા પ્રાસાદ કરાવ્યો. ભારત વર્ષના પ્રથમ ચક્રવતી ભૂપાળ તરિકે શ્રી કષભપુત્ર ભરતે ચીરકાળ રાજ્ય કર્યું. તેમને સૂર્યશા પ્રમુખ સંખ્યાબંધ સંતાને પ્રાપ્ત થયા. ચોસઠ હજાર તે અંતે ઉરીઓ હતી. બીજી રિદ્ધિને પાર ન હતો. એક દિન અરિસા ભુવનમાં ફરતાં અંગુલી પરથી એક મુદ્રા સરી જમીન પર પડી. નૃપતિનું ધ્યાન તરત જ એ તરફ ખેંચાયું દર્પણમાં પાંદડા વિહુણ અટુલી ડાળી સમી ભૂષણ રહિત આંગળી જોતાં જ મન ભાવના શ્રેણીમાં આગળ વધ્યું. એક તરફ દેહપરના આભુષણે એક પછી એક ઉતરવા લાગ્યા અને બીજી બાજુ સંસારની અને એમાં અહર્નિશ દૃષ્ટિગોચર થતાં પદાર્થોની અનિત્યતા નિહાળતું મગજ વધુ ઉંડુ ઉતરવા લાગ્યું. જોતજોતામાં વિચારશ્રેણી આધ્યાત્મિક પ્રદેશમાં પૂર્ણ છુટથી વિહરવા મંડી. ધ્યાનની ઝડી સજ્જડ જામી. એની ઉત્કટતા વધી ગઈ ટુંક સમયમાં ઘડપરના વિલાસી છખંડના સ્વામી, કૈવલ્યથી વિભૂષિત બની ત્રણ લેકના પૂજનિક સંત થઈ પડ્યા. દેએ સાધુવેશ હાજર કર્યો અને ભરતજી રાજ્યધુરાના ભારને ફગટી દઈ, તંત્રની માયાજાળને તિલાંજલિ આપી વિશ્વના ચોકમાં કેવળ જનકલ્યાણ અર્થે નીકળી પડયા, જીવનના અંતિમ શ્વાસ સુધી ઉપદેશ વારિના સિંચન ચાલુ રાખ્યાં. પિતા-પુત્રનાં આયુષ્ય સરખાં હતાં, ચોરાશી લાખ પૂર્વો એટલે અતિ ઘણાં વર્ષો, પિતા તીર્થકરની શ્રેણીમાં અગ્રપદે પુત્ર ચક્રવતીની ગણનામાં અગ્રપદે પ્રભુ પહેલાં મેક્ષે સિધાવ્યા; અને કેટલાક સમય બાદ મુનિશ્રી ભરત પણ તેજ સ્થાને પહોંચ્યા, ઉભયનાં જીવન સાર્થક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૪૭ થયાં. કર્મયુગની શરૂઆત આ રીતે થઈ અયોધ્યાના સિંહાસને સૂર્યશા આવ્યા. પ્રતિજ્ઞા પાલનની અડગતાથી તેમનું નામ ઇતિહાસ પૃષ્ટ પર રિક્ષરે કેરાયેલું છે. પરંપરામાં થયેલ કેટલીક પેઢી સુધીના રાજાઓ દર્પણાગારમાં જ કેવળજ્ઞાન પામતાં હતાં. આઠમી પાટે. થયેલ દંડવીય ભૂપાળે શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્યો હતે. વખતના વહેવા સાથે, કાકિની રન્ના અભાવે સુવર્ણ, રજત, અને અંતમાં સૂત્રના ઉપવિતનું પરિધાન શરૂ થયું. અતિ ઘણું વર્ષો પસાર થયા બાદ એ જ અયોધ્યામાં પ્રભુત્રી ઋષભથી શરૂ થયેલા ઈકુ વંશમાં જ, છતશત્રુ ભૂપની વિજયા નામે રાણીની કુક્ષિએ બીજા તીર્થકર શ્રી અજીતનાથને જન્મ થયો. તેમની કાયા સુવર્ણવર્ણી હતી અને તેમને ગજનું લંછન હતું. પાસા બાળ રમતાં કેટલીયે વાર વિજ્યા રાણીનો પરાજ્ય થતો પણ જ્યારથી પ્રભુજીવ ગર્ભમાં આવ્યો ત્યારથી એક પણ પરાજય ખમવો પડયો નહીં. અજીતનાથ નામ પાડવામાં એ પણ એક નિમિત્ત કારણ. બાકી તે તાત્વિક દૃષ્ટિએ દરેક પ્રભુના નામના જૂદા જૂદા રહસ્યયુક્ત અર્થે થઈ શકે છે. “યથા નામ તથા ગુનાને મેળ પણ તે જ મળે. સગર નામા બીજા ચક્રવર્તી પણ તેમના જ શાસનમાં થયા તેમને જલ્ડ આદિ સાઠ હજાર પુત્રો હતાં. એકદા તીર્થ અષ્ટાપદની યાત્રાએ તેઓ નિકલ્યા. સિંહનિષદ્યા પ્રાસાદમાં વિરાજમાન મણિમય બિંબ જોઈ તેઓ આનંદ પામ્યા. ભાવિકાળમાં કોઈ આશાતના ન કરે એ હેતુએ તીર્થની આજુબાજુ ફરતી ખાઈ બોદવાને વિચાર થયા. દડરત્ન તે સાથે જ લાવ્યા હતા એટલે ઝટ અમલ કર્યો. પૃથ્વીના પડે વિજળીક બળના ધસારાની માફક થતાં તીવ્ર ખોદનથી ઉપડવા માંડ્યાં. ઠેઠ નાગક સુધી ભય પિચી થઈ ગઈ. નાગરાજ આટોપ કરી દોડી આવ્યા, પણ ચક્રીના સંતાનને નિરખી ધીરા પડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] વીર-પ્રવચન પિતાના ભુવનમાં પત્તા કચરાની કહાણી કહી. કાર્યથી વિરમવા જણાવી એ તે સિધાવી ગયા. પણ જહુ કુમારનું હૃદય શાંત ન બન્યું. ખાઈ પાણી વગર રહે તે પૂરાઈ જવાની ધાસ્તી લાગી, એટલે લાગલા જ ગંગા નદીનો પ્રવાહ વાળી લાવ્યા. સરિતાના પ્રવાહ કેટલુયે નુકશાન કરી નાંખ્યું, નાગ ભુવામાં પાણી ભરાવા માંડ્યું. નાગદેવ પુનઃ ક્રોધાયમાન થયા. સગર તનુજેની ઉદ્ધતાઈથી આવેશમાં આવી જઈ, તેમને બાળીને ભસ્મ કરી નાખ્યા. આમ અચાનક એકી. સાથે સાઠ હજારને કેળી થઈ ગયે. આમાં ભવિતવ્યતાના હાથ અને કર્મરાજના પ્રપંચ જરૂર સમજી લેવાના. પૂર્વે એ સર્વ જીવોએ સાથે જ કર્મ ઉપાજેલું તેથી વિપાક પણ સાથે પામ્યા. સામંતાદિ સકલ પરિવાર જે કે આ પ્રકોપમાંથી બચી ગયે છતાં ચક્રીને શું જવાબ દે એવા ભયથી એટલી હદે વ્યામૂઢ થઈ ગયો કે, ત્યાંથી અતિ મંદ ગતિએ રાજધાની પ્રતિ કૂચ કરવા લાગ્યો. ચકીશ્વરના પ્રબળ હુતાશનમાં તેઓ ભસ્મ થઈ જવાના એમ તેમને ડગલે પગલે પ્રતિતી થવા લાગી. કેટલાકને તે સજાવીને પોતાનું મુખ બતાવવા, કરતાં ત્યાંજ યમરાજના અતિથિ થવાનું ઉચિત લાગ્યું. - સગર ચક્રી જે કે ધર્મવાસિત હદયને હતે છતાં આખરે એક મનુષ્યજ હતે. એક ઉચ્ચારે પિતાના તનુજ ગણના પરફેક પ્રયાણ સમાચાર શ્રવણ કરતાં જરૂર તેનું હૃદય ચીરાઈ જાત. દેવના સ્વામીએ અવધિ જ્ઞાનથી આ સ્થિતિ પારખી લઈ, વિપ્ર વેશે ત્યાં આવી, પોતિકા મૃત પુત્રને પુનઃ જીવન અર્પણ કરવાના મિષે સંસારની અસારતા, અને આયુષ્યરૂપી દોરીના તૂટવા બાદ ફરીથી સાંધવાની અશક્યતા સંબંધે તેમના જ મુખે શબ્દોચ્ચાર કરાવ્યા. સગરરાજ અંતમાં વિપ્ર વેશમાં રહેલા શકને “મરેલાં તે જીવતાં થયાં જાણ્યા છે?” એમ કહી “નિર્ચ સંત મત સર્વમ ચત્ નયના વાક્યનું સ્મરણ કરતાં શોકને વિસારે પાડવાની સલાહ આપી. જ્યાં અંતઃપુરમાં પધારે છે ત્યાં સામંતગણના મુખથી સાઠ હજારના સ્વાહા થયાના સમાચાર કર્ણ પર પડયા. સખત વાવાઝોડાના તેફા-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [૪૯ નથી જેમ વૃક્ષ ઉખડીને જમીન પર પડી જાય તેમ રાજન પણ ધરણ પર ઢળી પડયે. બેભાન દશાને પામી ગયો. તરત જ રાજવૈદ્યોને તેડવા માણસો દેડયા. અંતઃપુરમાં વાયુવેગે વર્તમાન પ્રસરતાં સર્વત્ર હાહાકાર થઈ રહ્યો. મંત્રીશ્વરના યત્નથી ભૂપ શુદ્ધિમાં આવ્યો, છતાં પરિતાપ લેશમાત્ર જૂન મહેતે થે. ભૂદેવને સંસારની અસારતા સમજાવનાર ઘડી પરના એ રાજવીમાં અત્યારે બૃહદ્ અંતર ભાસતું હતું. આ પરિવર્તનનું કારણ “મારાપણુની બુદ્ધિ” સિવાય અન્ય ન હતું, તેથી જ જ્ઞાની પુરૂષોએ “હું અને મારું” રૂપ મંત્રને જગતને અંધ કરનાર તરીકે કર્યો છે. દ્વિજ દૂર ગયે જ નહોતું એટલે ઉપચારકના આગમન પૂર્વે જ ત્યાં દેડી આવ્યો અને તેને શુદ્ધિ સંપ્રાપ્ત થતાં જ પૂર્વનિ પ્રસંગ યાદ કરાવી ઉપદેશને આચરણમાં મૂકી બતાવવા વિનવણી કરી. એના વાફબાણથી રાજાના મેહ-આવરણે દૂર હડસેલાયાં. કર્મો પર નજર ગઈ. અછત છને લીધેલા માર્ગની ઉત્કૃષ્ટતા ધ્યાનમાં આવી. તુર્તજ ધૈર્યનું અવલંબન ગ્રહી, સગાંસંબંધી અને પ્રજાજનને શાંત કરી, સૌને વિદાય કર્યા, દરમિઆન ખાઈમાંનાં ઉભરાઈ જતાં પાણી પ્રવાહથી જેનાં ઘરે પ્રલયદશાને પામતા હતા એવા ખાઈ નજીકના ગ્રામ્યજનોની વિનવણીથી જહુપુત્ર ભગીરથને પ્રવાહ-નિયમન કરવા સારૂ મોકલવામાં આવ્યો. એને ખાઈના પ્રવાહને પુનઃ ગંગામાં પાછો વાળ્યો અને પુનઃ પાણી ન ઉભરાય તેવી વ્યવસ્થા કરી ગ્રામવાસીઓને નિર્ભય ર્યા. ત્યારથી ગંગાનું બીજું નામ ભાગીરથી પડયું. વળી ભગીરથે સ્વપિતાના તેમજ અન્ય કાકાઓના અસ્થિઓને પણ પ્રવાહ સાથે પાછા વાળાને ગંગાના ઝડપથી વહેતા નીરમાં મેળવી દીધા. ત્યારથી જનતામાં અસ્થિને ગંગામાં પધરાવવાની પ્રથા શરૂ થઈ. ભગીરથને રાજ્યસન સોંપી, ચક્રી સગરે શ્રી અજિતપ્રભુ પાસે પ્રવજ્યા સ્વીકારી, શુદ્ધભાવે તેનું પાલન કરી, સિદ્ધગતિ પ્રાપ્ત કરી. કેટલેક કાળ બીજા તીર્થપતિના મોક્ષગમન બાદ વ્યતીત થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૦] વીર-પ્રવચન ત્યારે શ્રાવસ્તી નામા નગરીમાં છતારી રાજવીની સેનાભિધાના રાણીની કુક્ષિએ ત્રીજા જન સંભવદેવને જન્મ થયો. દેશમાં સખત દુકાળ પડ્યો હતો પણ પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ અણચંતવ્યો પૃથ્વી પર ધાન્યને સંભવ થવાથી સુવર્ણ વર્ણની કાંતિથી દીપતાને અશ્વના ચિન્ડથી અંકિત થયેલા પુત્રનું નામ સંભવ સ્થાપવામાં આવ્યું. શતકને સહસ્ત્રકાનાથી પણ અતિ મોટી સંખ્યામાં વર્ષોના વહાણું વાયા બાદ અયોધ્યામાં સંવર નામા નૃપ અને સિદ્ધાર્થ નામ રાણીને ઘેર ચોથા જન અભિનંદનને જન્મ થયો. પ્રભુના ગર્ભે આવ્યા બાદ શદ્ર વારંવાર સિદ્ધાર્થ માતાની સ્તુતિ કરી જતાં હેવાથી. એને ગર્ભને પ્રભાવ માની. સોના સમી દેહલતાવાળા બાળકના નામ કરણ સંસ્કાર કાળે “અભિનંદન” એવું ગુણસંપન્ન નામ રાખવામાં આવ્યું. પાંચમા સુમતિનાથનું જન્મસ્થાન પણ એજ પવિત્ર પુરીમાં નિર્માએલું. પિતાનું નામ મેઘરથ અને માતાનું નામ સુમંગળાદેવી, પ્રભુશ્રીનું નામ સુમતિ રાખવામાં, તેમના ગર્ભમાં આવ્યા બાદ રાણીએ તેલ નિમ્નલિખિત ન્યાય-નિમિત્તભૂત હતો. એકદા એક વણિક શ્રેષ્ટિના અવસાન બાદ એની ઉભય સ્ત્રીઓ મિલ્કત અર્થે, લડવા લાગી. નાની સ્ત્રીને પુત્ર થયું હતું જ્યારે મોટી વાંઝણી હતી, છતાં બાળકને ઉછેરવામાં ઉભયે ભાગ લીધો હોવાથી ભાગ્યે જ કોઈ જાણી શકતું કે આ બાળક અમુકને જ છે. પણ હવે તો હક્કને મુદ્દો ઉપસ્થિત થવાથી આખરે તકરાર રાજદરબારે આવી. બન્ને પુત્રની માતા થવાને દાવો કરવા લાગી. કેવી રીતે ન્યાય તેળવો એ એક ગૂઢ પ્રશ્ન થઈ પડ્યું. આખરે આ વાત અંતઃપુરમાં જઈ પહોંચી. ગર્ભ પ્રભાવથી રાણીને એનું નિરાકરણ કરવું સહજ લાગવાથી. પડદો નંખાવી તે દરબારમાં આવી બેઠી. તરતજ દરેક વસ્તુઓને સરખે ભાગે વહેંચણી કરવાની આજ્ઞા કરતાં પુત્રના પણ બે સરખા કટકા કરવા કહ્યું. આ સાંભળતાં જ પુત્રની ખરી માતાના હોશકોશ ઉડી ગયા. તેણીને પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ -વીર-પ્રવચન [૫૧ પ્રત્યેને નૈસર્ગિક પ્રેમ ઉછળી આવ્યો. એટલે કટકા થવામાં પુત્ર સમૂળગે જીવતરથી જાય છે તેનાથી કેમ સહ્યું જાય ! તરત જ એ આગળ આવી બેલી ઉઠી; રાજમાતા, હારે એ પુત્રને ભાગ નથી જોઈત તેમ આ સંપત્તિથી પણ સર્યું મારે પુત્ર જીવતા રહેશે તો દૂર રહી હું તેનું મુખ જોઈ સંતોષ માનીશ માટે હારી મોટી બહેનને સર્વ સોંપી ઘો, સભાજન સૌ ચકિત બન્યા. રાણીએ પૈર્યતાથી કહ્યું કે સૌ કોઈની હવે ખાત્રી થઈ ચુકી હશે કે આ પુત્ર આ નાની બાઈને જ છે. પુત્રના શીરપર મરણાંત કષ્ટ આવી પડવા છતાં જેના હૃદયનું પાણી સરખું ઉછળતું નથી એવી આ મોટી બાઈ તેની માતા હરગીજ નથી; માટે સર્વ માલમિત હાનીને સેંપી તેણીને ઘર બહાર કાઢી મૂકે કે જેથી પુનઃ આવું આચરણ ન આદરે. છઠ્ઠા પદ્મપ્રભુને જન્મ, પાંચમા જીનના નિર્વાણ પછી કેટલાક કાળ વ્યતીત થયા બાદ, કૌશંબી પુરીમાં શ્રીધરરાજને ઘેર થયે હતે. તેમની માતુશ્રીનું નામ સુસીમા રાણી હતું. પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ પદ્મ અર્થાત રક્તવર્ણી કમળની શયા પર સુવાને ડેહલે થવાથી તેમ જ જન્મ બાદ પ્રભુશ્રીની દેહકાંતિ લાલવણું પદ્યસમ શોભતી હોવાથી પદ્મપ્રભુ એવું ગુણ નિષ્પન્ન નામસ્થાપન થયું. સાતમા સુપાર્શ્વનાથની જન્મભૂમિ વણારસી નગરી હતી. પિતાનું નામ સુપ્રતિક અને માતાનું નામ પૃથ્વીદેવી હતાં. માતાના બન્ને પાશા (પડખા) રોગચ્યાપ્ત હતાં પણ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી એ દશા પલટાવા માંડી. રોગ નિમૂળ થઈ ગયો અને ઉભય પડખા કમળ બની સેના સરખા દિપવા લાગ્યા. એ કારણથી જ કનકસમી કાંતિવાળા પ્રભુનું નામ સુપાર્શ્વ રાખવામાં આવ્યું. આઠમા ચંદ્રપ્રભુ એ ચંદ્રપુરી નામા નગરીના સ્વામી મહસેન રાજા અને લક્ષ્મણદેવી રાણા પ્રતાપી પુત્ર થાય. તેમની દેહલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પર ] વીર-પ્રવચન શ્વેતવર્ણી હાઈ ઉજ્વળ શશી સમ શાલતી હતી. પ્રભુના ગર્ભમાં આવ્યા બાદ રાણીને ચંદ્રનું પાન કરવાને દોહદ થયેલા. બુદ્ધિમાન્ મંત્રીની સલાહ અનુસાર પૂર્ણિમાની રાત્રિએ ખાકારાવાળા છાપરા તળે દુધથી ભરેલા થાળમાં ચંદ્રમાના પ્રતિબિંબને આકર્ષી લઈ તેનું પાન કરાવી એ પૂર્ણ કરવામાં આવ્યા. માતાના ભાવ ઉપરથી ને દેહની કાંતિને લક્ષી ચ ંદ્રપ્રભુ એવું નામ સ્થાપ્યું હતું. નવમા સુવિધનાથ યાને પુષ્પદંત પ્રભુ કાક'દી નગરીના સુગ્રીવરાજ અને શ્યામા રાણીના પતાતા પુત્ર હતા. ગર્ભમાં પ્રભુ આવ્યા બાદ રાજા રાણી ભલી પ્રકારે ઉત્તમ વિધિ-વિધાનથી ધર્માંકરણી કરવા લાગ્યાથી સુવિધિનાથ નામ સ્થાપ્યું, વળી તેમની દંતક્ત મચકુદના પુષ્પની કળી સરખી ઉજ્જ્વળ હેાવાથી ઇતર નામ પુષ્પદંત. શરીરને વર્ષે શ્વેત હાઈ પ્રભુની શાભામાં અભિવૃદ્ધિજનક હતો. આ જીનના નિર્વાણ પછી આ ભારતભૂમિમાં, ધર્મના નામે ઘણાં ધતીંગેા પ્રૉ. ભરત સ્થાપિત ‘ માહના ' કે જેમના વ’શો ઉત્તમ પ્રકારે બ્રહ્મચર્ય પાળી, પાનપાન રૂપ જ્ઞાનાધ્યયન કરતા હેાવાથી બ્રાહ્મણા ' નામથી સુપ્રસિદ્ધ થયા હતા; તેમનામાં શનૈઃ શનૈઃ શિથિલતાએ પ્રવેશ કર્યા. વશ ઉતાર આચારવિચાર નરમ પડવા માંડયા. ખ્રહ્મચર્ય અને જ્ઞાન વિસરાઈ જઈ એને સ્થાને તૃષ્ણા અને અજ્ઞાનતા ઉભરાવા માંડી. સમય જતાં તેમના વંશજોએ લાભને પૂર્ણ કરવા સારૂ દાન પ્રશસ્તિના નામે કપાલ કલ્પિત સૂત્રેાની રચના કરી, લેકવૃંદમાં એને પ્રચાર શરૂ કર્યો. સુવિધિનાથના શિવગમન બાદ શીતલજીન થયા તે દરમિઆનના લાંબા ગાળામાં આ પ્રાહ્મણ સમુદાયે એટલી હદ સુધી પેાતાને પ્રભાવ પ્રસરાવ્યે કે ઘણા તેમને ગૃહસ્થ વેશમાં ગુરૂ તરિકે પૂજવા લાગ્યા. અસંયતિ પૂજાને પ્રારંભ અહીંથી જ આગળ વધ્યેા. આદિકાળની સરળતા અત્યારે જવલ્લે જ C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૫૩ નયનપથમાં ચડવા માંડી. પગલે પગલે બેટી માન્યતાના કદાગ્રહ દેખા દેવા લાગ્યા. આ સ્થિતિ મધ્યાહે પહોંચે તે પૂર્વે દશમા પ્રભુ શ્રી શીતલ નાથને ઉદ્દભવ થયો. ભક્િલપુર નગરના કદરથ રાજાને ઘેર નંદા રાણની કુક્ષિએ પ્રભુ અવતર્યા. પિતા કેટલાક સમયથી દાહ જવરના રેગથી પીડાતા હતા, ઘણું ઘણું ઉપચાર કરી ચુક્યા હતા છતાં શાંતિ નહોતી થઈદરમિઆન ગર્ભવતી રાણીના હાથ કરવાથી અચાનક શીતળતા પ્રસરી ગઈ, અલ્પકાળમાં જ જવર જડમૂળથી નષ્ટ થઈ ગયે. એથી જ ગુણયુક્ત શીતળનાથ નામ સ્થાપ્યું. સુવર્ણવણું કાયાવાળા એ છને સંયમ સ્વીકાર્યા બાદ પ્રથમ કાર્ય અસંયતિ પૂજામાં રહેલ અજ્ઞાનતા અને અસત્યતાને ઉઘાડી પાડવાનું કર્યું. સિંહપુરીના વિનુરાજા અને વિષ્ણુરાણના પુત્ર તે અગીયારમાં શ્રેયાંસ પ્રભુ. કંચન સમી નિર્મળ કાયાવાળા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી એકવાર નગરીના એક દેવાલયમાં દેવો સાથે પૂજાતી શા હતી તે ઉપર માતા બેઠાં. પૂજારીઓની અત્યાર લગી એવી માન્યતા હતી કે એ શયાની તે પૂજા જ કરી શકાય. એના ઉપર કોઈ ભૂલેચુકે પણ બેસે કિવા શયન કરે તે જરૂર તેને ઉપદ્રવ થયા વગર ન રહે. ગર્ભવંતા રાણીથી દેવની પૂજા સંખાય પણ માત્ર શય્યા પૂજનિક બને એ તે તદ્દન વહેમીપણું લાગ્યું તેથી તે ટાળવા પોતે જ પહેલ કરી. પછી તે રાજા પ્રમુખે શા વપરાશમાં લીધી. કંઈ પણ વિન ન થયું. એ પ્રભાવ ગર્ભને ગણી શ્રેયાંસ ( કલ્યાણ કરનાર ) નાથ નામ સ્થાપ્યું. ચંપાપુરીના વસુપૂજ્ય રાજા અને જયા રાણીને ત્યાં પુત્રપણે જન્મ લેનાર બારમા જીન વાસુપૂજ્ય નામથી વિખ્યાત થયા. એ પણ પાવણું દેહલતાવાળા હતા. તેમના નામ સંબંધમાં એવી વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૪] વીર–પ્રવચન -- ઉપલબ્ધ થાય છે; કે જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે ઈ મહારાજ વારંવાર ચંપા નગરીમાં પધારી રત્ન સોનૈયાની વૃષ્ટિ કરી દંપતીની પૂજા કરતાં હતાં એની સ્મૃતિમાં વાસુપૂજ્ય (વાસપૂજ્ય) એવું નામાભિધાન રાખવામાં આવ્યું. તેરમા તીર્થપતિ વિમળનાથને જન્મ કાંપિલ્યપુરમાં થયે હતે. પિતાનું નામ કૃતવર્મા અને માતાનું નામ શ્યામાદેવી હતું. તેમની દેહડી કંચનના વર્ણ સમી દિસીમંત હતી. વિમળ નામ સ્થાપનમાં નિમ્નલિખિત વિલક્ષણ કથાનક કહેવાય છે. - ભગવંત ગર્ભે આવ્યા બાદ એક જ એવું બન્યું કે એક સ્ત્રી ભરથાર પરદેશથી આવી નગર બહારની એક દેવ કલિકામાં ઉતર્યા. એમાં એક વ્યંતરીને વાસ હતું, તેણે સુંદર સ્વરૂપના પુરૂષને જોતાં જ કામક્રીડા કરવાની લાલસા જન્મી. નિશાકાળે દંપતી જાણે નહીં એવી ગુપ્ત રીતે પેલી સ્ત્રીના જેવું રૂપ કરી તેમના ભેગી એ વ્યંતરી દેવી પણ સુઈ ગઈ. પ્રભાતકાળે પેલા પુરૂષે પિતાની બન્ને બાજુ સરખા ગાત્રવાળી લલનાઓ જોતાં અજાયબી પામી સહજ પ્રશ્ન કર્યો કે આમાં મારી સ્ત્રી કઈ ? ઉત્તરમાં ઉભય બોલી ઉઠી કે “અમે તમારી છીએ.” આટલું થતાં તે ખરી અને કૃત્રિમ રૂપધારી સ્ત્રી વચ્ચે કલહ ઉદ્દભવ્યો. એક પતિની બે માલણની તકરારને અંત કેમે કર્યો આ નહિં અને વાત ઠેઠ દરબારે પહોંચી. સમાન આકૃતિધારી લલનાઓમાંથી ખરીને પારખી આપવાનું કાર્ય રાજા પ્રધાનને પણ મુશ્કેલ થઈ પડયું. પડદે નંખાવી યવનિકામાં વિરાજેલાં સામા રાણીને મન આ સવાલનો ઉકેલ સહજ ભાસ્યો. તરત જ તેમણે પુરૂષને દૂર ઉભો રખાવી બને સ્ત્રીઓને દૂકમ ફરમાવ્યો કે “જે પિતાના શિયલના પ્રભાવથી, સ્વ સ્થાનેથી જરાપણ ખસ્યા વગર સ્વપતિને સ્પર્શ કરે તેને એ ભરે જાણો.” વ્યંતરીને આ કાર્ય સહજ લાગ્યું. તરત જ દેવભવ પ્રાપ્ત શક્તિથી હસ્ત લંબાવી સ્પર્શ કર્યો. એ પરથી નિર્ણય સંભળાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૫૫ આવ્યો કે, તું વ્યંતરી હોવાથી આ કાર્ય કરી શકી. માટે હવે આ યુગલને પીછે છોડી સ્વસ્થાનકે ચાલી જા. પુનઃ આવો ભ્રમ ન પેદા કરીશ. માતાની વિમળમતિના નિમિત્ત પરથી વિમળનાથ કહેવાયા. શ્રી અનંત નાથ એ ચૌદમા જીનનું નામાભિધાન, અયોધ્યા નગરીના સિંહસેન રાજાના એ પોતા પુત્ર. માતાનું નામ સુયશા દેવી, વણે કંચન સમા, ગર્ભમાં હતા તે કાળે માતાએ ચૌદ સ્વપ્નો ઉપરાંત જેનો છેડો ન દેખી શકાય તેવું એક મોટું ચક્ર ભમતું જોયેલું, વળી સંખ્યા ન લાધે તેવા ગણુનાતીત રત્નોની માળા નિરખેલી, એ બધા ચિહેથી પ્રભુશ્રીનું નામ અનંત સ્થાપેલું. પંદરમા શ્રી ધર્મનાથ એ ભાનુપને સુવ્રતા રાણીના તનુજતેઓશ્રીની જન્મભૂમિ રત્નપુરી, એમની દેહલતા સોના સદંશ દીસીમાંત હતી. ઉભય પતિ, પત્નિને પૂર્વ ધર્મ પર અલ્પ પ્રીતિ હતી, પણ પ્રભુના ગર્ભમાં આવ્યા બાદ એમાં અતિશયતા વધી પડી. નામસ્થાપવામાં એ નિમિત્તકારણ. શાંતિના મૂર્તિમંત સ્વરૂપ સમા શાંતિનાથ એ સેલમાં શાસનાધિશ. જન્મસ્થાન ગજપુર કિંવા હસ્તિનાપુર, વિશ્વસેન ભૂપાળ અને રાણી અચિરાના એ અમાપ યશસ્વી પુત્ર. સારેય દેશ મરકીના ઉપદ્રવથી વ્યાપ્ત થઈ ગયો હતે. ચોતરફ સંખ્યાબંધ આત્માઓ દિવસ ઉગ્ય સેનાપુરની વાટે સિધાવતા હતા. ચિકિત્સકોના યત્ન રાખમાં વૃત ઢળવા સમાન નિરર્થક થઈ પડયા હતા. દરમીઆન પ્રભુગર્ભપણે ઉપન્યા. ત્યાર પછી માતા જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં શાંતિ રહેતી એટલે સારા નગરમાં જાતે ફરી વારિ છાંટણ સ્વહસ્તે કર્યું અને અલ્પ ઘટિકામાં મરકીની અસર નાશ પામી. આનું અનુકરણ દેશમાં કરાવવામાં આવ્યું અને થોડા સમયમાં મરકી ડાકિનીનું નામોનિશાન પણ ન રહ્યું. આ પ્રભાવ ગર્ભને ગણી નામઠવણ વેળાયે અનુરૂપતા જાળવી. સેના જેવી દેહડીવાળા પ્રભુએ ચક્રવર્તીની રિદ્ધિ ભોગવી. છ ખંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૬] વીર–પ્રવચન ધરતી સાધી, સમય પ્રાપ્ત થતાં શાસન પ્રવર્તાવ્યું. શુભકર્મો બાંધેલા એટલે ભોગવવા પડે જ. - કુંથુનાથ એ સતરમા તીર્થનાયકનું નામ. સુરરાજાની શ્રીરાણી દેવીના એ જાય. હસ્તિનાપુર કિવા શાંતીનાથની જન્મભૂમિ. એજ એમની પણ. એમના જેવા એ પણ ષટખંડ ભોક્તા. ચક્રીપના શત્રુઓ બિચારા નાના કુંથુવા જેવા ગર્વ ગળત થવાથી તેમજ સ્વપ્નમાં રત્નને શુભ પૃથ્વીને વિષે રાણીએ દેખવાથી, અને એ વૃિતાંત પ્રભુના ગર્ભમાં આવ્યા બાદ બનવાથી અભિધાનનું કારણ. ' ' જેવા કુંથુનાથ એવા અરનાથ, જન્મ સ્થાન અને ચક્રીપદ, એ સાથે કંચન સદ્દશ હ યષ્ટિ એ બધું સરખું. સુદર્શન એ જનકનુનામ જ્યારે જનનીનું નામ દેવીરાણી, પ્રભુના અવન કલ્યાણક પછી માતાએ રત્નમય આરા દેખવાથી અરનાથ નામ રખાયેલું. - શ્રીમલ્લીનાથ એ ઓગણીશમા પ્રભુનું નામ. એમનો અવતાર કુંવરી રૂપે મિથિલા નગરીના કુંભ રાજવીને ઘેર પ્રભાવતી રાણીની કુક્ષિએ થયો હતો. ચાલુ અવસર્પિણીને એ એક આશ્ચર્યભૂત બનાવ હતું. સામાન્ય નિયમ તે તીર્થંકર પુરૂષ પણે અવતરવાનો છે. ગર્ભમાં પ્રભુના આગમન પછી માતાને છએ ઋતુના પુષ્પથી ભરપુર શય્યામાં સુવાનો દેહલે ઉદ્દભવ્યો, દેવતાના સાનિધ્યથી એની પૂર્ણતા થઈ. એ મહિમા નામ રાખવામાં કારણરૂપ થયો. નીલવણું ગાત્રવાળા મલીકુંવરીને પૂર્વભવના સ્નેહી છમિત્ર કે જેઓ આ ભવમાં જૂદા જૂદા દેશના રાજાઓ તરિકે ઉપન્યા હતા, તેઓ તરફથી પરણવાનું એક સામટુ ઈજન આવ્યું. મિથિલાપુરી ઉક્ત છ ભૂપના સૈન્યથી ઘેરાઈ ચુકી. સ્વામિત્વ સ્થાપવા પરસ્પર યુદ્ધના મોરચા મંડાયા. આ અનર્થ પરંપરાનું નિવારણ પ્રજ્ઞા બળથી પુતળીના દ્રષ્ટાંત દ્વારા કુંવરીએ કર્યું. વિશેષમાં એ છને વૈરાગ્ય વાસિત બનાવી, જાતિ સ્મૃતિ કરાવી, સંયમ પંથના પથિકે બનાવ્યા; અને નારિ જાતિમાં પણ અમાપ શક્તિ ભરેલી છે એનું વિશ્વને ભાન કરાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [૫૭ વિશિમ શ્રી મુનિસુવ્રત સ્વામીને જન્મ વિશ્વ વિખ્યાત મગધદેશના પાટનગર રાજગ્રહમાં થયો હતો. પિતાશ્રીનું નામ સુમિત્ર અને માતુશ્રીનું પદ્માવતી હતું. ગર્ભમાં પ્રભુશ્રીના સંક્રમણ બાદ એ દંપતીને શ્રાવક ધર્મના આદર્શરૂપ દ્વાદશત્રત અંગીકાર કરવાના ભાવ થવાથી, એને ગર્ભનો પ્રભાવ માની, નામ સ્થાપનકાળે એ પ્રતિલક્ષ અપાયું. વર્ણ સ્પામ હોવા છતાં કાંતિમાં જરા પણ ક્ષતિ નહોતી. તીર્થકર તરિકે ઉપદેશ ધારાથી જગતને નવપલ્લવિત કરતાં તેમને એક પૂર્વભવને મિત્ર જે આભવમાં અશ્વરૂપે ઉપજ્ય હતું તેને પ્રતિબોધ પમાડવા લાંબી મજલ કરી તેઓશ્રી ભૃગુકચ્છ પધાર્યા ને તિર્યંચનો ઉદ્ધાર કર્યો. અશ્વાવબોધ તરિકે આજે પણ એ તીર્થ ભરૂચમાં સુપ્રસિદ્ધ છે છે. શકુનિકા યાને સમળી વિહાર તીર્થ પણ એની સાથે સંકલિત : હેવાથી ભરૂચ એ તીર્થધામ રૂપ છે. મિથિલા નગરી જેમ એગણુશમા જીનની જન્મભૂમિ તેમ એકવીસમા શ્રી નમિનાથની પણ છે. વિજયરાજની રાણી વપ્રાદેવીની કુક્ષિએ તેઓશ્રીને જન્મ. નામ કરણમાં બનેલ ચમત્કૃતિ નીચે મુજબપ્રભુના ગર્ભમાં આવ્યા પછી સીમાડાના શત્રુ નરિદ અચાનક વિજયરાજ પર હલ્લો લાવ્યા. કિલ્લાને ચારે બાજુથી ઘેરે ઘાલ્યો. રાજા ઘડીભર કિંકર્તવ્યમૂઢ બની ગયો પણ ગર્ભવંતા દેવીએ ચિંતાને પ્રતિકાર કરતાં પિતાને જાતે એકવાર કિલ્લાના ઉચ્ચતમ પ્રદેશ પર લઈ જવાની સુચના કરી. એમના વીરશ્રી ભર્યા મુખદર્શન થતાં જ વૈરીછંદમાં ખળભળાટ થઈ ગયો. માતાની તેજ દ્રષ્ટિ રાજાઓથી ન સહી ગઈ. શરણે આવી, પગે પડતા પિતા પર સૌમ્યદ્રષ્ટિ રાખવા આજીજી કરવા લાગ્યા. જગદંબા સમા વપ્રાદેવીએ સૌમ્ય નજર કરી તેમના મસ્તકે હાથ મૂકતાં આશીર્વાદ આપ્યા. આમ રિપુઓ પણ જેમના આગમનથી નમી પડ્યા તેથી નમિનાથ નામ સ્થાળું. સેના સમી કાયા વાળા પ્રભુશ્રી દ્વિતિયાના ચંદ્ર સમ વૃદ્ધિ પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૮] વીર-પ્રવચન શ્રી અરિષ્ટ નેમી અથવા તે નેમનાથ એ જેનદર્શનમાં બાવીશમા જીનપ્રભુ તરીકે સુપ્રસિદ્ધ છે. જન્મભૂમિ સૌરીપુરી જે ઉત્તર હિંદમાં આવી હતી. પિતાનું નામ સમુદ્ર વિજય હતું જે દશ દશાઈ તરિકે ઓળખાતા યાદવવંશના દશ મહાભૂજમાં અગ્રજ હતા. અંધકવૃષ્ણિ નામા પ્રખ્યાત ક્ષત્રિયવંશમાં એમને જન્મ થયો હતો. તેમની રાણીનું નામ શિવદેવી હતું. જેમણી કુક્ષિએ ચૌદ મહાસ્વપ્ન સુચિત, પ્રભુત્રી નેમીશ્વરે જન્મ લીધે. માતાએ ઉક્ત સ્વ ઉપરાંત ચામરત્નોની શ્રેણી તેમજ આકાશમાં ચક્ર ઉછળતું દીધું હતું એ ઉપરથી અરિષ્ટનેમિ નામનો પ્રાદુર્ભાવ થયો. વણે પ્રભુશ્રી શ્યામ હોવા છતાં કાંતિમાં અનુપમ હતાં. કાકા એવા વસુદેવના બળવાન પુત્રો કૃષ્ણ-બળભદ્ર કંસને * વધ કરવારૂપ બનાવ બન્યા પછી અંધકવૃષ્ણિ અને ભેજવૃષ્ણિ શાખાના સારાયે ક્ષત્રિય વગે સૌરીપુરને ત્યાગ કરી ગુજરાત તરફ પગલા માંડયા અને દ્વારામતીમાં કાયમનો નિવાસ કર્યો હતો. કૃક્ષ વાસુદેવના અધિણિત દેવોએ આ નગરી વસાવી હતી અને એના દુર્ગને રૂસુવર્ણમય બનાવી સંપૂર્ણ રીતે શુશોભિત કર્યો હતો. એ કાળે એને વિસ્તાર અડતાળીશ ગાઉનો હતો, એટલે કે અત્યારે અંતરે પડેલે રૈવતાચળ ગિરિ તે સમયે એ અલકાપુરીના સીમાડામાં ગણતે. સુહદો સાથે અથવા તે સ્વ-ગોપાંગનાઓથી પરિવરી ક્રીડાથે એ ગિરિ પર જતાં. એકદા બાળ એવા શ્રી નેમિકુંવરે, શ્રી કૃશ્ન વાસુદેવની આયુદ્ધશાળામાંના શંખને કુંકવા રૂપ સામાન્ય ક્રીડા, મિત્રોથી પ્રેરાઈ કરી. આ કાર્યથી સારા નગરમાં જબરે ક્ષોભ થશે. ખુદ વાસુદેવ વૃક્ષ વિચારમાં પડી ગયા. એમણે બાળવયને પ્રભુમાં આટલી હદે બળાતિશયતા નિરખી રાજ્ય છેવાની ચિંતા ઉદ્દભવી. પ્રભુસહ પોતીકા બળની તુલના કરવાથી તેમની આંખ ખુલી. ભ્રમ ભાંગ્યો. કેજીબી યત્ન નેમીકુંવરને પરણવવાને નિશ્ચય કર્યો. ત્યારે જ તેમનું બળ-પરાક્રમ નરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [૫૯ પડશે એમ નિર્ધાર કર્યો. કેટલીયે વાર માતુશ્રી શીવાદેવીએ પુત્રની લગ્ન નિમિત્તે સમંતિ મેળવવા યત્ન સેવેલે. છતાં પરિણામ શૂન્યમાં જ આવેલુ. હવે આ કાર્ય શ્રીકૃષ્ણ જાતેજ ઉપાડી લીધું. દરેક ક્રીડા કેલિમાં તેઓ નેમીકુંવરને સાથે તેડી જવા લાગ્યા. વસંત ઋતુમાં એકદા દાવ સાધીને ગોપીઓ સાથેની ક્રીડા વેળા નેમીકુંવરને બરાબર રમતમાં નાખી તે આઘા ખસી ગયા. સત્યભામા રૂક્ષ્મણી જાંબુવતી આદિ તેમની પટરાણીઓએ વિવિધ પ્રકારે આલાપ સંલાપ અને ઉપાલંભથી દિયર એવા નેમીકુંવરને વિવાહ મનાવવા મેરો માં. એ લલનાઓની હાસ્યજનક દલીલોથી પ્રભુથી જરા હસી દેવાયું. એ . ઉપરથી આ રાણીવૃદે તરત જ માની લીધું કે પોતાની વાત દિયરને ગળે ઉતરી ચુકી એટલે એ વાત શ્રી કૃક્ષને જણાવી અને તરત જ કન્યાનીધ શરૂ થઈ. અલ્પ સમયમાં જ ભજવૃષ્ણિ કુળના ઉગ્રસેન રાજવીની કન્યા રાજેમતીની ભાળ મળી એટલે વાસુદેવ તેમની સમિપ પહોંચી ગયા. સમાનવય, કુળશીળ આદિ જ્યાં ગુણેનું સમાનપણું અને સરખે સરખાને જ્યાં મેળ મલ્યા ત્યાં વાર ક્યાંથી સંભવે? વિવાહ સંબંધ સંધાયા. કૌષ્ટ્રકિ તિષીને લગ્ન દિન નિયત કરવાની સુચના થઈ અને બને તેટલે નજદિકને દિવસ નક્કી થયો. “વિલંબમાં વિદ્ધ ઘણું” એ ઉક્તિનું કૃશ્ન મહારાજે અક્ષરશ: પાલન કર્યા છતાં હણહાર મિથ્યા ન થયું. સાજન સહિત વરરાજને સુંદર સ્વાંગ ધારણ કરી યદુવંશ ભૂષણ કુમાર અરિષ્ટનેમિ, રાજવી ઉગ્રસેનના આવાસ લગભગ આવા પુગ્યાં. ત્યાં અચાનક એક પ્રાસાદમાં પૂરાયેલા સંખ્યા બંધ વનચર પ્રાણીઓના કરૂણ સ્વર કણે પડયા. એક દીન મુખે પિકાર. કરતાં મૃગલાને જોતાં જ ભાવિ અરિહંતના હૃદયમાં જબરી ઝણઝણાટી થઈ રહી. પશુરક્ષકના ઉત્તરમાં “એ બધાના જીવનની સમાપ્તિ સ્વ લગ્નના ગૌરવ પ્રસંગે થઈ જવાની છે” એ શબ્દ કાને પડતાં જ અંતર ભેદાયું. જેમાં આટલા બધા જીવોનું પ્રત્યક્ષ અકલ્યાણ સમાયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૦] વીર-પ્રવચન છે એવા લગ્ન પ્રત્યે સખત અણગમે ઉભો . યાદવક્ષત્રીઓમાં ચાલ્યા આવતાં આ રિવાજ સામે તે દયાનિધિએ બળવો પોકાર્યો. “પરના આત્માને પીડ કરી, તમે જે પ્રસંગ ઉજવી રહ્યા છે એને શુભ કહેવાય જ શી રીતે!” તરત જ રક્ષકને આજ્ઞા કરી સર્વ પ્રાણી ગણને છેડી મૂકાવ્યું અને એ સાથે ‘દયા’ શું ચીજ છે એનું સર્વ ક્ષત્રિયગણને ભાન કરાવ્યું. લગ્ન તે બાજુએ રહ્યા અને કુમારે રથ પાછો વળાવ્યો. આ સાંભળતાં તે રાજેમતીને સખત આઘાત પહોંચે. ત્રણસેન્ના નાથ સમે નાવલી કરગ્રહ્યા સિવાય આમ પાછો ફરે એ શે. સÚજાય! પુત્ર વત્સલ માતા શિવાદેવી તે સામે આવી ઉભી અને વૃદ્ધ સમુદ્રવિયત સમુદ્ર સમા ગંભીર નાદથી ઉપાલંભ દેવા લાગ્યા કે— “વિવેકી પુત્ર! ને આમ કરવું ઘટતું નથી. ગૌરવળા થનાર છવ હિંસા રૂપ મહાપાપને જ્યાં હારા કહેવાથી ત્યજદેવામાં આવ્યું છે ત્યાં હવે શું બાધ નડે છે કે તું આમ ક્ષત્રિય રીતિને નેવે મૂકી પાછા પગ માંડે છે ! કદાચ તું એમ ધારતે હઇશ કે ત્યારે તીર્થ પ્રવર્તાવવાનું છે એટલે સંસારમાં પડવું નિરર્થક છે, પણ વત્સવિચારને, શ્રી ઋષભદેવથી માંડીને એકવીશમાં નમિનાથ પર્વતના તીર્થકરમાં અપવાદ સિવાય લગભગ ઘણા ગ્રહસ્થધર્મને પાલનપૂર્વક સંયમ ધુરાના વાહક બન્યા છે. સાથે એ પણ સ્પષ્ટ છે કે બ્રહ્મચારી માટે કંઈ જૂદા શીવપુરની ગોઠવણ નથી કે જેથી ત્યારો નંબર આગળ આવે ! તે સાજન સહ આવ્યાનું સાર્થક્ય કર. પુત્ર! અદાપિ સુધી હું મારી એક પણ વાત અવગણી નથી આ વેળા વધુ (વહુ) મુખ દર્શન કરાવવા રૂપ મારી આશા સળ કર” રાણી શિવાદેવી એ દ્રવીભૂત સાદે કહ્યું. અરિષ્ટનેમિનું હૃદય આ બધું શ્રવણ કરતાં જ આ થયું. તિઓને બચાવનાર એ મહાત્મા, સ્વજન એવા આ માનવગણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૬૧ દુભવવા નહોતા ઈચ્છતા. માતાપિતાની આજ્ઞા એમને મન અનુલંઘનીય દિવાલ સમ હતી, “વિનય વડે સંસારમાં એ તેમને મુદ્રાલેખ હતા. વિશ્વ કલ્યાણ એ તેમનું ધ્યેય હતું, એટલે તેઓશ્રી અતિ મીઠાશભરી ગિરામાં કહેવા લાગ્યા માતુશ્રી ! મળ-મૂત્રથી જેના ગાત્ર દુધ મારી રહ્યા છે અને જેમાં કેવળ માંસના લોચા અને લેહી ભરેલું છે એવી માનુષી સ્ત્રીને મને મોહ નથી રહ્યો. મારું મન માત્ર એવાદેહ વગરની મુક્તિ સુંદરીમાં રત હોવાથી, પાણિ ગ્રહણ સારૂ આગ્રહ ન ધરે. વળી મારે રાજેમતી સહને પ્રેમ કંઈ આજ કાળને નથી. એ સ્નેહગ્રંથી બંધાયાને. આજે આઠ ભવન વહાણું વઈ ચુકી, નવમાન ઉષાકાળ ઉગે છે. જે ભોગ વિલાસ અર્થે આપ શિક્ષાદઈ રહ્યા છે, એને અમો ઉભય ભોગવીને હવે ધરાઈ ચુક્યા છીએ. અમને હવે તેના કેડ નથી રહ્યા!. એની રસવૃત્તિ જ ગ્રીષ્મકાળ વેળાની સરિતા સમી શુષ્ક બની ગઈ છે! અરે જ્યાં ભેગાવલિ કર્મ જડમૂળથી ભગવાઈને કુચાપાણી થઈ ગયું છે કિંવા નષ્ટ થઈ ચુકયું છે ત્યાં પછી એમાં દિલ કયાંથી લાગે ? અમારા ઉભયને નવમો ભવ આટલા ઈશારારૂપ દંપતીજીવનનો હતો. તમારે જેવા વૃદ્ધ અને સમજુ પુરૂષ આટલા સ્પષ્ટીકરણ પછી, પુનઃ મને કર્મની કાંટાજાળમાં ફસાવાની સલાહ તે નાજ આપે! પ્રભુમુખથી આ વ્યતિકર (વૃતાન્ત) શ્રવણકરતાં જ પ્રેક્ષકગણું આશ્ચર્યાન્વિત થઈ ગયો. ચીરકાળના પ્રેમીઓના જીવન-ચરિત્ર સામે સૌના જીવન ઝાંખા પડ્યા. આગ્રહ-પ્રત્યાગ્રહના ચઢેલા પૂર આપોઆપ ઓસરી ગયા. નેમીકુમાર સુખે પાછા ફર્યો. વરસીદાન આપી સમય થતાં આગાર ત્યજી અનગાર બન્યા. બાળબ્રહ્મચારી શ્રમણપ્રભુ અરિષ્ટનેમીને ઉપસર્ગોની શ્રેણીને નતો સામનો કરવો પડ્યો કે નતે કષ્ટપરંપરાને પાર પામવો પડશે. અલ્પ કાળમાં જ રેવતાચળ પર્વતના સહસ્ત્ર આમ્રવનમાં કેવળજ્ઞાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન દ૨] પ્રાપ્તિ થઈ. સાતા બન્યા. કલેકના સર્વ સ્વરૂપને પૂર્ણપણે જાણનાર અપૂર્વ જળ વિહણી માછલ્લી સમી રામતીને શ્રીમના પાછા ફરવાથી અમાપ દુઃખ થયું. હૃદય માનુષીનું ને! વળી એવું જ કંઈ તેણીને પ્રભુ જેવું જ્ઞાન હતું! આમ છતાં આઠભવની પ્રીત એ તે કંઈ જેવી તેવી હૈય? બાહ્યથી શ્રીનેમિતે પસાર થઈ ગયા હતાં છતાં તેણીના હૃદયમાં નેમ સિવાય હતું પણ શું? ત્યાર પછી એ મહા સતીને ન ગમ્યા સ્વાદુ સલિલ કે ન રૂઓ મિષ્ટ પકવાન ! ઘડીભર એ મહાદેવીએ ન લીધી સુંદર સેજ પર સુખભરનિદ્રા કે મુહૂર્તમાત્ર ભેગા આનંદ. ખરેખર એ દિવ્ય પ્રેમી લલનાને મન અરિષ્ટનેમિ ભરથાર જ હતા–કયારે, કૈવલ્ય પામે ને પિતે તેમની સમક્ષ ઉપસ્થિત થઈ તેઓશ્રીએ જે માર્ગ સ્વીકાર્યો તે ગ્રહણ કરે એજ એક માત્ર તાલાવેલી લાગી હતી. સ્નેહના મહાસાગરમાં મેટી મોટી સફર ખેડી ચુકેલા એ મહામાયાને કઈ છીછરા એવા માનવી જીવનના ક્ષુદ્ર મેગેની આશા, બિંદુ માત્ર પણ નહોતી. ભિન્ન હો હોવા છતાં જે અદ્યાપિ સુધી એક રૂપ થઈ રહેલાં તે જૂદા કેમ રહે ? ક્યાં લગી રહે ? એજ એક ખટકે હતા? છતાં સ્વામી નેમ છસ્થ હોય ત્યાં લગી અન્ય ઇલાજ પણ નહે. કેવલી થયા વિના તેમની શિષ્યારૂપે તે સ્વીકારી શકે તેમ હતું જ નહિ. જ્યાં અરિષ્ટનેમિ ભગવાન થયાનું કાને પડ્યું કે પછી તે એક ક્ષણ પણ તેમને ભવું ભારે પડયું. રાજુલ હવે ભગવતી રાજે મતિ થવામાં છે વિલંબ ધરે ? ઝટ પહોંચ્યા સહસ્ત્ર આમ્રવનમાં; અને પાણિ ગ્રહણ કર્યા વિના તરછોડી ગયેલા નાથને હાથ ફરજીયાત શીર પર રખાવ્યો. | દિવ્ય પ્રેમી કાન્તાએ પતિવ્રતના કાનુન અનુસાર સત્ય રીતે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૬૩ પતિનું અનુસરણ કર્યું. સયમ પથને દૃઢતાંથી અમલમાં મૂકયા. ગુફાના એકાંતમાં ચારિત્રથી ચુકેલા યિર રથનેમિને સ્થિર કર્યાં અને કૈવલ્ય પામી પ્રભુ પહેલાં શીવપુરના અતિથિ થયાં. ભગવાન અરિષ્ટનેમિએ કેવલી અવસ્થામાં ઠામેાડામ વિદ્યાર કરી શાસન રસી વિ જીવ કરૂં' એ ભાવના આચરતા સ્વ તીર્થંકર ક ક્ષીણ કર્યું. એમના જ શાસનમાં કૃષ્ણે જરાસધ ( વાસુદેવ પ્રતિ વાસુદેવ )ના યુદ્ધ તથા કૌરવ પાંડવનાં યુદ્ધ થયાં. અત્રે એ સબધી ઉલ્લેખ અસ્થાને હેવાથી વસુદેવડ, પાંડવ પ્રખેાધ કિંવા જૈન મહાભારત કે શ્રીમદ્ હેમચંદ્રસુરિષ્કૃત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર વાંચવા ભલામણ છે. ' જેમના પુનિત નામથી જૈનધર્મ ઓળખાય છે એ ત્રેવીશમા પ્રભુ પુરૂષાદાની પાર્શ્વનાથ, વાણારસી ( હાલનું બનારસ=કાશી )માં થયા. ભૂપાળ અશ્વસેન અને દેવી વામાના એ પતેાતા પુત્ર. એમના ગભે` આવ્યા પછી એક અંધારી રાત્રિએ વામા રાણીએ પેાતાની પાસેથી જતાં એક શ્યામવર્ણી સર્પને જોયા હતા. વચમાં ભૂપ અશ્વસેનના હાથ આડા પડેલા હતા તે રાણીએ ખસેડવાથી સ તા પસાર થઈ ગયા પણ રાજા જાગી ઉઠયા. પ્રિયા મુખથી સ વ્યતિકર સુણી, પુરી ખાત્રી કરવા દીપક પ્રગટાવતાં સારીએ વાત સત્ય નિકળી. એ સર્વાંગના પ્રતાપ જાણી પ્રભુ જન્મતાં પા એવું નામ સ્થાપ્યું. વર્ણે તેઓ નીલ હતા, તેમના પ્રભાવ સત્ર વિસ્તર્યું તેનું મૂળ આ પ્રમાણે છે. એકદા ઝરૂખામાં ખેડેલા પાર્શ્વકુમારે કરમાં પૂજાપાની સામગ્રી સહિત નગરવાસીઓને શહેર બહાર જતાં જોઈ, પહેરેગીરના મુખથી તપાસ કરાવતાં જાણ્યું કે કાઈ મહા તપસ્વી ઉદ્યાનમાં પધાર્યા છે તેમની સેવા અર્થે તેઓનું જવુ થઈ રહ્યું છે. તેએ પણ એ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન નિકળી પડ્યા. અશ્વારોહી રાજકુમારને આવતાં જોઈ લેકેએ બાજુ પર ખસી માર્ગ આપો. પ્રભુએ તાપસ સન્મુખ આવતાં જ જોયું કે જેના સકળ અંગે પર રક્ષાની રેખાઓ કેવળ આભૂષણની ગરજ સારે છે, જેને માત્ર એક કૌપિન ધારણ કર્યું છે, અને જેની સામે કાષ્ટની ધૂણીના ના ગોટેગેટ પ્રગટ થઈ ગગન માર્ગે ગતિ કરી રહ્યા છે, એ એક માનવી, પોતે કલ્પેલા ધર્મકાર્યમાં લીન બને છે. અવધિ જ્ઞાન તે જેને જન્મતાં સહેદર રૂપ મળ્યું હોય છે તેના ઉપયોગથી પ્રભુએ દીપર ગોઠવેલા કાષ્ટના પિલાણમાં એક નાગને બળતે દીઠે. તરત જ કરૂણાનિધિ પ્રભુએ આ વાત સુણાવતાં અજ્ઞાન કષ્ટથી વિરમવા જેગીને કહ્યું, પણ હઠાગ્રહી જેગી કે જેનું નામ કમઠ હતું તેને આ વાત ખરી ન માનતા, વધારામાં પ્રભુને ઉપાલંભ દેવા માંડે કે “તમે રાજકુંવર છે એટલે કેવળ અશ્વ ખેલાવવાનું જાણે છો! તમને ધર્મની વાત ન સમજાય !” પાર્શ્વ કુમારે તરત જ નેકર દ્વારા એ બળતા, પિલણવાળા લાકડાને બહાર ખેંચી કઢાવ્યું કે તરત જ તેમાંથી એક તરફતે નાગ બહાર નિકળી પડ્યો. મરવાની અણી પર આવેલા એને પ્રભુએ સેવક દ્વારા નમસ્કાર મંત્ર સુવ્યો. ઉપકારી સામે નયન માંડી રહેલા એ તિર્યચે સદ્દબુદ્ધિથી એનું શ્રવણ કરી નાગકુમાર દેવનિકાયના સ્વામી પદની પ્રાપ્તિ કરી. એનું નામ ધરણેદ્ર. આ તરફ સત્ય પરિસ્થિતિને ફેટ થતાં તાપસ કમઠ ઝંખવાણે પડી ગયે. પાર્શ્વ કુમાર તે નગર તરફ પાછા ફર્યા છતાં જનતા, તેમની શૈશવાવસ્થાની આ જ્ઞાન શક્તિથી આશ્ચર્ય પામી-શેરીએ અને ચૌટે, પુરમાં ને ઉદ્યાનમાં-સર્વત્ર તેઓશ્રીની પ્રશંસાના સુર પુરવા લાગી. અજ્ઞાન કષ્ટથી દેહને તપાવે છે એવા કમઠથી આ સહ્યું ન ગયું. તેને ધાનળ ભભુકી ઉઠે છતાં નગરમાં તેનું કંઈ ચાલે તેમ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૬૫ હેતું એટલે વિલ થઈ ત્યાંથી વજે માપી ગયો; અને પાર્શ્વકુમાર પર વેર વાળવાના નિમિત્તો શોધતો રહ્યો. આમાં નવાઈ જેવું કંઈ નથી. એ બધા કર્મરાજના તમાશા છે! કમઠ અને પાર્શ્વ કુમારના જીવો વચ્ચે છેલ્લા નવભવથી વેર ચાલ્યું આવે છે, આ દશમો ભવ છે. ધડે લેવા જેવી વાત તો એ કે પાર્શ્વકુંવરના છે એ દરમીઆન સમતાનું શરણ લઈ સ્વઉન્નતિ સાધી છે જ્યારે કમઠને જીવ તેના અભાવે હાલતે ભવ ગર્તાના ઉંડાણમાં જઈ રહ્યો છે. એ વાતને ઘણા વર્ષો વીત્યાં. દરમીઆન પાર્શ્વકુંવર, પ્રભાવતી નામા ઉચ્ચ વંશીય રાજ તનયા સહ લગ્ન સંબંધથી જોડાયા, ને ભોગાવલી કર્મને ક્ષય કરતાં જીવન વ્યતીત કરી રહ્યાં. એ અવધિ પણ ભરાઈ જવા આવ્યા. ક્રીડા કરતાં રાજેમતીને ત્યાગી જતાં શ્રીનેમિના એક ચિત્ર પર નજર પડી, એ પરથી વિરાગ દશાને વિચાર કરતાં ઉપયોગમાં લીન થયા. વરસીદાન દેવાને અવસર ઓળખી લઈ તે કાર્ય શરૂ કર્યું અને વર્ષ વીત્યે અણગાર થઈ ચાલી નિકલ્યા. ગામ કે શહેર, સરિતા કિનારે કે કુપકાંઠે, સુવાસિત વાટિકામાં કે ઘેર જંગલમાં નાનીશી ટેકરી સમીપે કે અંધારી ગિરિ કંદરામાં, આર્યોથી વસાયેલા શેનિક સ્થાનમાં કે અનાર્યોના વિચિત્ર પ્રદેશમાં કેવળ કર્મોની નિર્જરા અર્થે, ઉપસર્ગોની સામે જઈ, માત્ર સમભાવના અવલંબનથી પ્રભુ વિચર્યા, અને સમતા રસમાં તરબોળ રહી આવી પડતાં દરેક કષ્ટોને સહ્યા. એકદા વિહરતાં પ્રભુ કાદંબરી નામા ભિષણતાના અવતાર સમી અટવામાં આવી ચઢયા. કુંડ સરોવરના કાંઠા નજીક કાયોત્સર્ગ મુદ્રામાં લીન થઈ રહ્યા. દરમીયાન લાંબા કાળથી પુંઠા પકડી રહેવા છતાં વૈરને બદલે નહિં લઈ શકવાથી, જેને તીવ્ર તપ તપીને મેધમાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન નામ દેવપણાની રિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા કમઠજીવે જ્ઞાને પગથી પ્રભુની આ દશા નિહાળી અને તરત જ તેને ચીરકાળ સંચિત ક્રોધ દાવાનળ સળગી ઊઠે. વેરની વસુલાત કરવાને નિરાધાર કરી લઈ, સ્વ શક્તિ વડે એકદમ ચોતરફ અંધકાર પ્રસારી આકાશને ઘમઘોર બનાવી મુશળધાર વરસાદ શરૂ કર્યો. પહાડમાંથી પડતાં બહત જળધોધ સમ જળ ચોતરફ ઉભરાવા માંડયું. આવકનું પ્રમાણ વધી પડયું એટલે એ વધતું વધતું ઉંચે ચઢયું. ધ્યાન મગ્ન પ્રભુ એમાં બુડવા લાગ્યા. જોત-જોતામાં ગ્રીવાને ડાળી લઈ જળ વધતું વધતું નાશિકાના અગ્રભાગ સુધી આવી ચુક્યું. કમઠજીવ વૈરના પ્રતિરોધથી નૃત્ય કરવા લાગ્યો છતાં ચરમદેહીને મરણાંત ઉપસર્ગો પણ મારી શકે જ કેવી રીતે ? આસન પ્રકંપથી ધરણેકે ઉપયોગ મૂકતાં જ્ઞાનદર્પણમાં જોયું કે અહે, જેના ઉપકાર વારિથી હું આ સ્થાને આરૂઢ થયો છું એ ઉપકારી મહાત્માને શીરે મહાન કષ્ટ આવી પડ્યું છે અને તે પણ મારા નિમિત્તનું! સત્વર દેવી પદ્માવતી યુક્ત પરિવાર સહ ત્યાં આવી ખડે થયેલ અને દેવી પદ્માવતીએ સ્વ મરતક પર પ્રભુને અદ્ધર ધારણ કર્યા જ્યારે ધરણે સ્ત્ર ફેણાઓ વિમુર્તી એવું તે છત્ર વિસ્તાર્યું કે પાણીનું એક બુંદ પણ પ્રભુના દેહ પર પડી ન શકે. અહીં મેઘમાળી કર્મઠના બળને છેડે આવ્યો. તેની શક્તિનું દેવાળું નિકલ્યું. પરાજય પામી, દેવ મેઘમાળી આરંભેલ કાર્યને સંકેલી લઈ સ્વ સ્થાનકે પાછો ફર્યો. ધરણેન્દ્રના ઉપાલંભથી તેને ભાન થયું કે પિતે ત્રણ જગતના નિષ્કારણ બંધુ સમાન પ્રભુ પર ઉપસર્ગ કરવામાં તીવ્ર પાપ સેવ્યું છે. એટલે સહજ પશ્ચાતાપ રૂપી અગ્નિથી એનું અંતર જળવા લાગ્યું. એટલા પુરતે એણે લાભ જ થયા. દુરના ડુંગરા વટાવી પ્રભુશ્રી સદૈવકલ્યાણ વર્તતા દુર્ગમાં પ્રવેશી ચુક્યા. અપૂર્વ એવા કેવળજ્ઞાનની તેમને પ્રાપ્તિ થઈ. ત્યારથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [૬૭ સતત ઉપદેશ વારિથી સકળ જગતને સિંચન શરૂ કર્યું તેઓશ્રી એવા શુભકર્મી હતા કે સારાયે ભારતવર્ષમાં એમણું યશઃ કીર્તિ પ્રસરી રહી. વિધર્મીઓ જેન શાસન કિંવા જૈન ધર્મને તેમના નામથી ઓળખાવા લાગ્યા. તેમની મૂતિએ સંખ્યાતીત ભરાઈ, જુદા જુદા સ્થાનકે પ્રતિષ્ઠિત થઈ. હજાર અધિક આઠ નામથી તેઓ પ્રસિદ્ધિને પામ્યા. વીતરાગ એવા તેઓશ્રીના અંતરમાં નતે ધરણેન્દ્ર પર રાગ હતું કે નતે કમઠ–મેઘમાળી પર દેવું હતું. ઉભય પર સમાન ભાવ છતાં જનતામાં તેમની ચમત્કૃતિ વધી પડી. ભક્ત એવા ધરણેન્દ્ર પદ્માવતી, માનવતાના પૂરક બન્યા એટલે ચમત્કાર ત્યાં નમસ્કાર વધી પડે. જેમના શાસનમાં અત્યારને જૈન ધર્મ કિવા જૈન સંધ ગણાય છે એ ચોવીશમા ચરમજનનું નામ શ્રી વર્ધમાન સ્વામી, વર્તમાન જેન જનતાના એ નજીક ઉપકારીને વિદ્યમાન જેનાગમના તે આa પ્રરૂપક-ક્ષત્રીયકુંડ નગર એ તેમની જન્મભૂમિ-સિહારથભૂપને ત્રીશલા રાણુના એ પુણ્ય લેકી પુત્ર. તેઓશ્રીના ગર્ભમાં આવ્યા પછી દરેક પ્રકારે રાજવીના મંદિરમાં વૃદ્ધિ થતી ચાલી એટલે નામ સ્થાપન કાળે એ હેતુ ધ્યાનમાં રાખી વર્ધમાન કુંવર એવું અર્થસૂચક નામ રાખ્યું. સુવર્ણ વર્ણ કાયા વાલા પ્રભુશ્રી દ્વિતિયાના ચંદ્ર સમ વધવા લાગ્યા. તેમનું જીવન જરા વિસ્તારથી જવાની જરૂર છે કેમકે વર્તમાન જેમ જનતાનું એ કેંદ્રસ્થાન છે. શ્રી રૂષભદેવને સમક્તિ ફરસ્યા પછી તેરમે ભવે છનત્વ પ્રાપ્ત થયું. શ્રી શાંતિનને બાર, શ્રી અરિષ્ટનેમીને નવ, શ્રી પાર્શ્વનાથને દશ અને શ્રી વર્ધમાનને સત્તાવીશ. એ સિવાયના તીર્થંકરને ત્રીજે ભવે કાર્યનિષ્પત્તિ થઈ છે. એ ઉપરથી ચરમજનનું ભવ બ્રમણ સવિશેષ છે તે તે તરફ ઉડતી નજરે ફેંકી દઈએ. તે જાણવાથી તેમના અંતિમ જીવનના અંકડા મેળવવા સુલભ થઈ પડશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૮] વીર-પ્રવચન નયસાર નામા ગ્રામ્યપતિને ભવ એ સમ્યકત્વ પ્રાપ્તિને ઉષ: કાળ. સામાન્ય દશા અને નહિં જેવું જ્ઞાન આમ છતાં સરળ હદય ખરું, એટલે ભૂમિકા શુદ્ધ. એકદા વનમાં કાષ્ટ લેવા નયસાર ગયેલ ત્યાં અકસ્માતિક રીતે વિખુટા પડેલા એક સાધુ મહાત્માને. એને ચોગ થા. ભેજનવેળા હતી એટલે નયસારે આહાર વાપરી લેવા 'વિનંતી કરી અને ભાવપૂર્વક મુનિને આહાર વહેરાવ્યો, આ રીતે સુપાત્રદાનથી મહાપુણ્ય ઉપાર્જન કર્યું. એમાંથી પરિવારી મહાત્માની સાથે જઈ એમના સાથ ભેળા કર્યા. પપકારી સતિ છુટા પડતાં આ ભાદિક જીવને કહ્યું – - ભાઈ, હું મને દ્રવ્ય માર્ગ દેખાડો તે હું હને આત્માને ભાવ માર્ગ બતાવું, એમ કહી નમસ્કારરૂપ મહામંત્ર હેને સમજાવ્યા. નિગ્રંથ એવા સાધુજી પ્રત્યે મૂળથીજ નયસારને બહુમાન ઉભવ્યું તે હતું તેમાં અણમૂલા મહામંત્રની પ્રાપ્તિ કરાવી એટલે કુદરતી રીતે અનગાર પ્રત્યે હૃદય પૂર્ણભક્તિથી વળ્યું. કર્મરાજે વિવર દીધું એટલે આજીવન એનું ચિંતન મનન ચાલુ રહ્યું અર્થાત સમ્યકત્વ લાધ્યું. કાળકરી નયસાર જીવ બીજા ભવમાં દેવપણાની રિદ્ધિ પામે. ત્રીજે ભવે એટલે શુભાશુભને સંગ કિવા કીર્તિના શિખરેથી ભવસાગરના ઉંડા ગર્તામાં પતન રૂપ કાળ ! શ્રી રૂષભેશ્વરના જગત્રસિદ્ધ વંશમાં ચક્રી ભરતેશ્વરને ત્યાં પુત્ર પણે જન્મ. મરિચી એવું નામ પડયું. બાલ્યકાળથીજ નિવૃત્તિ માર્ગની અભિલાષા. પ્રથમ જનના શાસનમાં મરિચી સાધુ થયા. આમ અંતરના ઉછળતા વેગે સંસારના વિલાસને ઠાકર તે મારી છતાં મુનિજીવનના અસિધાર સમા નિયમે આકરા લાગ્યાં, કાયા યંત્ર માફક કામ કરી રહી છતાં મન બળવો પોકારી ઉઠયું એટલે ત્રિદંડી વેશને પ્રાદુર્ભાવ થયો. મુનિ એવા મરિચીને જેમ ઘેર પાછા ફરવું ઉચિત ન લાગ્યું તેમ સાધુ જીવનમાં દંભ ચલાવ ઠીક ન લાગે. પિતાની શિથિલતાને ધ્યાનમાં રાખી, તેના ચિન્હ સુચક ઉક્ત નવા વેશની રચના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૬૯ વિચરવાનું તે પ્રભુત્રીની સાથે જ રાખ્યું. તે ધર્મના: જીજ્ઞાસુને પ્રભુશ્રી ને ધર્મ સંભળાવતાં, પોતાની અશક્તિ જાહેર કરતાં, અને દિક્ષાના પિપાસુને શ્રી રૂષભજન પાસેજ મેલતાં. " એકદા ભરત રાજે પ્રભુ મુખથી સાંભળ્યું કે મરિચીને આત્મા આ અવસર્પિણમાં કાળમાં ચરમજન શ્રી વર્ધમાન તરિકે થશે. વળી તેજ આત્મા મૂકાપુરીમાં (મહાવિદેહ) ચક્રવર્તી અને આ ભારતવર્ષમાં પ્રથમ વાસુદેવ પણ થશે. ગુણગ્રાહી ભરતરાજ પાછા ફરતાં મરિચી પાસે આવ્યાને પ્રદક્ષિણા દઈ વંદન કરવા લાગ્યા કે – ભે મરિચી દુનિયામાં જે સર્વોત્કૃષ્ટ પદવીઓ ગણાય છે તે સવને તું ભોક્તા થશે એ હારું સત્વ અપૂર્વ છે. આમ છતાં હું જે હુને વંદન કરી રહ્યો છું તે નહિં કે ત્યારે આ ત્રિદંડીવેશને, કિંવા નહિં કે હારી ભાવિકાળની એ પદવીઓને! તું ચક્રીને વાસુદેવ થશે એથી મને કંઈ સંબંધ નથી, પણ ભાઈ તું શ્રી મહાવીર નામે આ ભરતભૂમિમાં અંતિમ ઇન પણ થઈશ. હું હારા એ સ્વરૂપને ઉદ્દેશી નમન કરું છું. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપે જન વંદન થઈ શકે છે એ નિયમે હું વાંધી રહ્યો છું.” પછી ચક્રી તે વિદાય થયા. પણ આ બધું શ્રવણ કરનાર મરિચીને જીવ ઝાલ્યો ન રહ્યો. જ્યારે પિતાશ્રી તત્વની ઊંચી ભૂમિકા પર ઉભા રહી, ભાવ નિક્ષેપાનું–આત્માની અંતિમ દશાનું–બહુમાન પ્રતિપત્તિ (પ્રણામ) દ્વારા કરી રહ્યા હતાં, ત્યારે ભાઈશ્રી મરિચી કુલીનપણની ઉત્તમતાના વિચારમાં ઘરકાવ બની કઈ જુદી જ દિશામાં જઈ રહ્યા હતા ! જે પરિ'સ્થિતિથી ભરત ચક્રના કર્મો નષ્ટ થયા તે જ પરિસ્થિતિએ મરિચીને નવા કર્મોનું સંગ્રહસ્થાન બનાવ્યા. આત્મ પસ્થિતિ પર કર્મબંધનને આધારે છે તે યથાર્થ છે. આત્મા નિમિત્ત વાસી છે. એ સાચું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૦] વીર–પ્રવચન - મરિચી વિચારે છે કે અહે, મારું કુળ કેવું ઉત્તમ! અરે એની ઉચતા તે વર્ણનાતીત છે કેમકે એ ઈક્વાકુવંશમાં, અરે એ નાભિ વંશમાં મારા દાદા એવા ઋષભદેવ એ આ અવસર્પિણી કાળમાં થનાર ચોવીસ તીર્થંકરોમાંના પ્રથમ તીર્થપતિ! મારા પિતા એવા ભરતરાજ એ ચક્રવર્તી રૂપ દ્વાદશીના પહેલા ચક્રી, અને તેમને પુત્ર હું, આ ભારતી માતાના કંઠમાં શોભતી નવશેરી માળાના મણિએ તુલ્ય વાસુદેવમાં પ્રથમ વાસુદેવ ! ધન્ય છે તે વંશને કે જેમાં આવા ઉત્તમ કેટિના આત્માઓ જન્મ ધારણ કરે છે. અરે, દૂર જવાની શી જરૂર છે? જુઓને મારે જ એ ત્રણ પદવીઓને ભેગ લખાયેલે છેને વાસુદેવ ચક્રવર્તી અને તીર્થપતિ રૂપ, આ વિશ્વમાં મનાતી મહાન પદવીઓનું ત્રિક મને પ્રાપ્ત થવાનું. ખરેખર મારી કુલીનતાની તોલે કઈ આવી શકે તેમ જ નહિં. મારા સરખું ઉંચ કુલીનપણું ભાગ્યે જ કોઇને પ્રાપ્ત થયું હશે ! • આ સાધારણ પ્રકારની વિચારણા ન હતી, પણ “હુંપણને’ અભિમાન હતા તેથી જ્ઞાની પુરૂષ કહે છે કે મરિચીએ કુળને મદ કરી અહીં જ “નીચગોત્ર’ કર્મને દાણુ બંધ બાંધે. જેની તીવ્રતા એટલી ઉગ્ર હતી કે ભાગવતા અવશેષ રહેલ દળિયા ખુદ તીર્થકર ભવમાં પણ ઉદય આવ્યા. તેથી જ જ્ઞાનીઓ “બંધ સમયે ” ચેતવાનું કહે છે. આગળ ચાલે. કમેં મારેલા સખત ફટકાની વાત તે હજુ હવે આવે છે. ત્રિદંડી મરિચીએ સાધુઓ સહ વિહારતે ચાલુ રાખ્યો હતો પણું ચારિત્રમાં શિથિલ હેવાથી એ સાધુ મહાત્માઓ તેમની કઈ પ્રકારની શુશ્રષા કરી શકે તેમ ન હતું. આવી સ્થિતિમાં એકદા મરિચી માંદા પડી ગયા ત્યારે તેમને પોતાની શુશ્રુષા કરે તેવા એક શિષ્યની આવશ્યતા જણાઈ આવી. આમ છતાં સાજા થયા એટલે પેલી વાત સ્મૃતિપટમાંથી ભુંસાઈ પણ ગઈ અને બેધનું કાર્ય પૂર્વવત ચાલવા લાગ્યું. ધર્મ તે પ્રભુના માર્ગમાં છે એ દષ્ટિબિંદુ હજુ પર્યત અણુવિસર્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ વીર પ્રવચન [૭૧ પણ ભવિતવ્યતાએ બાજી પલટી, રાજપુત્ર કપિલને અચાનક ગ મરિચીને થયો. તત્ત્વની વિચારણું ઉભય વચ્ચે શરૂ થઈ. કપિલને સંયમના ભાવ થયા એટલે મરિચીએ સ્વશિથિલતા દર્શાવી પ્રભુના પંથમાં જવા સુચવ્યું. પણ આ તામસી સ્વભાવી રાજપુત્ર એકદમ માને તેવો નહોતો, એણે સામો પ્રશ્ન કર્યો–“ત્યારે શું તમારા માર્ગમાં સર્વથા ધર્મ નથી જ ?” અણીને સમય આવી પડ્યો. ખરી કસોટીની પળ! એ ઉત્તર ઉપર જ ઘોર વાદળ ઘેરાયું, મરિચીને યાદ આવ્યું કે મારે એકાદા ચેલાની અગત્ય હતી તે આજે આ મળી ગયો. લાલસા કિંવા હણહારે લક્ષ્ય ચૂકાવ્યું. જવાબમાં “અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે” એવું સંદિગ્ધ વચન કહ્યું. જ્ઞાનીઓ કહે છે કે-એ ઉસુત્ર વચન કહેવાય. એટલે કેટકેટિ પ્રમાણ સંસાર ભ્રમણ એથી વધ્યું. વાત સમજાય તેવી છે કે પ્રથમજીનના સમયમાં થયેલા નયસાર જીવ (મરિચી) ને એટલું બધું ભટકવું પડ્યું કે જે ગાળામાં બીજા બાવીસ તીર્થંકર થઈ ગયા. એટલે કે સંયમ માર્ગરૂપી, શીવ સુંદરીના પ્રાસાદની ચાવી હાથ આવ્યા છતાં પ્રમાદવશથી એને એવી રીતે ગુમાવી દીધી કે જે સત્વર હાથ લાગી જ નહિ. મરિચી કાળ કરી દેવ રિદ્ધિના ભોક્તા થયા, પછી તે જે નવિન વેશના એ નિર્માતા હતા, જેના પર એમની મૂછ હતી, તેની એમણે પ્રાપ્તિ થવા માંડી. પાંચમા અને છઠ્ઠા ભવમાં દ્વિજ કુળમાં જન્મી પ્રતિ ત્રિદંડી થયાં ને ચીરકાળ પર્યત એ સાધનામાં રત રહ્યાં. સાતમે દેવભવ કરી પાછા આઠમામાં એજ દિજ ને એજ ત્રિદંડીકપણું! એને ક્રમ નવમાથી પંદરમા સુધી ચાલુ રહ્યો! અહીં જોવા-સમજવાની વાત એટલી જ છે કે જે પર મૂછ-વાસના ચેટી તેની પ્રાપ્તિ પુનઃ પુનઃ થયા કરે છે. વળી ત્રિદંડી જીવનમાં કષ્ટ ને અજ્ઞાનતપ ઓછાં નથી આચરતાં પણ એની ફળ પ્રાપ્તિ પાંચમા દેવલોકથી આગળ નથી જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] વર-પ્રવચન શક્તિ, એથી જ જ્ઞાનપૂર્વકની કરણીને મૂલ્ય જ્ઞાનીઓએ વધારે દર્શાવ્યા છે. અસ્તુ. - સોળમા ભવમાં વિશ્વભૂતિ નામા યુવરાજ પુત્ર થયા. કર્મના પાતળા પડવાથી કિવા સંચિત કરેલી વાસના, ઘટવાથી અંતરાય કર્મ તૂટવાથી–અતિ બળાત્ય દશાવાળા વિશ્વભૂતિએ ભાગવતી દીક્ષા લીધી. મા ખમણ જેવા તીવ્ર તપથી કર્મ ઈધનને બળતાને, જેમનું શરીર તપતપીને શુષ્કપણુને પામ્યું છે એવા તે તપસ્વી, પારણે એક વેળા મથુરામાં ગેરીએ જઈ રહ્યા હતાં. અચાનક દેડતી ગાયના ધક્કાથી ભૂમિ પર પડી ગયા. બનેલું એમ કે તેમને જ પિત્રાઈ ભાઈ વિશાખનંદી ત્યાં જાનમાં આવેલે તેને આ નજરે દીઠું. તરત જ તેની સ્મૃતિમાં સંસારાવસ્થામાં વિશ્વભૂતિએ માત્ર એક મુષ્ટિપ્રહારથી સારાયે કોઠના વૃક્ષના કેઠા નીચે પાડેલાં તે બળવાન દશા તાજી થઈ એટલે એને હસવું આવ્યું, સહસા બેલી જવાયું કે તમારૂં તે શૌર્ય ક્યાં ગયું? બસ! પાછી પરિસ્થિતિ બદલાઈ ગઈ! પુનઃ એકવાર આંતર યુદ્ધમાં કર્મ રાજને વિજય થયો. તપસ્વી, ભાઈના ચંગે સ્વધર્મ ભૂલ્યા ! ક્ષમા વીર મૂવમ્' રૂપ મુદ્રાલેખ વિસરી જઈ, ગર્વે ભરાણા. તપનું અરણ ક્રોધ કહેવાય છે, તેના પાશમાં પડ્યા. અહિં સાના ફીરસ્તા મટી વૈરના શોધક બન્યા. લાગલાજ ગાયને પકડી પાડી શીંગડા પકડી તેને આકાશમાં ભમાવતા સ્વ પરાક્રમની પ્રતિતી કરાવવા લાગ્યા. એટલું અધુરૂં હોય તેમ પાછું ત્યાં તપબળે અતિ બળવાન થવાનું નિયાણ કર્યું. સમજુ છતાં ભાન ભૂલી મૂઢ બન્યા ને એ રીતે કાચના ટુકડા માટે હાથમાં આવેલ ચિંતામણું રત્ન ગુમાવી દીધું. કિનારે આવ્યા ન આવ્યા ત્યાં તે પાછા ભર સમુદ્ર તણાયા ! એજ ભાવિ! કરેલ તપ નિષ્ફળ જતા જ નથી. સત્તરમે ભવે મહાશુક્ર દેવલેકે દેવ થયાને નિયાણાના પ્રતાપથી અઢારમા ભવમાં પતનપુર નગરમાં પ્રજાપતિ રાજાને ઘેર કે જેમણે રૂપથી અંધ બની સ્વપુત્રી મૃગાવતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૭૩ - - - પિતાની ભાર્યા બનાવી હતી તે મૃગાવતીની કુક્ષિએ પુત્ર પણે અવતર્યા, માતાએ સાત સ્વપ્ન જોયા હતાં એટલે કે બળદેવને જન્મ પ્રથમ થયેલ હોવાથી આ પુત્ર વાસુદેવ થશે એવાં નિમિતરોના વચન ખરાં થયાં. પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એ ઉકિત અનુસાર વાસુદેવ ત્રિપૃષ્ટ બાળપણથી પરાક્રમે દેખાડવા લાગ્યા. એ વાત ઉડતી અશ્વગ્રીવ નામા પ્રતિવાસુદેવના કર્ણપર પહોંચી. રાજ્ય સંપત્તી એકઠી કરતાં જેનાં પળીયાં પણ સફેદ થઈ ચુક્યા છે એવા તે વૃદ્ધ રાજવીને શંકા થઈ કે આ બાળ ત્રિપુષ્ટ મારું આધિપત્ય ખુંચવી તે નહિં લે! ત્યારથી જ તેને મારવાના ઈલાજે લેવા માંડયા, પણ દૈવને તે મંજુર ન હોવાથી સર્વે પ્રયાસો વિફળ નિવડ્યા. “કેલ દે ને ભોરિંગ ભગવે” એ કહેતી અનુસાર સારી જીંદગી સુધી મહેનત લઈ રાજ્યરિદ્ધિ સંપાદન કરી, જ્યાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ શાંતિથી ભોગવવાને વિચાર કરે છે ત્યાં તો શાશ્વત કાનુનની અટલતા ઉપસ્થિત થાય છે અને વાસુદેવના હસ્તે પંચત્વ પામે છે. એ રીતે ત્રિપષ્ટ અર્ધ ભારતને સ્વામી બને છે. એ વેળા એની સત્તાને કે સર્વજયી તરીકે વાગી રહે છે, મનમાન્યા ભોગો ભોગવતાં એ નિયાણ કરનાર આત્મા આરંભ સમારંભ પ્રતિ કે કર્તવ્યાકર્તવ્ય તરફ અથવા તે પુન્ય પાપ સામે જરાપણ દ્રષ્ટિ ફેંકતા નથી. સ્વછંદી જીવન ગાળે છે. અને અવણય નાદિરશાહી વાપરે છે. કાયદે તો તેની જિવાના ટેરવે રમત હોય છે! એકજ પ્રસંગ લઈએ. શયાપાળે સંગીત રસમાં લીન બની વાસુદેવ નિદ્રિત થયા છતાં વાઘવાદન ચાલુ રખાવવા રૂપ કાર્ય કરી, આજ્ઞાનું ઉલંઘન કર્યું. અચાનક ત્રિપુષ્ટ જાગી ગયા. આ કાર્ય જોતાંજ શયાપાળ પર તેને ક્રોધ અમાપ વહી રહ્યો. પિતાની આજ્ઞાને ભંગ’ એ એણે મન એટલે મે ગુન્હો થઈ પડ્યો કે ઉકળતું સીસુ શવ્યાપાળના કાનમાં રેડાવી બદલે લીધે અર્થાત્ મરણાંત શિક્ષા કરી. ટુંકમાં કહીએ તે દારૂણ કર્મ સંગ્રહ વાસુદેવના ભવમાં કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] વી-પ્રવચન એટલે ૧૯ મા ભવમાં મરિચી જીવ સીધે સાતમી નઈમાં મચીમાચો બાંધેલ ર્માંના પરિપાક ભાગવવા અથે સંચર્ચા. તેત્રીશ કોંગરેપમ જેવા અતિ લાંબા કાળ પર્યંત અકથ્ય વેદનાના અનુભવ કરી,' વીસમા ભવમાં તિર્યંચ જાતિમાં સિંહપણે ઉપન્યા. ત્યાંથી ચેાથી નર્કમાં જવા રૂપ એકવીશમે। ભવ. બાવીશમા ભવમાં મનુષ્યત્વ મેળવી, શુભ કરણી કરી તેથી ત્રેત્રેવીશમા ભવે મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામા ચક્રવર્તી થયા. પ્રાંતે શ્રીપાટિલાચાય પાસે પ્રવજ્યા લીધી. તીવ્ર તપ તપ્યા. ક્રાટિવ ના દિક્ષા પર્યાય પાળ્યે. ત્યાંથી કાળ કરી મહા શુક્રદેવલે ' દેવ થયા. k ' હવે નયસાર કિવા મરિચી જીવને ઉત્ક્રાંતિ સમય આવે છે. પ્રથમની સામાન્ય કક્ષામાંથી એકદમ જોરથી તે આગળ આવ્યા પણ “સંયમના રંગ ચાળમš સદશ ન હેાવાથી તીર્થંકરને યેાગ મલ્યા છતાં કાર્ય સિદ્ધિ થઈ અને કમ પ્રપંચમાં એવી વિચિત્ર રીતે વિંટાયા કે એ ચક્રાવાથી ક્રમે કરી છેડા હાય ન આવ્યા. એમાં તે ઘણા કાળ વ્યતીત થયે; ત્યાં પુનઃ એ પૂનિત માર્ગીની પ્રાપ્તિ થઈ, પણ ગવે હણાઈ નિયાણુ કરી ફરીથી પરાધિન દશા વહેારી લીધી. આ પછી તા ક`રાજે અતિ દારૂણ મેધપાઠ શિખવાડયા. આત્મા અનુભવની વેદી પર બરાબર ઘડાયા, એટલે એની શુદ્ધ ઠેકાણે આવી, તેથી જ ચક્રીભવમાં અધિકાર પ્રાપ્ત થયા છતાં એની મમતામાં લીન ન' બની ખેડે. સ્વમા નિષ્કંટક કરવા કમર કસી, તીવ્ર તપરૂપી કૃપાણુ હાથમાં લીધી. પચીશમા નન શ્રેષ્ટિ ભલે તેના બરાબર ચમકારા દેખાડી દીધા. આત્માની અમાપ શક્તિનું દર્શન કરાવ્યું. માસક્ષપણા કરી વીશ સ્થાનક તપની આરાધના પણ આ ભવમાં જ કરી. એક લાખ વર્ષોં પર્યંત નિરતિચારપણે દિક્ષા પાળી ને તીર્થંકર નામકર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન નિકાચિત કર્યું. અવસાન કાજે જે લેખના પૂર્વક સમાધિ સાધી તે આજે પણ રોમાંચ ખડા કરે તેવા ઉંડા રહસ્ય વાળી લાગે છે. I દશમાં પ્રાણી કલ્પમાં દેવપણની રિદ્ધિ પામ્યા. એ છવીશમે ભવ, આ રીતે શ્રી મહાવીર પ્રભુના પૂર્વ જન્મમાં આપણે ડેકિયું કરી ચૂક્યા. પ્રારંભમાં નયસાર, સરળ ગામડીઆના જીવનમાંથી ઉત્તમ નિમિત્તના યોગથી એકદમ કેટલી ઉત્ક્રાંતિ કરે છે તે આપણે એના મરિચી જીવનમાં જોયું. આમ છતાં એ પ્રગતિમાં ઉંડે સમ્યકજ્ઞાન ઉચિત પ્રમાણમાં ન હોવાથી કષ્ટ દેખતાં જ આત્મા શિથિલતાનું શરણુ લે છે, અને પછી તે એક પગલું ચુકનાર જેમ ગબડવા માંડે તેમ ગર્વ, કુલીનતા અને ઉત્સુત્ર પ્રરૂપણના ભયંકર વટાળીયામાં અટવાય છે. કર્મના અચળ સિદ્ધાન્તમાં ચક્રીપુત્ર કે તીર્થંકર પૌત્રની જરા માત્ર હે કામ લાગતી નથી એટલે બંધન પછી પરિપાકને કાળ આવતાં જે સ્થિતિ થાય છે તે આપણે જોઈ. જ્યાં પ્રવજ્યા સ્વીકારી કઈક. ઉપર આવવા યત્ન વિશ્વભુતિ ભવમાં આરંભે છે ત્યાં તે અભિમાન અશ્વાર થઈ પુનઃ નિયાણના બંધનરૂપે પાછો ભવટનના અગાધ ગર્તામાં હડસેલે છે. આમ બરાબર ટીપાતા, કુટાતા, જ્યારે તે આત્મા તપ તપીને, જ્ઞાન સુધાનુપાન કરીને, સમતા રસના ઘુંટડા ગળી જઈને, બાહ્ય શત્રુઓમાંથી મન ખસેડી લઈ ખરા એવા અત્યંતર રિપુઓની સહ બાથ ભીડવામાં દ્રઢતાથી રોકાય છે ત્યારે જ રખડપટ્ટીમાંથી તે ઉંચો આવી સત્યના દર્શન કરે છે. પછી જ એની સાધનામાં પૂર્ણપણે મંડી જાય છે. સ્વપરના કોયડા ઉકેલવા માંડે છે.' અને નંદન ભવમાં એને સંપૂર્ણ પ્રતિતી થઈ જાય છે કે હવે જ મને ખરે માર્ગ લાગ્યો છે અને સાથે સમજી લે છે કે હજુ મારે અરિદળની વિસ્તૃત છાવણીમાં થઈને માર માર્ગ કાપવાને છે છતાં અંતર સાક્ષી પૂરે છે કે એ કરી શકવા જરૂર હું શક્તિવાન થઈશ. આમ સુખ દુઃખના ચક્રે ચડેલ નયસાર, ગ્રામવાસી છતાં આત્મબળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ - - ૭૬ ] કેટલો આગળ આવી ગયું અને સત્તાવીશમા ભવે ક્યાં પહોંચે તે હવે જોઈએ. દશમા સ્વર્ગમાંથી નયસાર જીવ સત્તાવીશમાં ભવે ભરતક્ષેત્રમાં આવેલા બ્રાહ્મણ કુંડ નગરવાસી રૂષભદત્ત દ્વિજને ઘેર, ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં ચ યાને ગર્ભપણે ઉત્પન્ન થયો. નીતિકારોએ પઠન પાર્નના નિયમને અનુલક્ષી ચારવર્ણમાં બાહ્મણ જાતિને અગ્રપદ આપેલું છે છતાં, સ્વભાવ પર લક્ષ આપતાં એ ક્રમ ફેરવે છે એટલે પ્રાયે એ જાતિને માંગણુ સ્વભાવ ગણાય છે, એનામાં ક્ષાત્રતેજ કે સ્વાશ્રય ઓછો દેખાય છે એથી ધર્મપ્રવર્તકમાં નેતૃત્વ ક્ષત્રિય જાતને ભાગે જાય છે. કહેવામાં આવ્યું છે કે “બળદેવ. વાસુદેવ ચક્રવર્તી કે તીર્થકર જેવા લાઘનીય પુરૂષોને જન્મ ઉચ્ચ મનાતા ક્ષત્રિય કુલોમાં જ થાય છે, તે પછી નયસાર છવ કે જે આ ભવમાં શ્રી મહાવીર - તરિકે ચરમજીન થવાના છે તેઓનું આગમન જિગૃહે કેમ? સિદ્ધાંત કારે તેને તેડ આતા કહે છે કે “તે છ મરિચી ભવે કુળમદ કરી જે નીચગોત્ર કર્મ ઉપાર્જન કર્યું હતું, તેને અવશેષ વેદવે બાકી રહ્યો હતો જેથી તેમને કમ ધોરી માર્ગથી વિપરીત થયે. નાચી કુદીને તીવ્રતમ કર્મ બાંધવાથી આટલી હદે એને વિપાક ભોગવવો પડે છે! એમણે આ બેગ કેવળ ખ્યાશી અહોરાત્ર વેદવાનો હતે, વળી સિદ્ધાતિના મત મુજબ તીર્થકર આદિ મહાપુરૂષો કર્મવશાત્ બ્રાહ્મણ આદિ માંગણ કુળમાં ગર્ભપણે ઉપજે છે છતાં તેમને જન્મ એ ઘરમાં થતું નથી, કેમકે શકેંદ્રનો એ આચાર છે કે આવા સંજોગોમાં તે ગર્ભની ફેર બદલી કરે છે. જ્યારે આ બનાવ બને છે ત્યારે વિશ્વ પર એ આશ્વર્ય તરિકે મનાય છે. વારે ઘડીયે આવા આશ્ચય ઉદ્દભવતા નથી, એ તે અનંત કાળે એકાદ વાર બની જાય. દેવેંદ્ર શક્તિ પ્રભાવે આ કાર્ય એવી રીતે કરી દે છે કે સામાન્ય પ્રજ્ઞાવત માનવીના જાણ્યામાં પણ એ આવતું નથી. વળી ગર્ભની બદલી જેવું કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન છે. [૭૭ અતિ મહાભારત નથી. આજે પણ નિષ્ણાત ચિકિત્સક સાધનો દ્વારા તે વિનાદેશે કરી શકે છે. અ કહી લેવું ઉચિત છે કે કેટલાક લેખકે, સ્વબુદ્ધિના ગૌરવમાં વિહરી, આ ગર્ભહરણમાં તેમજ બીજા કેટલાક પ્રભુશ્રીના ગૌશા-- લિક સાથના પ્રસંગમાં શ્રદ્ધા ધરતા નથી, અને તેને કલ્પિત કહેવા તૈયાર થાય છે, એમાં તેઓની ઉતાવળને અલ્પબુદ્ધિ જ તરી આવે છે કેમકે આ વસ્તુઓ જે જૂદા જૂદા દૃષ્ટિબિન્દુઓથી વિચારવામાં આવે તે સહજ ગળે ઉતરે તેવી છે. એમાં અતિશયતા જેવું કંઈજ નથી. કર્મની શક્તિ અચિંત્ય છે અને એ નિયમે પુગલમાં અજબ શક્તિ છુપાયેલી છે. કિમિયાગર દ્વારાજ તે દ્રષ્ટિને વિષય થઈ શકે છે. વળી પૂર્વકાળના ભવભીરૂ ને અનુપમ પ્રભાવી ભદ્રબાહુ સ્વામી, સિદ્ધસેનજી, હરિભદ્રસૂરિ, હેમચંદ્રસૂરિ જેવા પ્રબળ મહાપુરૂષો એ વાત સ્વીકારે છે તો પછી આપણું સરખા કુછ બુદ્ધિ જીવો માટે શ્રધ્યેય હોય તેમાં આશ્ચર્ય જેવું છે પણ શું! બસો વર્ષ પૂર્વેના. માનવીને કેઈએ એમ કહ્યું હોત કે મુંબાઈ બેઠા અમદાવાદમાં રહેનાર સાથે વાતચિત થઈ શકે છે તો તે વખતે શું એ ખરૂં માનત? છતાં આજે આપણે નજરે નજર એ બનતું અનુભવી રહ્યા છીએ. એ ન્યાયે કેટલીક બાબતે જે આજે આપણને કલ્પનાને વિષય લાગે તે એ વેળા સહજ હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવના પરિવર્તનમાં કઈ પણ અશક્ય જેવું નથી. ક્ષત્રીકુંડ નગરના સ્વામી સિદ્ધાર્થની રાણું ત્રીશલા દેવીની કુક્ષીમાં બાકીને સમય વ્યતીત કરતાં અવધિજ્ઞાન યુક્ત રહ્યાં. એ. દરમીઆન માતા પિતા પ્રત્યે અસીમ સ્નેહ જોઈ ભક્તિથી આકર્ષાઈ, વળી બીજા સંતાનોને જનેતા પ્રત્યે ભક્તિવંત થવા રૂપ ઉદાહરણ પુરું પાડવા, માતાપિતાની હૈયાતિમાં સંયમ ન સ્વીકારવો એ અભિગ્રહ લીધે. આ પ્રતિજ્ઞા કરવામાં ચારિત્ર માટે ભાવની ખામી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૦૮] વીર–પ્રવચન એમ નથી માનવાનું. એના આશયતા એટલે જ તા કે માતાપિતાને પેાતાના વિરહથી દુ:ખ ન થાય. વિનયી પુત્રની એ ફરજ ચત્ર માસની શુક્લ પેાદશી, એ અંતિમતી પતિના જન્મ દિન ત્રિલોકના નાથને જન્મ એટલે સારા ચૌદ રાજલેાકમાં આનદના વધામણા. અરે દુ:ખતી ખાણુ એવી નર્કમાં પણ અજવાળાં થયાં. છપન્ન ગિકુમારિ! ત્રીશલામાતાની શુશ્રુષામાં આવી લાગી. ચાસ સુરપતિ, સ્વ. પરિવાર યુક્ત આવી, મેરૂપર્યંત ઉપર પ્રભુશ્રીના જન્માત્સવ કરવા લાગ્યા. બાળક એવા પ્રભુદેહ પર કળશેાની વર્ષા શરૂ થઈ. સૌધર્માં પતિને ઉત્સગમાં રહેલા અતિ લઘુ તનવાળા ચરમ જીન તરફ જોતાં જ તેમના બળ વિષે શંકા ઉપજી ! સહજ લાગ્યું કે આટલા બધા અભિષેક એમનાથી શીરીતે સહ્યાશે? અવધિજ્ઞાની ભગવતથી આ છુપુ ન રહ્યું. શંકાનિરાસન અર્થે સ્હેજ માત્ર પગના અંગુઠે હલાવ્યેા. એ સાથેજ મેરૂ. કંપાયમાન થયેા. ધરતીકંપના આચકા સમી દા થઈ પડી. રગમાં લગ કેમ પાયે એ જાણવા જ્યાં ઇદ્ર ઉપયોગ મૂકે છે ત્યાંતા સફ્ળ પરિસ્થિતિ ચક્ષુ સમીપ ખડી થઈ. પરમાત્માના— પ્રભુઆત્માના-અનંત ખળમાં શ ંકા આણી એ સારૂ પશ્ચાતાપ થયે. તતકાળ સ્વભુલ સુધારી ભક્તિ પૂર્ણ હૃદયે સ્નાત્ર વિધાન આટાપી, પ્રભુને માતા સમિપે મૂકી, તે નંદીશ્વર દ્વિપ તરફ સિધાવી ગયા. ત્યાંના શાશ્વત ચૈત્યામાં અન–સ્તવન કર્યાં બાદ પાત પેાતાના વિમાનામાં બેસી આકાશ માર્ગે થઈ, સ્વ સ્થાનકે સૌ સિધાવી ગયા. દ્વિતીયાના ચંદ્ર સમ પ્રભુ મેાટા થવા લાગ્યા. માતાપિતાએ હર્ષિત ડે, સ્વજનાદિના મેળાવડા સમક્ષ ગુણુ યુક્ત એવું શ્રી વર્ધમાન કુંવર નામ સ્થાપન કર્યું. દેવાએ તેઓશ્રીના ખળની પરિક્ષા ક્રીડાકાળે કરી મહાવીર એવું ખીજું નામ રાખ્યું. તપ તપવામાં તે ક્ષમા રાખવામાં એમને મણા ન રાખી તેથી શ્રમણ નામ પડયું અર્થાત્ શ્રમણ ભગવાન મહાવીર નામથી તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૭૯ પિતાને વિનયે જાળવવા તેઓશ્રી સર્વ કંઈ જાણતા છતાં, એક વિદ્યાર્થી તરિકે લેખશાળામાં ગયા. એ વેળા ઈંદ્ર દ્વિજવેશમાં આવી વિદ્યા ગુરૂના સંશોનું પ્રભુને પૂછી સમાધાન કર્યું. એ પ્રશ્નોત્તરની પ્રસિદ્ધિ પાછળથી “જેનેંદ્ર વ્યાકરણ” તરીકે થઈ. જનતા પણ પામી ગઈ કે બાળ એવા વર્ધમાન તે વગર ભણે સર્વ વિદ્યામાં પારંગત છે. વાત પણ યથાર્થ જ હતી, ચૌદ મહા સ્વપ્નોથી પ્રભુશ્રીના જન્મ પૂર્વે જ તેમની પ્રભુતાના ગાન ગવાઈ રહ્યા હતા. પૂર્વભવે જ્યારથી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું ત્યારથી જ અતિશયતાવાળું જીવન તેમના માટે નિર્માણ થઈ ચૂક્યું હતું. ઘણું ઘણું ખમી, સહન કરી, તેઓશ્રીએ પિતાની લાયકાત સિદ્ધ કરી હતી એટલે એમને વગર પ્રયાસે અદ્વિતિય સુખની સંસારવાસમાં પ્રાપ્તિ થતી ચાલી. શ્રેણિક ચંડ પ્રદ્યોત જેવા રાજવીઓ આવીને સેવા કરવા લાગ્યા. આમ કરતાં પ્રભુશ્રી યુવાવસ્થાના આંગણે આવી ઉભા. મતિવૃત અને અવધિજ્ઞાનથી યુક્ત શ્રી વર્ધમાન કુંવરે સંસાર સુખના ખાસ રસિયા ન છતાં, માતાને આગ્રહ થતાં પરણવાની : વાત સ્વીકૃત કરી. ભેગાવળીકર્મ પણ અવશેષ જોયું. સમયવીરઃ - ભુપની યશોદા નામ મનહર કન્યા સાથે તેઓશ્રી લગ્નગ્રંથીથી જોડાયા. આ રીતે સંસાર સુખને ભોગવી દંપતી જીવન નમૂનેદાર રીતે પસાર કરતાં સ્વ દ્રષ્ટિબિંદુ તરફ આગળ વધવા લાગ્યા. તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ. એ યોગ્ય વયમાં આવતાં જમાલિ નામારાજપુત્ર (સ્વભાણેજ) સાથે પરણાવી. આ રીતે પ્રભુએ ગ્રહસ્થા-વાસમાં લગભગ અઠાવીશ વષો ગાળ્યાં. જે હિતબુદ્ધિથી વિચાર કરવામાં આવે તે તીર્થંકર પ્રભુનું–ચરમજિનપતિનું આખું જીવન મીઠા અને અમૃતસમાં પાણીના સરોવર જેવું છે એટલે એનું પાન કરનારને એકાંતે લાભ જ થાય છે. એમના દંપત્ય જીવનમાંથી સંસારસ્થ છો ઘણું ઘણું શીખી શકે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] વીર-પ્રવચન માતા-પિતા એ સમયે સ્વગૅ સિધાવ્યા. પ્રભુ પણ સ્વધ્યેય સિદ્ધ કરવા સારૂ ઉદ્યુત થયા. વડીલ ભ્રાતા નંદીવનની અનુજ્ઞા માંગી. ભાઇએ માતા-પિતાના વિરહરૂપ તાજા શાકનું નિમિત્ત આગળ ધરી એ વ થાભી જવા સુચવ્યુ. આદેશ મસ્તકે ચઢાવી શ્રી વર્ધમાન સાધુ જીવનના જાણે પાઠ ન પઢતા હેાય તેવું વન આચરતાં રાજ મહેલના એક એકાંત ભાગમાં આરંભ સમારંભથી હાથ ધોઈ નાંખી, અનેાખુ જીવન ગાળવા લાગ્યા. વ` પૂર્વે દાન દેવાનુ શરૂ કર્યું. પ્રાત; કાળથી શરૂ થતા આ દાન વિધિ એક પ્રહરસુધી ચાલતા. એક પણ યાચક ખાલી હાથે પાછા ફરતા નિહં. મહાપુરૂષોનો કરણી સૌને સતાષનારી હોય છે. વર્ષાંતે પ્રવજ્યાના દુભિ ગગડયા. દેવા અને માનવીએ ટાળાબંધ ઉભરાયા. શ્રી વર્ધમાન કુંવર, ભ્રાતા નદીવર્ધન, લિંગન સુના, પત્નિ યશેાદા, પુત્રી પ્રિયદર્શના, જામાતૃ જમાલિ, અને દેાહિત્રી શેષવતીમાં રહ્યા સહ્યા સ્નેહ લવને સર્વથા તિલાંજલી આપી આગારપણું તજી અનગાર બન્યા. વિભાવ દશામાંથી આત્માને સ્વભાવ તરફ વાળવા લાગ્યા. શ્રી સિદ્ધ ભગવાનની સાક્ષીએ નવ જીવ સુધીનું ત્રિકરણ શુદ્ધ સામાયિક ઉચ્ચાર્યું. આ સમયે તેઓશ્રીને મન : પવ નામા ચેાથું જ્ઞાન ઉપજ્યું. : પંચમુષ્ટિ લેાચ કરી ઇદ્ર દત્ત દેવદૃષ્ય વસ્ત્રને ખધે વી, મુનિ, એવા શ્રી વર્ધમાન તરત જ ત્યાંથી ચાલી નિકળ્યા. દિક્ષા સમયના, દૈપર ગાશીષ ચંદન અને સુગંધી દ્રવ્ય હજી તાજા હોવાથી એની વાસથી ખેંચાઇ આવી ભ્રમરા પ્રભુના શરીરે ડંખ દેવા લાગ્યા જ્યારે સુગધીના અર્ચી પુરૂષો પ્રભુ પાસે એની યાચના કરવા લાગ્યા. નારીવૃંદ પણ પ્રભુશ્રીના રૂપમાં લીન બની, સૌગધી યુક્ત દેહલતા નિરખી, સાનુકુળ ઉપસર્ગો ખડા કરવા લાગ્યુ. પ્રભુશ્રીએ જે દારૂણ ઉપસર્ગાની શ્રેણી સહી છે તેની શરૂઆત નીચે મુજબ થાય છે. એક સામુદ્રિક સ્વવિદ્યાબળે રેતીપર પડેલા પ્રભુપગલાના ચિન્હો પરથી કાઇ ચક્રવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૮૧ તને પગલા માની લઈ જ્યાં એને અનુસરતે આવી ચક્રીને સ્થાને અચિન એવા પ્રભુને જુએ છે ત્યાં તરતજ એને સ્વવિદ્વતા પર અને સામુદ્રિક શાસ્ત્ર પર તિરસ્કાર છૂટે છે. ગ્રંથને પાણીમાં બળવા તૈયાર થઈ જાય છે. જ્યાં આવા ચિહેવાળી વ્યક્તિ ચક્રી થવાને બદલે ફકીરી જીવન જીવતી જેવાય છે ત્યાં એ શાસ્ત્રના શબ્દો સાચા શી રીતે હોઈ શકે ? ત્યાં તે શકેંદ્ર આવી, શંકાનું સમાધાન કરી, પારિતષિક આપી તેને વિદાય કર્યા બાદ પ્રભુ પ્રત્યે ભક્તિભર હૈડે બહુમાન પૂર્વક વદે છે કે હે ત્રિલેકેશ, આપને હવે પછી અતિ દારૂણ અને મરણાંત ઉપસર્ગો સહન કરવાના છે, માટે આપ જે અનુજ્ઞા આપે તે હું આપશ્રીને પરિપાશ્વક (રક્ષક) થઈને રહું.” ભો સૌધર્મપતિ ! ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બને તેમ નથી અને ભવિષ્યમાં બનવાનું પણ નથી કે તીર્થકરો અન્યની સહાયથી સ્વકર્મોને ક્ષય કરી એક્ષપ્રાપ્તિ કરે. તેઓ સામનો કર્યા વગર–બળેજ-અનંત બળ છતાં, સમતાપૂર્વક ઉપસર્ગોની હારમાળા. સહન કરીને જ સિદ્ધિની સાધના કરે છે.” પ્રભુશ્રી વર્ધમાનને આ પ્રત્યુત્તર સાંભળી ઈદ્ર નમ, ભક્તિથી પ્રેરાઈ, પ્રભુને મશીઆઈ ભાઈ કે જેનું નામ સિદ્ધાર્થ હતું અને જે અત્યારે વ્યંતર દેવપણે હતું તેને પ્રભુની સમિપમાં શુશ્રષામાં રહેવાનું ફરમાવી, સ્વસ્થાને સિધાવ્યા. કર્મની નિર્જરા અર્થે નિકળેલા, શ્રી વીર મૌન રહેવા આદિના કેટલાક અભિગ્રહ ધરી, વારંવાર તપ આચરતાં ઘણું ખરું કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેવા લાગ્યા. એકદા વિહરતાં કુમારગામના સીમાડામાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થયા. એક ગોવાળની ગામમાં જતાં બળદની દેખરેખ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૨] વીર–પ્રવચન પ્રભુપ્રત્યે ભલામણ. બળદનું વનમાં ચરવા જવું. ગોવાળે પાછા ફરતાં બળદે ન જેવાથી સારી રાત વનમાં રખડવું. બળદનું ચરી પ્રભુ સમક્ષ આવી ઉભવું. થાકીને પાછા ફરતાં ગવાળે બળદને પ્રભુ પાસે જેવા, અને જોતાં જ, “જાણતાં છતાં માહિતી ન આપી એવા આરોપસર” પ્રભુ ઉપર અમાપ ગુસ્સે થઈ રાસ (જાડી દોરી) લઈ મારવા દોડવું. ઉપગ મૂકતાં કે આ વ્યતિકર જાણી ત્યાં આવવું ને ગોવાળને પાપકર્મથી અટકાવો. આ રીતે ગોપકૃત ઉપસર્ગનું મંડાણ. મેરાક સન્નિવેશમાં શૂલપાણિ યક્ષના મંદિરમાં પ્રભુનું કાયેત્સર્ગમાં લીન થવું. યક્ષના એક રાત્રિમાં ભયંકર ઉપસર્ગો. સમતાપૂર્વક સહન કરતા સંતને દેખી યક્ષનું બેધ પામવું. કનકખળ આશ્રમે ચંડકૌશિક સપને વંશ. રક્તને સ્થાને દુધ નીકળતું જેમાં સર્પનું વિસ્મય થવું. પ્રભુશ્રીને બેધ. જાતિસ્મૃતિને ઉદ્ધાર. ગંગા ઉતરવા નાવમાં બેઠેલા પ્રભુને, વાસુદેવ ભવમાં જે સિંહને વિદ્યારે, તેને જીવ જે સુંદ્રષ્ટ્ર દેવપણે હતા, તેના તરફથી નાવ બુડાડવા રૂપ ઉપસર્ગ. દરમીઆન, તરતના ઉપજેલા-જીનદાસ શ્રેષ્ટિ દ્વારા બળદપણુમાં ધર્મ પામેલા–એવા સબળ કંબળ દેવોનું આગમન ને ઉપસર્ગનિવારણ. વિહરતા એવા શ્રી મહાવીરનું રાજગૃહી નગરીમાં આગમન. પશ્ચાત્ મંખલીપુત્ર ગોશાળાને મેળાપ. એ જાતે બની બેઠેલા ને કહેવાતા શિષ્યની સાથે વિચરતા પ્રભુને જે અતિ વિટંબનાઓ અનુભવવી પડી છે તેને, તેમજ સહન કરેલા આક્રોશન પાર નથી ! પણ કર્મને પરાભૂત કરવા નિકળેલા આ મહાત્માએ “સમતા ભાવે સહન કરવું એય છે એક લ્હાણું રૂપ દ્રઢ સંકલ્પ કરે કે જેથી સુખપૂર્વક તેઓ એ સર્વમાંથી પસાર થઈ ગયા. તાપસની ઝુંપડી છોડતાં જ અપ્રીતિ થઈ પડે તે સ્થાને ન રહેવા રૂપ ને મૌનપણું જાળવવા રૂપ જે અભિગ્રહ લીધા હતા તેનું પાલનમાં જ શ્રીવીર તે રક્ત રહેતા. શ્રી કલ્પસૂત્રમાં આવતા અધિકાર ઉપરથી સહજ પ્રશ્ન થાય કે ગશાલા સાથે પ્રભુ ઘણીવાર બેલેલા છે, એના ખુલાસામાં જણાવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૮૩ કે નિમિત્ત બતાવવામાં તેમજ શૈશાલા સહના એકાદ બે પ્રસંગ સિવાયના સર્વ વાર્તાલાપમાં પ્રભુત્રીતે મૌન જ રહેલા છે, પણ કુતુહળી વ્યંતર સિદ્ધાર્થે પ્રભુ શરીરમાં પ્રવેશી પ્રભુના નામે એ સર્વ વ્યતિકર નિપજાવ્યો છે. તેજોલેસ્થાના સ્વરૂપ દર્શનમાં અને શીંગમાં કેટલા જીવો છે એ વાતમાં ઉત્તરદાતા પ્રભુશ્રી પોતે જ હતા. મહાપુરૂષો કોઈ તાત્વિક પ્રશ્ન હોય તો જ મૌન છોડવું ઉચિત સમજે છે એ સહજ સમજાય તેવું છે. સાડા બાર વર્ષ દરમીઆન જે જે બનાવો બન્યા છે. એ સર્વ કર્મરાજાના પરિણામ રૂપ જ છે. બાહ્ય દૃષ્ટિયે કેટલીક વાર લાગે કે જે પ્રભુ બોલ્યા હતા તે આમ ન થયું હેત ! વળી કઈ સ્થાને પ્રભુનું મૌન કેટલાકના મરણનું નિમિત્તભૂત સમજાય છતાં અંતરચક્ષુથી એનો તાળો મેળવતાં સર્વ પરિસ્થિતિ ઉપષ્ટરૂપે ખુલ્લી થાય છે. પ્રભુ, ઇંદ્ર, કે ગશાળ તે નિમિત્ત માત્ર છે. ઉપસર્ગોને સામને કરીને જ પ્રભુશ્રીને કર્મસમૂહને ખંખેરી કહાડવાને હેવાથી એના પરિપાક સમતા સહ ભગવે જ છુટકે. કુતુહળે ઉભા કરનાર ઇદ્રથી આજ્ઞા કરાયેલ દેવ સિદ્ધાર્થ, એ વેળા કક્ષાએ અલેપ થઈ જાય છે! એ પરથી જ કર્મોની અનિયંત્રીત સત્તાને ખ્યાલ આવી શકશે. ઉચ્ચ કક્ષાના મહાપુરૂષો એ સમયે રંચમાત્ર હર્ષશેક ધરતા નથી. આ પ્રમાણે જૂદા જૂદા ભાગમાં ફરી પ્રભુત્રીએ નવ ચોમાસા વ્યતીત કર્યા. દશમું ચોમાસું સારી રીતે તપ કરવા રૂપ શ્રાવસ્તીમાં પસાર કરી, સત્વર કર્મક્ષપણને અર્થે તેઓ મલેચ્છભૂમિ પ્રતિ સિધાવ્યા. પિઢાલ ગામની બહાર પિલાસ ચૈત્યમાં અષ્ટમભક્તપૂર્વક પ્રભુશ્રી વર્ધમાન એક રાત્રિની પ્રતિમાથી કાર્યોત્સર્ગમાં સ્થિત થયા, આ વેળા સૌધર્મ દેવલોકમાં સમતાશીલ પ્રભુની, ખુદ ઈદ મહારાજ સ્વમુખે પ્રશંસા કરી રહ્યા હતા. સંગમ નામા એક અભવ્યનેમિથ્યાત્વીદેવને શદ્રની ઉક્ત પ્રશંસામાં કેવલ પક્ષપાતની ગંધ આવી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] વીર-પ્રવચન દેવેદ્રની અતિશયેક્તિ ભાસી. ક્રોધને આટાપ કરી પ્રભુ સરખા સતને ચલાયમાન કરવાનું બીડું ઝડપ્યું. સત્વર પાલાસ ચૈત્યમાં આવી પુચ્યા અને ઉપસર્ગાની વર્ષાં શરૂ કરી-ધુળની દૃષ્ટિમાં પ્રભુને દાખ્યા, વજ્રમુખી કીડીઓથી ચટકાવ્યા, તીક્ષ્ણતાથી ડંશ મારનારા ડાંસ ધીમેલા અને વિંછીઓની વિષુ વણા કરી એ દ્વારા અતિશય પરિતાપ ઉપજવ્યા, નળીઆ, સર્પ અને ઉંદરાએ અકથનીય કષ્ટ આપ્યા. હાથીઓએ દતૂશળને સૂદ્વારા, હાથિણીએ સ્વ સ્થુલકાયને પ્રભુદેહ સહ ધસવાદ્વારા, પિશાચાએ વિલક્ષણ કાર્યો કરી, અને વાધેએ નખને દાઢ મારફતે પ્રભુદેહનું વિદારણ કરી અપાય તેટલું કષ્ટ આપ્યું. પીડા પાડવામાં જરા પણ કમી ન રાખી. આમ છતાં મહાવીર તે મહાવીર જ રહ્યા. શ્રમપણાના ઊંડાણમાં રમતા એવા એમણે એ સં સમભાવે સહ્યું. ઉપસ સહવાને અને કર્માંને ખાળવા અર્થે તે તે અહીં આવેલા એટલે જેમ એની તીવ્રતા તેમ પ્રભુશ્રીની સમતા અગાધતામાં ઉંડી ઉતરવા લાગી. તેઓશ્રીનું કેંદ્રરથાન યાતના પમાડનાર સંગમદેવ નહાતા પણ કર્રરાજ હતા; એટલે તેની સાથેના સમરાંગમાં પ્રભુ તે દૃઢ જ રહ્યા. પ્રતિકુળ પ્રોથી જે ન નમ્યા તેમને વશ કરવા સગમે સાનુકુળ પરિસ્થિતિ ઉત્પન્ન કરી. સિદ્ધારથ રાજાને ત્રિશલા રાણીના કાપૂર્ણ રૂદન દેખાડયા ! ચારૂ ગાત્રવાળી અપ્સરા દ્વારા હાવભાવથી લઈ, આલિંગન દેવા સુધીની દરેક ચેષ્ટાઓ કરાવી. આ બધા વચ્ચે પ્રભુ તે પાષાણુસ્થંભવત્ અડગજ રહ્યા. ન તે એમાં લેપાયા કે ન તા એની પરવા કરી. સંગમે પણ આકાશ પાતાળ એક કરવામાં બાકી ન રાખી. સ્વેપ્રતિજ્ઞા પૂરવા અર્થે પ્રભુને લલચાવવાના બન્યા તેટલા ઉપાયે ચેાજ્યા. પણ એ સ ઉખરભૂમિમાં બીજારે પણ સમ અફળ નિવડયું. પ્રભુ શ્રી વમાન તે પૂર્વીકૃત કર્મોના આ બધા વિલાસા જોઈ જરા પણું ચલાયમાન થયા વગર આત્મરમણતાપૂર્વક ધ્યાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૮૫ નિશ્ચળ રહ્યા. સંગમદેવ પર તેઓશ્રીને કરૂણા આવી. મનમાં એમ થયું કે મારા જેવાને ચેગ મળવા છતાં એ બિચારાના અધઃપાત થશે ! ચડાશિક જેવા ચર્યનેતિ મેધ આપનાર આ ક્યાનિધિ જરૂર સંગમ જેવા દેવને સહુ જ નિસ્તાર કરી દેત; પણ એ દેવની અભવ્યતા આડે આવી. જેતે ઉદ્ધારની ઈચ્છા જ થવી દુર્લભ ત્યાં પછી પ્રતિકાર શેા ! ઘેાર યાતનાઓના સમૂહ વચ્ચે ઉધાડી છાતીએ ઉભા રહી, પ્રભુએ ઘણા કર્મના ક્ષય કરી દીધા. ત્યાંથી પુનઃ વિહાર શરૂ કર્યાં, દેવલાકના સ્વામીએ સંગમની કરણીની નિત્સના કરી, તેને સખત ઠપકા આપી સૌધર્મી લેાકમાંથી હાડી મૂકયા. આ પછી અવારનવાર દેવેદ્રો સુખ શાતા પૂછ્યા આવવા લાગ્યા. કૌશાંબીમાં પ્રભુએ એક વિલક્ષણ અભિગ્રહ લીધા કે જે ચંદનબાળા દ્વારા ચીરકાળે પૂર્ણ થયા. લાંબા કાળ સુધી મૌનભાવે કૈવલ સ્વ આત્મ શુદ્ધિ અર્થે ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિચરી પ્રભુશ્રી લક્ષ્યસિદ્ધિ સન્મુખ આવી પુગ્યા. ષમાની ગામના પાદરમાં પ્રતિમા ધારી પ્રભુ ઉભા રહ્યા. એક ગાવાળ તેમની સમીપ બળદો મૂકી, સાચવવાની ભલામણ કરી ગામમાં ચાર્લ્સે ગયેા. ન તે પ્રભુના ધ્યાનમાં બળદના વિચાર સરખા હતા કે ન તા ખળદના મનમાં તે સ્થાન ઉભવા માટે નિયત કરાયું હતું એટલે ઉભય સ્વકાર્ટીમાં લીન બન્યા. ધ્યાનસ્થ પ્રભુએ જતા બળદને રાકયા નહીં અને વનમાં સ્વતંત્રતાથી ચરવા-ફરવાનું ડી તિર્યંચ ત્યાં થાભ્યા પણ નહીં. મૂઢ ગેાવાળે પાછા ફરતાં સતને તે પૂર્વની મુદ્રામાં સ્થિત જોયા પણ પેાતાના ખેલને ન દીઠા. તરત જ ધ્યાનમગ્ન મૂર્તિ સામે પ્રશ્નપરંપરા શરૂ કરી. છતાં ઉત્તર ન મધ્યેા તે ન જ મલ્યે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રવચન. બસ. બાજી વિફરી ચૂકી. અજ્ઞાન ગેપથી–પરિસ્થિતિના અજાણ ગેવાળથી–આ સહ્યું ન ગયું. તેના અંગે ગુસ્સાના આવેગથી દુછ ઉઠયા અને ક્રોધથી મુખ લાલચોળ બની ગયું. ઝટ નજીકના વૃક્ષ પરથી બે તીણ શલાકાઓ કાપી લાવ્યો અને પ્રભુ સમીપ પહોંચી જઈ કહેવા લાગે કે-“હે આર્ય! મેં આટઆટલું પૂછયું છતાં તું શું સાંભળતો નથી કે જેથી ઉત્તર દેતે નથી? હારા આ કર્ણછિદ્રો નકામાં છે કે શું? લાવ ત્યારે તેને હું બંધ કરી દઉં કે જેથી ત્યારી કરણીનું તું ફળ ભોગવે, એમ કહેતાંની સાથે જ ઉભય કર્ણરંદ્રમાં પેલી તીક્ષ્ણ શલાકાઓ (સળીઓ) જોરથી બેસી દીધી. બાહરના છેડા એવી રીતે કાપી નાંખ્યા કે સૂક્ષ્મ દ્રષ્ટિથી જેનાર સિવાય કઈ જાણી પણ ન શકે. શિક્ષા કરી રાજી થતો, મનમાં મલકાત મૂઢ શેવાળ વનના પથે પો. કોને લેવાના નિશામાં એ જડાત્માએ રાચી માચીને સાતમી નર્કમાં જવા જેવા દારૂણ કર્મળને સંચય કર્યો. જ્ઞાની પુરૂષ કહે છે કે ત્રિપષ્ટ વાસુદેવના ભવમાં, શય્યાપાળના કાનમાં ઉકળતું સીસુ રેડાવી પ્રભુ જીવે આ કર્મ ઉપાર્જન કર્યું હતું જેને ઉદય આ ભવમાં આવ્યો. શય્યાપાળને જીવ ભ્રમણ કરતો કરતે આ ગોવાળ થયો, એટલું જ નહિ પણ વેરને પ્રતિશોધ વાસુદેવના પરિણામ કરતાં પણ વધારે આકાર ભાવથી કર્યો. માઠા પરિણામથી એ તે ભવાટવીમાં પુનઃ ધકેલા પણ સમતા ધારક પ્રભુ તે કર્મ ભોગવી કળા થયા. તેથી જ કર્મ બાંધતા ચેતવાનું જ્ઞાનીઓ કહે છે. ખરું જ કહ્યું છે કે – બંધ સમય ચિત્ત ચેતીએર, શે ઉદ્દે સંતાપ. સલુણા” સમરસમાં લીન પ્રભુશ્રીને કર્ણોમાં શલાકા પરસ્પર સ્પર્શતા દારૂણ દુઃખ પડયું છતાં એક ચિત્કાર સરખો ન કર્યો, ધ્યાન દશાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૮૭ મુક્ત થયા બાદ ગામમાં સિદ્ધાર્થ વણિકને ત્યાં તેઓશ્રી ભિક્ષાર્થે પધાર્યા. એ વેળા તેને ખરક નામા એક વૈદ્યમિત્ર ત્યાં બેઠેલ હતા. તેને સ્વામીના ચહેરા પરથી તેમજ વાણી પરથી અનુમાન કરી લીધું કે પ્રભુ કોઈ જાતના શલ્યથી પીડાય છે. આહારગ્રહણ બાદ શ્રી મહાવીર તે ત્યાંથી વન તરફ સિધાવી ગયા. પછી ખરકે આ વાત સિદ્ધાર્થને જણાવી કે તે બેલી ઉઠશે-મિત્ર! આપણે પ્રભુનું શલ્ય દૂર કરવું જ જોઈએ; માટે ચાલો તેમની પાછળ. કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત થયેલા પ્રભુ સમક્ષ આવી ખરકે તપાસ કરતાં કર્ણમાં નાખેલી શલાકાને પત્તો લાગે. તરતજ તેના મુખમાંથી ઉફુગાર નિકળી પડ્યું કેસહદ, કેાઈ અધમે સ્વામીના કાનમાં શલાકાઓ નાંખી તેના છેડા પણ કાપી નાંખ્યા છે! મહા ભયંકર આચરણ કર્યું છે! તરત જ એ આપત્તિના નિવારણમાં જોઈતી સામગ્રી સંગ્રહિત કરવામાં આવી અને ઉભય સખાએ સાથે મળીને પ્રભુશ્રીના કાનમાંથી શલાકાઓ ખેંચી નાંખી. કેટલાક સમયથી ઉભય શલાકા પરસ્પર મળતાં તેમની આસપાસ જે માંસ બાઝી ગયું હતું તેનાથી છુટા પાડતાં એટલું તીવ્ર કષ્ટ પ્રભુને થયું કે જેથી સમતાના નિધાન છતાં તેઓશ્રીથી અચાનક અરેરાટનો ઉચ્ચાર થયે. સારૂં યે વન અને સમીપ પહાડ મહાભયથી ગાજી રહ્યા. આમ સાડા બાર વર્ષના છવાસ્થ કાળમાં શ્રી મહાવીરે મહા વીરતા પૂર્વક કેટલાયે પ્રકારના દારૂણ અને મરણાંત ઉપસર્ગો પ્રતિકાર કરવાનું અનંત બળ છતાં, ક્ષમા ભાવથી. આત્માવલંબી બની ઉઘાડી છાતીએ ને મૂક ભાવે સહન કર્યા. એથી નવા કર્મોના સંચયને રોક્યો અને જુના જે સત્તામાં હતા તેની ઉદીરણા કરી, તેનાથી છુટકારે મેળવ્યો. ઉપસર્ગોની શરૂઆત ગોવાળથી થઈ તેમ અંત પણ તેનાથી જ આવ્યો. ખરી ખૂબી તો એ સમાયેલી છે કે એવા એવા ઉપસર્ગોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] વીર–પ્રવચન ઝડી મળે પણ પ્રભુશ્રીએ તપ તપવામાં જરાપણ મણું નથી રાખી. તપોવાળા પુચ તત્ ર તિ સૃતઃ' એ શ્રીમદ હેમચંદ્રસુરિનુ વચન યથાર્થ જ છે. શ્રીમહાવીર તે ખરેખર મહાવીર (મહાન યોદ્ધા) જ છે. છમાસી ૧, પાંચદિન જૂન છમાસી ૨, ચોમાસી ૯, ત્રિમાસી ૨, અઢી માસી ૨, બેમાસી ૬. દેઢ માસી ૨, માસક્ષપણ ૧૨, પક્ષક્ષપણુ ઉર, બે દિનની અવધિવાળી ભદ્ર પ્રતિમા, ચાર દિનની મહાભદ્ર પ્રતિમા અને દશ દિનની સર્વ ભદ્ર પ્રતિમા કરી. છઠ ૨૧૯, અઠમ ૧૨. એ રીતે સર્વ તપ જળ સરખું પણ વાપર્યા વિના કર્યો. માત્ર એટલા લાંબા કાળમાં પારણાના દિવસ ૩૪૯ થયા. લાગલગાટ બે દિન સાથે તે ખાધુ જ નથી. આ ઉપરથી તપની અચિંત્ય શક્તિને સાક્ષાત્કાર થાય છે. તદ્દભવી એક્ષગામી શ્રી તીર્થપતિએ પણ જ્યારે આટલી હદે તેનું આલંબન લીધું ત્યારે અન્ય માટે તે ઉત્કૃષ્ટ અવલંબન રૂપ હોય તેમાં શી નવાઈ! 'सर्व तपसा साध्यम्' વૈશાખ શુકલ દશમીને દિવસ છે. સરિતા જુવાલીકાના તટ સમિપ પ્રભુશ્રી વિહરતા આવી પહોંચ્યાં છે. શ્યામા નામ ખેડુતના ખેતરમાં તેઓશ્રી ગોદહાસને ધ્યાનમાં લીન બન્યા છે. ધર્મધ્યાનમાંથી તેમને આત્મા શુકલમાં પ્રવેશી ચૂક્યો છે. જ્યાં તેને પ્રથમના બે પાયા પર એકાકાર વૃત્તિના તાર સંધાયા ત્યાં પ્રભુત્રીને ચાર ઘાતી કર્મોને સર્વથા ય થઈ જવાથી કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉપન્યું. છઘસ્થ હતા તે કેવળી થયા. આરાધક હતા, તે હવે આરાધ્ય બન્યા. અહત થયા એટલે દેવત્વની કક્ષામાં પહોંચ્યા. મૌનપણે વિચારી જેની પ્રાપ્તિ અર્થે અગણિત ઉપસર્ગો સહ્યા હતા, તેની સિદ્ધિ થઈ હવે અન્ય જીવોને ઉપદેશ આપવાના દ્વારા ખુલ્લા થયા એટલે કે સ્વાનુભવ જ્ઞાનને એ દ્વારા સદુપયોગ કસ્વાને તેમને ધર્મ થઈ ચૂક્ય. “સવી જીવ કરૂં શાસનરસી' એવી ભાવદયાથી અંતર ઉભરાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ વિર–પ્રવચન ( [ ૮૯ દેવોએ સમવસરણ રચ્યું, પ્રભુશ્રીએ તેમાં બિરાજી દેશના દીધી, છતાં કેઈને વિરતીના ભાવ ન થયા, ત્યાંથી પ્રભુ ત્વરિત વિહાર કરી રાજગૃહ નગરના મહસેન વનમાં આવી સમસર્યા, અહી સેમિલ’ દ્વિજને ત્યાં મેટો યજ્ઞ ચાલતો હતું જેમાં મોટા મોટા પંડીતે એકઠા મળ્યા હતા. આમ આ વિદ્યાવારિધિઓ એક એકની સ્પર્ધા કરે, એવા છતાં પ્રત્યેકના હૃદયમાં કંઈ ને કંઈ સંશય ઘર કરી બેઠે હતે.. . ઘમંડથી કિવા પંડીતાઈમાં ઉતરી જવાના ભયથી પરસ્પર એનું સમા-. ધાન કરવાની કેઈએ તસ્દી લીધી નહોતી. એમની સંખ્યા અગીઆરની હતી, જેમાં ગૌતમગોત્રી ઈદ્રભૂતિ મુખ્ય મનાતે. એ સમયને ઈદ્રભૂતિ એટલે ગર્વના શિખરે ઉભેલ અને બીજાની વિદ્વતાને જરામાત્ર ન સહી શકે તેવો સ્વજાતને પંડીત શિરોમણિ માનતા અને સર્વજ્ઞની કટિમાં મૂક્ત માનવી! જનતાના મુખે દેવકૃત સમવસરણ ને પ્રભુશ્રી મહાવીરની વાત સાંભળતાં જ તેને ગુસ્સે હદ ઉલંધી ગયે. યજ્ઞવિધાન બાજુ પર રહ્યું અને મન ક્રોધના ઘટાટોપથી ધમધમી રહ્યું. પોતે બેઠાં છતાં અન્ય સર્વ પદ ધારીજ કેમ શકે? અરે એ સાંભળ્યું જાય જ શી રીતે ? અરે મૂઢ માનવી એનાથી છેતરાય પણ આ તો વિબુધે ઠગાયા ત્યાં ધિરજ ધરાય જ શી રીતે ? કેાઈ પણ રીતે પ્રથમ એ વાદીને પરાજ્ય કરવો જ જોઈએ, એમ નિરધાર કરી પાંચસો જેટલી સ્વશિષ્યસંપદા સાથે ઈદ્રભૂતિ ચાલી નિકળ્યા. પોતાની સત્તા ને શક્તિ માટે માર્ગે બહુ વિચાર્યું. પણ જ્યાં સુરકૃત સિંહાસન પર બેસી ઉપદેશામૃતનું પાન કરાવતી શ્રી ચરમ છનની સૌમ્ય આકૃતિ દષ્ટિયે પડી, ત્યાં એકદમે મદ ગલીત થઈ ગયો. મુદ્રા જોતાં જ આમોદ ઉદ્દભવ્યો. ત્યાં તે “હે ગૌતમ ઈંદ્રભૂતિ! તું સુખપૂર્વક આવ્યો.” એવા કર્ણને પ્રિય સ્વ સંભકળાયા. એ આગળ વધ્યા ને જ્યાં ઉત્તર આપવા યત્ન કરે છે. ત્યાં તે પુનઃ મીઠી વાણીમાં “મહાનુભાવ, તારે જીવને સંશય રાખવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ · વીર-પ્રવચન ૯૦ કઈ જ કારણ નથી, વેદપદા સમજવામાં તે ભૂલથાપ ખાધી છે, એ પદ્માના અર્થ હું કહું તેમ બેસાડવાથી હારા સંશયનું ક્ષણમાં નિવારણું થઇ જશે.' પંડિતપ્રવર ઈંદ્રભૂતિ તા સાંભળી જ રહ્યા, હૃદ્યગત શકા આજ સુધી સદૈવ પાસે વસનાર અગ્નિભૂતિ બંધુ પણ જાણી શકયા નથી ત્યાં આ પ્રભુશ્રીએ તે જાણી લીધી, માટે એ સન તે ખરાજ એમ વિચારતાં શું સમાધાન કરે છે તે પ્રીતિ મીંટ માંડી રહ્યા. શ્રી મહાવીરે ગંભીર નાદે-પૂર્વ ધ્વનિમાં વિજ્ઞાનધન આદિ વેદપદાનું ઉચ્ચારણ કર્યું અને ત્યાર પછી એના અર્થ સ્ફુટ કર્યાં, ઉદાહરણ દ્વારા એની સિદ્ધિ કરી દેખાડી. ઇંદ્રભૂતિ પડીત એ રહસ્ય સમજ્યા કે તુરતજ પ્રભુશ્રી પાસે પ્રવજ્યા સ્વીકારી. જ્યાં આ વાર્તા સામિલ દ્વિજના યજ્ઞ મડપમાં પહેોંચી કે એક પછી એક એમ દશે પીતા સ્વશિષ્યસમૂહ સાથે આવ્યા; અને પોતપોતાની શકાઓનું સમાધાન કરી પ્રભુશ્રીના શિષ્ય બન્યા. એ સબંધી જાણવાના જિજ્ઞાસુએ ગણધરવાદ અવલાકવે. ' પરમાત્મા મહાવીર દેવે શક્રેન્દ્રે આણેલા થાળમાંથી સુગંધીદ્રવ્ય મિશ્રિત ચૂર્ણ લઈ એ અગીઆરે પડીતેાના મસ્તક પર નાંખી તેમને સ્વ ગણધર તરિકે સ્થાપન કર્યા. ‘ ઉત્પાદ્, વ્યય, ધ્રુવ' રૂપ ત્રિપદીનું રહસ્ય સમજાવ્યું. એટલી ટુંકાક્ષરી પામીને એ મહા બુદ્ધિ નિશ્વાતાએ દ્વાદશાંગીની રચના કરી. તેમના ચુંવાલીસ સે। શિષ્યાને મુનિદે સ્થાપ્યા. ચીરકાળથી પ્રત્રજ્યાની અભિલાષા ધરાવતી, વસુમતી, ચંદનબાળાને સાધ્વીપદનું દાન કરી પ્રવતનીપદે સ્થાપ્યા. પ્રભુશ્રી મહાવીરને તીર્થ સ્થાપીને શાંતિથી બેસી રહેવાનું નહાતું. તીર્થંકર નામકર્મના ઉદય થયે। હાવાથી સારા ભારતવર્ષમાં પથરાઈ રહેલ પ્રવૃત્તિમાં સ્યાદ્વાદ માર્ગના પુનઃ ઉદ્ધાર કરવાનેા હતા. સારાયે વિશ્વને સ્વશાસન–જીનશાસનનું રસિયું બનાવવાનું હતું. એ કાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૯૧ અજ્ઞાનતિમિર વિસ્તરપણે વ્યાપી રહેલ હતુ. ચેાતરફ જનતા ધર્મના નામે જીવહિંસાવાળા યજ્ઞયાગો કરી સતૈષ માની રહી હતી, દ્વિજ સમુદાય કે જેને સ સત્તા પેાતાના હસ્તમાં રાખી હતી, તે માંમાગ્યા દામ, ઈચ્છા મુજબ ખાનપાન, અથવા તે મનમાન્યા. રાચરચીલા મેળવી ભાળી પ્રજાને સ્વર્ગ મેાક્ષના પરવાના આપી રહ્યો હતા. આ સામે કાઇ વાંધો ઉઠાવતું તેા તરત જ તેના સારૂં નર્કના દ્વાર ખુલ્લાં મૂકી દેવાતા ! આ લેાકમાં આપી શકાય તેવી દરેક ના અપાતી. ધર્મના ઈજારા અમૂક જ્ઞાતિને હસ્તક રખાયા હતા અર્થાત્ ધ સાંભળવા–સભળાવવા અને પાળવા માટેના સંખ્યાબંધ કાનુના ઘડી બ્રાહ્મણ જાતિનું એકછત્ર રાજ્ય પ્રવર્તાવ્યુ હતું. લાકસમૂહ સ્વાશ્રય અને આત્માના દર્શન–નાન–ચારિત્રરૂપ મૂળ ગુણાને વિસરી જઈ, પરાવલંબી થઇ રહ્યો હતા. ગુણુ કરતાં આડંબર વધી પડયા હતા. જ્ઞાન વિહુ ક્રિયા જડત્વ પ્રસરી રહ્યું હતું. , આ પરિસ્થિતિમાં પરમાત્મા શ્રી વીરે સખત હાથે, સતત્ પ્રયત્ને અને ઉત્કટ પ્રેમભાવે કામ લીધું. તેઓશ્રી ધ જેવી આત્મિક વસ્તુ જોરજુલમથી કિંવા રાજ્ય દાક્ષિણ્યતાથી ફેલાવવા માગતા નહાતા. તેને તે પ્રત્યેક વ્યક્તિના હૃદય ઉંડાણમાં જ્ઞાનરસ્મિ દ્વારા જડ ઘાલી સારાયે સમષ્ટિ વર્તુલમાં આંદેલન આણુવું હતુ. એની સિદ્ધિ અર્થે સ્વશક્તિ ઉપરાંત તેઓશ્રીએ માત્ર એક ‘ પ્રેમ ' રૂપી સાધન સાથે લીધું હતું. સત્ય પર તે। મંડાણુ હતુ જ અને સાથમાં પ્રેમ માર્ગના સધિયારા લઇ, ત્રિકાળદર્શી એ મહા સતે-ચરમ જિનપતિએપ્રથમ જે જાતિ સત્તામાં ચકચૂર બની—વિદ્યાસંપન્ન છતાં ગવાધ ખતી, કેવળ હિંસક કાર્યોમાં અને ગાઢવી કહાડેલા ક્રિયાકાંડમાં જ ધમ માની મશગુલ બની બેઠી હતી તેના રધર પપડામાંના અગ્રગણ્ય મનાતા ઈંદ્રભૂતિ પ્રમુખ અગીઆર તે ચુંવાલીસસે શિષ્યની સંપદા સહિત પ્રતિખેાધ આપી, ચીરકાલસંચિત શંકાના બંધનેા તેમના માનેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૨] વીર-પ્રવચન શાસ્ત્રથી જ તેાડી નાખી, પેાતાના કાના, મુખ્ય સુત્રધાર બનાવી લઈ, તેમના જ હાથે સ્વ ઇપ્સિત કાર્યને પાયેા નંખાવ્યા. રાજગ્રહીના શ્રેણિકભૂપ, વૈશાલીના ચેટકરાજ, અવંતને ચંડપ્રદ્યોત, કૌશાંબીતા શતાનીક, રાજર્ષિ પ્રસન્નચંદ્ર, તેમજ ઉદાયન વગેરે રાજા, અભયકુમાર, મેશ્વકુમાર, નદીષેણુ, આદ્રકુમાર, કુણિક આદિ રાજપુત્રા, તેમજ રૂષભદત્ત, જમાલી, કાલિક, દરાંકદેવ, અંખડ પરિવ્રાજક, સ્કંદ પરિત્રાજક, દશાર્ણભદ્ર, શાલ, મહાશાલ, હલ્લ, વિઠ્ઠલ્લ, શાલિભદ્ર, ધન્યશેઠ, પુન્ય શ્રાવક, રેહણીએ ચાર, કડીઆરા ઈત્યાદિ નામીચા પુરૂષ! પ્રભુશ્રી વીરના શાસનમાં થયા છે અને આત્મ કલ્યાણ સાધ્યા છે. જેમ સાધુવૃંદમાં શ્રી ભૂિતિ પ્રમુખ મૂખ્ય થયા તેમ સાધ્વીસમૂહમાં આ ચંદનબાળા-મૃગાવતી આદિની મુખ્યતા છે જ્યારે શ્રાવક-ગણમાં બારવ્રતને ધરનારા, તેમજ શ્રાવકની અગીઆર ડિમાને વડનારા આણંદ, કામદેવ, ચુલનીપિતા, સુરદેવ, ચુલ્લશતક, કુંડકાલિક, સદૃાલપુત્ર, મહાશતક, નંદનીપિતા, તેતલીપુત્ર, નામા દશ શ્રાવકા સુપ્રસિદ્ધ છે તેવી જ રીતે સુલસા, રેવતી, જયંતિ, તેમજ ઉક્ત શ્રાવક ભાર્યા, પણ નારી સમુદાયમાં અગ્રદે છે. પ્રભુશ્રી મહાવીરદેવના ચતુર્વિધ સંધના એ બધા મુખ્યપાત્રા કહી શકાય. એ સબંધી વિશેષ અધિકાર શ્રી વર્ધમાન દેશના અને કલિકાળ સČજ્ઞ શ્રી હેમચંદ્રસુરિ રચિત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર સ્વ ૧૦ માં આવે છે. લાખા જીવા પ્રભુશ્રીની ઉપદેશઅમીવર્ષાથી નવપલ્લવિત બન્યા છે કે જેની નોંધ લેવાની શક્તિ નથી તેા લેખનીમાં કે નથી તે કાગળમાં. પ્રભુશ્રી વીર્ અરિહંત થયા, તીર્થંકર થયા બાદ, ભાગ્યે જ એક સ્થાને સ્થિર રહ્યા છે. ઉય આવેલ તીર્થંકર કામ કર્મના મેગે સતત વિહરી, સર્વોત્ર કૈવલ્ય આરિસા દ્વારા નિર્ણીત કરેલ લેક સ્વરૂપનું, કર્મ જાળવું, આત્મધ્યેયનું, યથા સ્વરૂપ, પોતીકી પીયુષ ભરી વાણીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૭ - - - વર્ણવી લાખેગમે આત્માઓમાં બેધિબીજનું પણ કરવા લાગ્યા. એ કાળે પ્રવર્તી રહેલ અધર્મ, અજ્ઞાન, દારૂણુ, હિંસાના ધામરૂપ યો, અને સ્વર્ગ મેક્ષના પરવાના આપવા રૂપ સત્તામાં ચકચૂર બનેલ દ્વિજવંદની ધર્મના નામે ચાલતી પ્રવૃત્તિઓ ઉપર સખત કાપ મૂકાય. સર્વાના ઉપદેશથી એમાં છુપાયેલ પ્રપંચ જાળના પોકળો ઉઘાડા પડ્યા. જનતા ચીરકાળના અંધશ્રદ્ધારૂપી વમળમાંથી છુટવા લાગી અને સત્ય જ્ઞાનશ્મિ તેની ચક્ષુઓ પર ઠરવા લાગ્યા. આમ પ્રભુશ્રીએ કૈવલ્ય પછીને લગભગ ત્રીસ વર્ષે સારા ભારતવર્ષમાં વિચરી, જેને સ્વ શાસનરસી બનાવવા રૂપ ભાવદયાના અણુમૂલા કાર્યમાં વ્યતીત કર્યા. એમાસાના ચાર માસ વિના ભાગ્યે જ તેઓ એક સ્થાને ઝાઝી સ્થિરતા કરતા. ચાતુર્માસ મુખ્યતાએ અસ્થિગ્રામ, ચંપા અને પૃષ્ટચંપા, વૈશાલી ને વાણિજ્ય ગ્રામની સમીપમાં, રાજગ્રહી અને અનુપમ વિદ્યાપીઠના ધામ સમાં નાલંદામાં, મિથિલા, અનાર્યદેશ તેમજ વજભૂમિ આદિ સ્થાનમાં રહ્યા છે. જંદગીને છેવટને ભાગ આવી લાગે. બેતેિર વર્ષને અવધિ થશે. પ્રભુશ્રી વીર અપાપા નગરીમાં, હસ્તિપાળ રાજાની લેખશાળામાં ચોમાસુ રહેલ છે. એ વેળા વૈશાળીપતિ ચેટકરાજના નવ મલકી તેમજ નવ લચ્છકી જાતિના મળી અઢાર ગણુ રાજાઓ-સામતિએકાદા કાજકાર્યને અગે ત્યાં એકત્ર થયા છે. પ્રભુત્રી પણ પુણ્ય પાપ વિષયીક અધ્યયનનું ખ્યાન પિતાની મધુર ગીરામાં વર્ષાવી રહ્યા છે. કારતક વદ અમાસની રાત્રિને સમય આવી ચૂક. (ગુજરાતી ગણત્રી મુજબ આસો વદ અમાસ) બાકી રહેલા ચાર અઘાતી કર્મો, વેદનીય, નામ, ગાત્ર અને આયુ ક્ષીણ થઈ આત્માથી અલગ થઈ ગયા. એટલે પ્રભુ શ્રી વીર આ ભારતભૂમિમાંથી સદાને માટે સિધાવી ગયા. અરિહંત પદપૂર્ણ કરી સિદ્ધ બન્યા. જન્મ-મરણના ફેરામાંથી સદાને સારૂ હાથ ધોઈ નાંખ્યા. કૃતકૃત્ય બની ચૂક્યા. આત્મિક સંપત્તિ ભક્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૪] વીર–પ્રવચન -- થયા. દશ દ્રવ્ય પ્રાણુ સાથે કાયમના છુટાછેડા કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યરૂપ ચાર ભાવ પ્રાણથી યુક્ત બન્યા. ચૌદ રાજલકને અતે આવેલી પીસ્તાલીસ લાખ જન પ્રમાણ સિદ્ધશીલા પર વાસ કરી રહ્યા. સાદિ અનંત સ્થિતિ સુધીના નિવાસી બન્યા. એમના મોક્ષ ગમનથી, સારુંયે ભારતવર્ષ શેકાકુળ થયું. જેનસમાજના શીરે મેટ પહાડ તૂટી પડયો હોય તેવી વિષાદની છાયા વ્યાપી રહી. રાજા–પ્રજા સૌ શોકમાં ડૂખ્યા. અપાપા નગરી પાપા” કહેવાણી અને તેમાંથી આજની “પાવાપુરી” બની ગઈ પ્રભુ નિર્વાણને સખત આઘાત ખુદ ઇન્દ્રભૂતિ સરખા પ્રથમ ગણધરને લાગ્યો ત્યાં અન્યની શી કથા ! ભાવ દીપક જતાં જનતાએ દ્રવ્ય દિપ કરી દિપોત્સવી પર્વને પાયે નાંખ્યો. શ્રી વીર ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. કાંઈક અધિક બાર વર્ષ છદ્મસ્થાવરથામાં ગાળ્યાં અને દેશઉણ ત્રીસ વર્ષ સુધી કેવલી બની ઉપદેશદ્વારા જગતભરમાં ઉપકાર કર્યો. એ રીતે બેતેર વર્ષનું આયુષ્ય પુરૂં કરી નિર્વાણ પામ્યા. એમની યુગાંતકૃતભૂમિ (અનુક્રમમાં વર્તનારા-શિષ્ય, પ્રશિષ્ય આદિ પુરૂષોના પ્રમાણ યુક્ત થયેલી) જંબુસ્વામી સુધી ચાલી. પર્યાયાંતકૃતભૂમિ (પ્રભુના કેવલીપણાને આશ્રિત થયેલી) પ્રભુશ્રીના કૈવલ્ય બાદ ચાર વર્ષથી શરૂ થઈ એટલે ત્યારથી તે છેલ્લા જંબુસ્વામી સુધી મોક્ષ ગમન ચાલુ રહ્યું, પ્રભુશ્રી મહાવીરદેવના અગીઆર ગણધર યાને પટ્ટશિષ્યો હતાં. ગણધર અગીઆર છતાં ગણ યાને શિષ્ય સમુદાયની સંખ્યા-નવની હતી. સમાન વાચનાવાલા શિષ્યવંદનો એક ગણ બને છે. નવ હોવામાં બે ગણધરોની શિષ્યસંખ્યા ભિન્ન છતાં વાચના સરખી હોવાથી સાથે જ અધ્યયન કાર્ય થતું એટલે જ ગણ નવ પ્રભુશ્રીની હયાતિમાં જ ઉક્ત અગીઆર ગણધરોમાંના ઇંદ્રભૂતિ ને સુધર્મ સિવાયના નવ મેક્ષે ગયા હતા. વળી તેઓશ્રી, એ જ્ઞાનદર્પણથી જોયું હતું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન 1 [૫ પિતાના નિવણ બાદ અલ્પ કાળમાં પ્રથમ ગણનાયક શ્રી ગૌતમ ઇંદ્રભૂતિને પિતા પ્રત્યેના “રાગબંધન તૂટવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની હતી એટલે ગચ્છાધિપતિના પદ પર શ્રીસુધર્મ નામા પાંચમા ગણધરને સ્થાપન કરવામાં આવ્યા હતા. અદ્યાપિ જે સાધુ. સમુદાય દ્રષ્ટિગોચર થાય છે અને ગતકાળે થઈ ગયો છે એ સર્વ શ્રી સુધર્મ સ્વામીની પરંપરામાં જ સમાઈ જાય છે. પ્રથમ ગણેશ શ્રી ઈદ્રભૂતિ, ગૌતમ ગાત્રીય હોવાથી શ્રી ગૌતમ સ્વામિ તરીકે સુપ્રસિદ્ધ થયેલ છે. તેમનું ચરિત્ર ઘણું વિસ્મયકારક છે. વિશ્વમાં જે મોટા અવગુણ રૂપ મનાય છે અને જેના સેવન કરવાથી આત્માઓ નિસંશય ભવસાગરમાં ડુખ્યા છે એવા દોષોનું નિમિત્ત પામી શ્રી ગૌતમ ઉન્નતિ સાધે છે. જ્યારે પ્રખર પંડીતપણને તેમણે ગર્વ કર્યો ત્યારે શ્રી વીરને સમાગમ મલ્ય, સંયમ લીધા પછી ગુરૂ એવા શ્રી વીર પ્રત્યે નિબિડ રાગ ધર્યો ત્યારે તે ઉત્કૃષ્ટિ ભક્તિ તરીકે પંકા અને શ્રી વિરનું નિર્વાણ સાંભળી અતિ મેહ ધરી હે વીર, એવો પિકાર કર્યો ત્યારે કૈવલ્ય પામ્યા. તેઓ મહાલબ્લિનિધાન હતા. તેમના હાથે દિક્ષિત થનારને કેવળ જ્ઞાન થતાં વાર ન લાગતી. શ્રી વીર પ્રભુની પાટ પરંપરા– અત્રે આરંભ કરતાં એ વાતનું નિરૂપણ કરી દેવાની જરૂર છે કે શ્રી વીર પ્રભુની પહેલાના ત્રેવીસ જીનના શાસનમાં સંખ્યાબંધ ગીતાર્થો અને સુરિસમ્રાટ થઈ ગયા છે. તે સંબંધી લખવા બેસીએ તે પાર પણ ન આવે. તેમની ચમત્કારિક પ્રભાવનાના પૂર્ણ વૃતાંત જૂદા જૂદા ગ્રંથોમાં વર્ણવાયેલા દષ્ટિગોચર થાય છે. અહીં તે માત્ર પરમાત્મા મહાવીર દેવ પછી તેમની જ પરંપરામાં થયેલા કેવલ મુખ્ય ગચ્છાધિપતિઓના સંક્ષિપ્ત વૃતાંતે આપવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી મગધદેશના ગવરગામવાસી, દિવસુભુતિ અને ભાર્યા પૃથ્વીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] વીર–વચન એ પનોતા પુત્ર તેમનું નામ ઇદ્રભૂતિ રાખવામાં આવ્યું. બાલ્યકાળથી સંસ્કારી માતા પિતાના સહવાસમાં રહેવાનું મળ્યું હોવાથી અલ્પકાળમાં જ તે શાસ્ત્રનિપુણ પંડિત બન્યા, વેદ આદિ દર્શન શાસ્ત્રોના સારા જ્ઞાતા થયા. પંડિત સમુદાયમાં ધુરિપદ પ્રાપ્ત કર્યું. જોતજોતામાં તેમની કીર્તિની સુવાસ પ્રદશોદિશ પ્રસરી રહી, ભાગ્યેજ કોઈ યજ્ઞ એ. હેય કે જ્યાં તેમની હાજરી ન હોય. આ રીતે બ્રાહ્મણેચિત વ્યવસાય ને વિધિવિધાનમાં તેમના પચાસ વર્ષો વ્યતીત થઈ ચૂક્યા. એ કાળે અકસ્માતિક એવો પ્રસંગ બની ગયો કે જેને તેમનું આખું જીવન બદલી નાંખ્યું. એ પ્રસંગ તે ચરમપતિ શ્રી વર્ધમાનનો સમાગમ. ઈદ્રભૂતિ પંડિતનું રાજJહીમાં સોમલદિજાને ત્યાં યજ્ઞમાં આવવું અને બીજી બાજુ પરમાત્મભાવ પામીને શ્રી વર્ધમાનનું જીન તરિકે પધારવું અને દેવરચિત સમવસરણમાં વિરાજી દેશના દેવાનું શરૂ કરવું. નાગરિકોનું તેમજ દેવદેવીઓનું વંદનાથે ગમનાગમન. આ દ્રશ્ય જોતાં જ પંડિત પ્રવર ઈદ્રભૂતિની આંખ ફાટી. ગર્વના ઘટાટોપથી તે ધસમસતા પ્રભુ સન્મુખ પહોંચ્યા. જીતવા ગયેલા મહારથી જાતે છતાયા. સત્ય સમજાતા પચાશની વય છતાં પ્રભહસ્તે દિક્ષિત થયા. ત્યાર પછી સતત ત્રીસ વર્ષ સુધી, પિતાથી આઠ વર્ષે જે લઘુ છે છતાં જ્ઞાનજ્યોતિમાં અધિક છે એવા શ્રીવીરની અદ્વિતિય ભક્તિભાવે સેવા કરીને આત્મ કલ્યાણ સાધ્યું. શ્રી મહાવીરની સાથે વારંવાર વિવિધ પ્રકારના પ્રશ્નોત્તર કરી તત્વામૃતનું મીઠું પાન કરનારમાં એમનું સ્થાન પ્રથમ છે. પ્રભુશ્રીના મધુરા “હે ગૌતમ રૂપા સંબોધનથી વિશ્વમાં તેઓ નામ કરતા ગોત્રથી અધિક પ્રસિદ્ધિને પામ્યા. તેમના નામ સ્મરણથી આજે પણ વિદ્યો નષ્ટ થાય છે. ગૃહવાસમાં ૫૦ વર્ષ, વીરસેવામાં ૩૦ વર્ષ. કેવલી પર્યાયમાં ૧૨ વર્ષ કુલ. ૯૨ વર્ષ. શ્રી સુધર્માસ્વામી કેલ્લાગ સન્નિવેશમાં જન્મ–માતા ભક્વિલા અને પિતા ધમ્મિલના એ સંતાન. જાતે વિપ્ર ને ચાર વેદના પ્રખરજ્ઞાતા. સમવસરણમાં આવ્યા બાદ સંશય છેદાવાથી ભાગવતી દિક્ષા સ્વીકારી. પ્રભુસહ શ્રી ગૌતમને થયેલ પ્રશ્નોત્તરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૯૭ એ સાક્ષીભૂત એટલે જ શ્રી ગૌતમ પ્રશ્નકાર, શ્રી મહાવીર ઉત્તરદાતા અને શ્રી સુધર્મા એ સર્વને સુત્રરૂપે ગુથનાર. આ રીતે વર્તમાન દ્વાદશાંગીના આદિ પ્રણેતા. ગૃહસ્થાવાસમાં પચાશ વર્ષ, વીર્ સેવામાં ૪૨ અને આઠે વર્ષી કેવલી તરીકે વિચરી સરવાળે સો વર્ષનું આયુ ભાગવી શ્રી મહાવીર પછી વીસ વર્ષે વૈભારગિર પર મુક્તિપદને પામ્યા. શ્રી વીરજીનને કેવળજ્ઞાન થયા બાદ ચૌદમે જ વર્ષે ક્ષયમાનकृतम् એ પ્રભુ વાકયમાં સંશય ધરનાર જમાલિ નામા સાધુ (સંસારી સબધથી પ્રભુના ભાણેજ અને જમાઇ) પહેલા નિન્દ્વવ થયા. સેાળમે વર્ષે વસુ આચાર્ય શિષ્ય-જીવના છેલ્લા પ્રદેશમાં જીવ સત્તા માનનાર તિગુપ્ત નામા બીજો નિન્દ્વવ થયા. આ વેળા શ્રી સુધર્માંસ્વામીને ગચ્છ નિગ્ર ંથી યા નિર્દેશ ગચ્છ ' તરિકે ખ્યાતિ પામ્યા. ( , શ્રી જયુસ્વામી— રાજગૃહીના લક્ષ્મીભંડાર શેડ ઋષભદત્ત અને શીલવતી ભાર્યો ધારિણીને એકલવાયે પુત્ર નામે જંબુકુમાર. નવાણુ ક્રાટિના ધણીના એ એકલા વારસ. પાંચમા દેવલાકથી વ્યવી આવેલ એટલે કાંતિમાં દેવને પણ શરમાવે. સ્વપ્નમાં ફળવાળા જમુક્ષ જોયેલા એટલે નામ જબુકુમાર રખાયેલું. લાલનપાલનમાં ઉછરતા જખુ સોળ વર્ષના થયા. એકદા શ્રી સુધર્માસ્વામીની અમૃતસમી દેશના શ્રવણુ કરવાનેા ચેગ મત્સ્યેા. એ સાંભળતાં જ વૈરાગ્યની ઉમિ ઉદ્દભવી. આશ્ચર્ય પામવાનું કારણ નથી, પૂર્વી ભવના સંસ્કાર છે. નાગલાને શણગારતા ભવદત્ત વિલબંધુ ભવદેવના આગ્રહથી ચાલી નિકળી, પ્રવજ્યા લઈ સારૂ જીવન તેમાં જ વ્યતીત કરે છે. મેહથી પાછે ફરે છે ત્યાં વૃદ્ધાવસ્થામાં પહોંચી ચુકેલ નાગિલા પુનઃ તેને સ્થિર કરે છે. એજ ભવદત્ત જીવ આ જથુકુમાર છે. વળી તદ્દભવ મેક્ષ ગામી જીવ છે એટલે સાળ વર્ષીય જંષુકુમારના વૈરાગ્ય માટે વિચારવાપણું નથી. એની શુદ્ધતાની ઝાંખી આગળ ડગલે ને પગલે થાય છે. જ્ઞાન પૂર્વકના વૈરાગ્ય તે 14 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ - - ૯૮] વીર-પ્રવચન આનું જ નામ. ગૃહે પાછા ફરતાં પૂર્વે જ ચતુર્થ વ્રત અંગીકાર કર્યું, દેનાર ઉભય જ્ઞાતા હતા, જંબુકુમારે માતાપિતાની આજ્ઞાથી વ્રત લેવાની જિજ્ઞાસા પ્રગટ કરી જ્યારે ગુરૂશ્રી સુધમે તે વાતમાં સંપૂર્ણ સમંતિ આપી માત્ર “પ્રમાદ ન કરીશ” એટલું જ કહ્યું. ઘેર આવતાં જ, અને અંતરગત વાતને સ્ફોટ કરતાં જ, મેહ ભારભારિત માતા અને પિતા ચમકી ઉઠયાં. એમને તે આ પુત્રને પરણાવવાના કેડ હતા. એના લગ્નમાં સ્વજન પરિજનને નોતરી સંસારના કેટલાયે લ્હાવો લેવા હતા. ધારિણીને નવવધુનું મુખ જોવાની ઉત્કટ અભિલાષા હતી, એટલે જંબુકુમારને દિક્ષાની આજ્ઞા તરત નજ મળી. માતા પુત્ર વચ્ચે એ સબંધમાં પુષ્કળ ચર્ચા ચાલી. આખરે માતાને પ્રસન્ન કરવા જંબુકુમારે પાણિગ્રહણ કરવું એમ કહ્યું. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વાળાને લગ્ન કે સુંદરીના સમાગમ બંધન રૂપ ન જ હોઈ શકે. એની આત્મશક્તિ એટલી હદે સતેજ હોય કે ત્યાં મેહરાજ પાણી પાણી થઈ જાય. બન્યું પણ એમ જ. એક બે નહિં પણ આઠ શ્રેષ્ટિ સુતા સહ કુમાર જંબુના લગ્ન ધામધુમથી થયા. રૂપ લાવણ્યમાં સ્વર્ગની અસરાઓને પણ ટપી જાય તેવી લલિતા લલનાએના મુખ નિરખી ધારણી માતાને ટાઢક વળી. મનમાં થઈ પણ આવ્યું કે આવી કામિનીઓનો સંગ ને વિલાસ તજી કુંવર હવે સંયમને સંભારશે પણ નહીં. નવ પરણિત મદભર યૌવનાઓ પણ સ્વપતિ જંબુની પ્રતિજ્ઞાથી જાણકાર હતી. છતાં તેમને કામકેલીથી ને રતિચાતુર્યથી જંબુકુમારને લેભાવવાના કોડ હતા. આમ સંસાર જીવનની પ્રથમ રાત્રે વાસગૃહ, દંપતીનું વિલાસ સ્થાન મટી સ્પર્ધાસ્થળ બન્યું હતું! મોહરાજ ને ચારિત્રરોજ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું હતું. એક પછી એક ચંદ્રમુખી નવનવી દલીલથી ને ઉદાહરણોથી સ્વપતિ જંબુને સ્વમાન્યતા મૂકી સંસાર માણવા સમજાવતી હતી જ્યારે એ સામે જંબુકુમાર એટલી જ સચોટ દલીલોથી અસરકારક પ્રત્યુત્તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૯૯ આપી શાંત વૃત્તિથી એ દરેકને નિરૂત્તર બનાવી સંયમ માની સહચરી થવાની ભલામણ કરતા હતા. વાર્તાલાપ લાંબા સમય સુધી ચાલ્યા ને જયશ્રી જયુને વરી. દરમીઆન એક આશ્ચર્ય એવું બન્યું કે પ્રભવ નામે રાજપુત્ર, જે સ્વપિતાથી રિસાઈચારાને સ્વામી બની, ચેરી કરવાના વ્યવસાયમાં પડયા હતા તે ઋષભદત્ત શેઠને ત્યાં લગ્નની ધમાલ જાણી ચારસા નવાણુ સાથીએ સાથે ચારી કરવા આવ્યા હતા પણ જંબુ કુમારને સ્વપ્રેયસી સહ વાતમાં ગુંથાએલા જોઈ ગુપ્તપણે છુપાઈ રહી સ વ્યતિકર સાંભળ્યે હતા ! કુમારની જ્ઞાનગોષ્ટિએ તેના મન પર પણુ, અજબ જાદુ કર્યું. એટલે જ્યાં નારીદે જ બુકુમારની પ્રવજ્યા સબંધી શિક્ષા સ્વીકારી ત્યાં પ્રભવ પ્રગટપણે સામે આવી કહેવા લાગ્યા કે– ધન્ય છે તમારી ત્યાગવૃત્તિને ! રૂપની રાશિ સમી આ રભાઓને આપે સયમ રસિકાએ બનાવી અને અઢકળ ધન પરનું અને અમાપ સંપત્તિ પરત્વેનું મમત્વપણું આટલી અલ્પ વયમાં આપે જોતજોતામાં છેોડી દીધું ત્યારે મારા જેવા લક્ષ્મીલેાલુપ હજી ચારીના વ્યવસાયમાં પડી પેાતાને તેમજ પરતે ઉદ્વેગ પમાડી રહ્યો છે ! ધિક્કાર છે મારા જીવતરને ! મારા પણ માર્ગદ્રષ્ટા આપ જ હે. આપે દેખાડેલી ભાગવતી દિક્ષાનેા હું પણ ઉમેદવાર છુ. ’ આમ એક રાત્રિમાં જંબુકુમારની વિલક્ષણ જ્ઞાન કળાથી, સંખ્યાબંધ આત્માના તિમિર પાળેા છેદાઈ ગયાં અને જ્ઞાનભાનુ પ્રકાશી યેા. ખીજે દિવસે કેવલ જંબુકુમારે એકલાએ જ નહિ પણ પણ સાથે પેાતાના માતા-પિતા, તેમજ આઠ કુળવધુ તથા તેમના માતાપિતા મળી સત્તાવીશ મનુષ્યાએ પ્રવજ્યા સ્વીકારી, અને પ્રભવ ચેરે પણ ટુંકા સમયમાં ચારસો નવાણું ચારે। સહિત પ્રભુને માર્ગ સ્વીકાચે. જંબુકુમાર સોળ વર્ષ ધરવાસમાં રહ્યા. વીસ વર્ષ લગી શ્રી સુધર્માં સ્વામીની સેવા કરી; અને ચુવાળીશ વર્ષોં સુધી યુગપ્રધાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦] વીર-પ્રવચન પદે રહી કેવળી જીવન ગાળ્યું. એંશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છેલ્લા કેવળી તરીકે મોક્ષે સિધાવ્યા. શ્રી વીર પછી ચેસઠ વર્ષે તે મુક્તિ પામ્યા ત્યારથી નીચે મુજબ દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ અર્થાત તે પ્રાપ્ત થાય તેવી શક્તિને અભાવ થયે. ૧ મન:પર્યવજ્ઞાન, ર પરમાવધિજ્ઞાન, ૩ પુલાલબ્ધિ જ આહારક શરીર, ૫ ક્ષાયિક, સમ્યકત્વ ૬ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ૭ સુક્ષ્મ સંપ્રરાય ચારિત્ર-૮ યથાખ્યાત ચારિત્ર ૯ કેવલજ્ઞાન ૧૦ મોક્ષગમન. - એક કવિએ કહ્યું છે કે જંબુકમાર જે ભાગ્યેજ કઈ થયો હશે કે જેને ચેર જેવાને મને અધિકારી બનાવ્યો, અને જેને પામ્યા પછી શીવ સુંદરીને અન્યની ઈચ્છા જ થતી નથી. શ્રી પ્રભવ સ્વામી— વિદ્યાચળની તળેટીમાં આવેલ જ્યપુર નગરના જયસેન નૃપને પુત્ર. પ્રભવ, લઘુબંધુ વિયધરને રાજ્ય અપાયાથી રિસાઈ જઈ પલ્લીપતિના રહેઠાણમાં જઈ વ. ક્રમશઃ ચોરેને સ્વામી થશે. જનતા એના નામથી ત્રાસવા લાગી. ધાડ પાડતો તે રાજગૃહીમાં જબુકમારને ત્યાં ચોરના સમૂહ સાથે ચોરી માટે જઈ પહોંચે. નવપરણિત નારી સાથેની કુમારની જ્ઞાનપૂર્ણ કથાઓથી બંધ પામે અને ત્યારથી જ જીવન પલટે થે. બાહ્ય ધનની ચોરી મૂકી દઈ અંતર ધનની સંપૂર્ણ ચોરી કરી લીધી. જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ અમૂલ્ય રત્નોનું સ્વામીત્વ પ્રાપ્ત કરી શ્રી વીરની પાટ સૂત્રધાર બ. ૩૦ વર્ષ સંસારમાં, ૪૪ વર્ષ દિક્ષામાં શ્રી જંબુની સેવા પણે અને ૧૧ વર્ષ યુગપ્રધાન તરિકેના ગાળી કુલ આયુષ્ય ૮૫ વર્ષનું ભોગવ્યું. અવસાન સમય નજીક જાણી ગની સારસંભાળ સારું પટનાયક સ્થાપવા પ્રથમ સ્વ સમુદાયમાં ઉપગ મૂક્યો પણ કોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ વીર પ્રવચન [૧૦૧ પર નજર ન ઠરી એટલે પર સમુદાયમાં અવલોક્તાં રાજગૃહી નગરીમાં ' યજ્ઞક્રિયા આચરતે બ્રિજ શર્યાભવ ધ્યાનમાં આવ્યો. તરત જ બે સાધુઓને વસ્તુ-નિર્દેશ કરી ત્યાં મેકલવામાં આવ્યા. વિહાર કરતા ઉક્ત, મુનિઓ યાતમંડપમાં આવી પહોંચ્યું તરફ મંત્રોના ધ્વનિ થઈ રહ્યા છે અને યજ્ઞસ્થંભ આગળ એક બકરાને બાંધેલો છે જે બેં બેં પિકારી રહ્યો છે. સામે જ ઉઘાડી તલવારે ભટ્ટ શયંભવ વિધિ વિધાનમાં મળ્યુલ બન્યો છે. તરત જ મુનિ મુખમાંથી નિમ્ન લિખિત શબ્દો બહાર પડયા– अहो कष्टं अहो कष्टं तत्वं न ज्ञायते परम् । બસ એટલું કહી મુનિ યુગ્મ વિદાય થયું, પણ શય્યભવ દ્વિજને તે જબરી જિજ્ઞાસા જન્મી. તરત જ મુખ્ય ભૂદેવ તરફ તલવાર ધરી તત્ત્વ સમજાવવા કહ્યું. અંતમાં ભૂદેવે યજ્ઞથંભ નીચે રાખેલી શ્રી શાંતીનાથ પ્રભુની મૂર્તિ દેખાડી અને જણાવ્યું કે એના આકર્ષણથી દેવતાઓ યજ્ઞમંડપ તરફ આગમન કરે છે. શય્યભવ દ્વિજ, આ સાંભળી, અને બાજુપર ફેકી દઈ ઉભો થઈ ગયો. એ સત્યનો પૂજારી હતું એટલે પેલા મુનિઓ કોણ હતા, તે જાણવા સારૂ તેમની પાછળ નિકળી પડ્યા. ઘેર ગર્ભવતી પ્રિયા હતી એનું પણ વિસ્મરણ થઈ ગયું. મુનિની શોધ કરતે તે શ્રી પ્રભવસ્વામી સમિપ આવી પહોંચ્યા. વિદ્વાન હોવાથી સત્ય વસ્તુ સમજતાં ઝાઝી મુશ્કેલી ન પડી. સમજણ પાછળ અમલ હોય તે જ સમજાયું કામનું છે એ વાત તે જાણતા હોવાથી એહિક દુનિઆના કઈ પણ લાભમાં લલચાયા વગર અંતરના ઉમળકાથી ભાગવતી દિક્ષાનો સ્વીકાર કર્યો. ઘણા જ અલ્પ સમયમાં સર્વ શાસ્ત્રોમાં પારંગતતા પ્રાપ્ત કરી અને પ્રભવસ્વામી પણ એમના સુરક્ષિત હસ્તમાં શાસન ધુરા સોંપી સ્વર્ગે સિધાવ્યા. શ્રી પાર્શ્વનાથના ગણધર શ્રી શુભેય, તેમના શિષ્ય હરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] વીર-પ્રવચન દત્તાચાર્ય–તેમની પરંપરામાં–સમુદ્રાચાર્યને, કેશમુનિ અનુક્રમે થયા. શ્રી વીરના સમયમાં એ જ કેશમુનિ સહગૌતમ સ્વામીને મેળાપ અને વાર્તાલાપ થયેલ. એ વેળા ચાર અને પાંચ મહાવ્રત સબંધી તેમજ બીજી કેટલીક, બાબતે સબંધી પરસ્પર ચર્ચા અને ખુલાસા થયેલા. પ્રદેશ રાજાને પ્રતિબોધ પમાડનાર પણ એ જ કેશરિ. એમના શિષ્ય શ્રી સ્વયં પ્રભસૂરિ અને તેને શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ થયા કે જેમણે શ્રી વીરનિર્વાણ પછી પોતેર વર્ષે એઈસા (એસીયા) નગરીમાં ચામુંડાદેવીને પ્રતિબંધી ઘણું ને અભયદાન દીધું; ને તેનું સચિવ નામ રાખ્યું. વળી ભૂપાળ શ્રી ઉપલદેવ પરમારને પ્રતિબંધી એકલાખનવાણું હજાર ગેને જેન બનાવ્યા. શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ બનાવરા ને સૂરિ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. એ સર્વ જેને ઉપકેશ જ્ઞાતિ (અશવાળ) તરીકે સંબેધાયા. સૂરિના ગચ્છનું નામ પણ ઉપકેશ પડયું. આમ ઓસવાળ જ્ઞાતિ સંબંધી આખ્યાયિકા છે. ૪. શ્રીયંભવસૂરિ–કેટલાયે સૂત્રનું દહન કરી શ્રી દશવૈકાલિક સુત્રની રચના કરનાર. બન્યું એમ કે પોતે ગર્ભવતી પ્રિયાને છોડીને આવેલા ત્યાર બાદ ઘેર પુત્રને જન્મ થયેલે. એનું નામ મનક. ઉમર લાયક થતાં એ મનક પાઠશાળાએ જવા લાગે ત્યાં સાથે ભણતા વિદ્યાર્થીઓના મહેણુથી ઘેર આવી માતાને પોતાના બાપ સંબંધી પૂછવા લાગ્યો. એટલે પ મ કે પિતા સાધુઓની જોડે ગયા અને હાલ મોટા આચાર્ય મનાય છે. એ પણ શોધ નિમિત્તે નિકળી પડે. અકસ્માત માગે પિતા પુત્રને વેગ થય. વાર્તાલાપથી પિતાએ પુત્રને ઓળખ્યો અને ઉપગથી એનું અલ્પ આયુષ્ય પણ જાયું. આ વાત સાધુ સમુદાયમાં પ્રસરવા ન દેતાં કેવલ પુત્ર સ્નેહના કારણથી–તેને ટુંકા જીવનમાં પણ કલ્યાણ થઈ શકે એ ખાતર દશવૈકાલિક સુત્રની સંકલ્પના કરી એ દ્વારા મનકને આગમનું રહસ્ય સમજાવ્યું. અન્ય સાધુઓની વૈયાવચ્ચ કરવા રૂપ ઉંચા પ્રકારની સેવાથી જ્ઞાનપ્રાપ્તિ સાથે ક્રિયાને વેગ મલ્યો. આમ મનક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ( [ ૧૦૩ છ માસ જેવી ટુંકી અવધિમાં આત્મોન્નત્તિ સાધી શક્યો. એના અવસાન કાળે સૂરિજીની ચક્ષુઓમાંથી અશ્રુબિંદુ સરી પડયાં ત્યારેજ સત્ય બિના સૌ સાધુઓના જાણવામાં આવી. ગુરૂપુત્ર નિમિત્તે રચાયેલા ક્શવૈકાલિક સુત્રને ત્યાર પછી કાયમી સ્થાન મલ્યું. આમ સુત્ર ગુંથન. સાથે મનક અમર થયા. ૨૮ વર્ષ ગૃહસ્થીપણુમાં ૧૧ વર્ષ ગુરૂસેવામાં અને ૨૩ વર્ષ યુગપ્રધાન પદમાં ગાળી કુલ ૬૨ વર્ષનું આયુ પૂર્ણ કરી શ્રી વીર નિર્વાણ પછી ૯૮ વર્ષે શ્રી શયંભવ સૂરિનું સ્વર્ગગમન થયું. ૫. શ્રી યશોભદ્રસૂરિ–બાવીસ વર્ષ સંસારમાં રહી પ્રવજ્યા સ્વીકારી. ચૌદ વર્ષ શ્રી શય્યભવ સુરિની સેવા કરી અને પચાશ વર્ષ સુધી યુગપ્રધાન પદે રહ્યા. કુળ આયુષ્ય ૮૬ વર્ષ શ્રી વિરાત ૧૪ર વર્ષે સ્વર્ગ ગમન. ૬. શ્રી સંભૂતિ વિજ્ય તથા શ્રી ભદ્રબાહુ સ્વામી ઉભય ગુરૂભાઈ થાય, તેમાં પહેલાના શીરે ગ૭નું પટ્ટધરપણું જ્યારે પાક્લા સારસંભાળ રાખનાર. સંભૂતિ વિજયે ૪ર વર્ષે ચારિત્ર ગ્રહણ કર્યું. ચાળીશ વર્ષ સંયમ પાળે. આઠ વર્ષ યુગપ્રધાન તરિકે રહ્યા. ૯૦ વર્ષ પુરા કરી સ્વર્ગે સિધાવ્યા. ભદ્રબાહુ, દક્ષિણ દેશમાં આવેલા પ્રતિષ્ઠાનપુરમાં પ્રાચીન ગોત્રી દ્વિજને ઘેર જમ્યા હતા. મોટા ભાઈનું નામ વરાહમિહિર. બંને સાધુઓએ શ્રી યશોભદ્ર પાસે સાથે દિક્ષા લીધી હતી. અભ્યાસ વૃદ્ધિ કરી ઉભય ષટદર્શનના જ્ઞાતા બન્યા. મેટાભાઈને અહંકારી જાણી ગુરૂએ ભદ્રબાહુને સુરિપદે સ્થાપ્યા. વરાહમિહિર રિસાઈ, સંયમ છેડી દઈ ચાલ્યા. અને જ્યોતિષીને વ્યવસાય સ્વીકારી આજીવિકા ચલાવવી શરૂ કરી. જેનધર્મ પ્રત્યે દ્વેષ રાખવા માંડ્યો, બેવાર વાદમાં પાછા પડયા-રાજા સમક્ષ કુંડાળુ કરી વરાહે બાવન પલને મત્સ્ય મધ્યમાં પડશે એમ નિર્દિષ્ટ કર્યું. જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] વીર-પ્રવચન ભદ્રબાહુએ પલ પળને અને તે મધ્યમાં નહીં પણ છેડા ઉપર પડવાનું કહ્યું. બન્યું પણ તેમજ. રાજાને પુત્ર જન્મે. વરાહે સે વર્ષનું આયુષ્ય ભાખ્યું અને એ સંબંધમાં ભદ્રબાહુને પૂછતાં સાત દિનનું જણાવ્યું ને વળી બિડાલના નિમિત્તથી મરણ થશે એમ સુચ વ્યું. રાજાએ નગરમાંથી સઘળી બિલાડીઓને બહાર કઢાવી છતાં સાતમા દિને પુત્રને ધાવ ધવરાવતી બેઠી છે ને અકસ્માત બિલાડીના ચિન્હવાળી કમાડની ભૂંગળ તેના શીર પડી એટલે તે અર્ભક પંચત્વને પામ્યા. આમ સૂરિના જ્ઞાનની પ્રશંસા થઈ રહી. જીનશાસનનો જયજયકાર થયો. વરાહમિહિરને મહીં દેખાડવું ભારી પડ્યું. તે જંગલમાં ચાલ્યો ગયો અને અજ્ઞાન કષ્ટ કરી-તાપસનું જીવન જીવી-કાળ કરી વ્યંતર નિકાયમાં દેવ થયો. પૂર્વભવનું વૈર સંભારી સંઘમાં મારીને ઉપદ્રવ શરૂ કર્યો. સંધના આ ભયને નિવારવા શ્રીભદ્રબાહુએ મંત્રાધિષ્ઠિત શ્રી ઉપસર્ગહર ” તેત્રની રચના કરી જેના સ્મરણથી ઉપદ્રવ નષ્ટ થઈ ગયો! ત્યારથી એ મંત્ર ઉત્કૃષ્ટ સ્મરણ તરિકે ગણાવા લાગે. સંસારમાં ૪૫, ગુરુસેવામાં ૧૭, યુગપ્રધાન. ૧૪, કુલ આયુષ્ય ૭૬ વર્ષ. તેમની કૃતિઓ. નવપૂર્વમાંથી ઉદ્ધરિત કલ્પસૂત્ર, ભદ્રબાહુ સંહિતા, આવશ્યક નિર્યુક્તિ, પચ્ચખાણ, ઓધ, પિંડ, ઉત્તરાધ્યયનઆચારાંગ અને સુગડાંગ-નિર્યુક્તિ-તેવી જ દશવૈકાલિક, વ્યવહાર અને દશકલ્પનિર્યુક્તિ, ઉવસગહરસ્તોત્ર. ૭. શ્રી સ્થૂલભદ્રજી–પાટલીપુરમાં-નવમાનંદના રાજ્ય સમયમાં મુખ્ય મંત્રી શકટાલ તેમના જે જ્યેષ્ઠ પુત્ર. માતાનું નામ લક્ષ્મીવતી, લઘુ બંધવ શ્રીયક, અને ભગિની યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિના, સેણા, રેણા અને વેણું. સ્થૂલભદ્ર બાલ્યપણાથી વિદ્યાવ્યસની હોઈ સંસ્કૃત, પાકૃતના સારા જાણકાર છતાં સ્વભાવે રસિક એટલે યુવાવવસ્થાના આંગણમાં પ્રવેશતાં જ કશ્યા નામા વેશ્યા નવયૌવને અને રૂપની રાશિ-સહ પ્રીત બાંધી, સ્વજન મિત્રને વિસરી જઈ એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૦૫. આવાસે જુવાનીને લ્હાવ વિના સંકોચે લુંટવા લાગ્યા. ઉભય વચ્ચે અતૂટ સ્નેહ ગ્રંથિ જન્મ પામી, દ્વિજ વરૂચીની કપટજાળથી સ્વપિતાનું અવસાન થયા બાદ મંત્રી મુદ્રા ગ્રહણ કરવા અર્થે રાજ તરફથી તેડું ગયું ત્યારે જ તેઓ વિલાસ નિદ્રામાંથી જાગ્રત થયા. ક્ષણને વિરહ સહવાને અશક્ત વામાં કે સ્થાને આવું છું” કહી આવ્યા. નૂપ તરફથી અપાતી પ્રધાન પદવી પર અશોક વાટિકામાં બેસી વિચાર કરવા લાગ્યા. પિતાશ્રીનું જીવન–પિતાનો સોનેરી કાળ–બાલ્યજીવન અને ત્યાર પછીનું વિલાસી જીવન નજર સામે ખડું થયું. સંસાર સાર વિહુણો લાગે. એને છેડવાને અડગ નિશ્ચય કરીને ઉઠયા. રાજ સભામાં જઈ, વિનયપૂર્વક મુંડિત થવારૂપ સ્વ અભિપ્રાય પ્રદર્શિત કરી ને તે ગયા વિરહીણીના મહેલ તરફ કે ન તે ગયા સ્વજનના વસવાટ તરફ, જાતે સ્વતંત્ર હોઈ પહોંચ્યા શ્રી સંભૂતિવિજય સૂરિ પાસે. કર્મમાં શૂરવીર હતા તે ધર્મમાં શૂરવીર બની ગયા. પ્રવજ્યા સ્વીકારતાં વાર ન લગાડી. જોતજોતામાં જ્ઞાનધ્યાનમાં લયલીન થયા. કેસ્યાની મોહિનીને ફગાવી દીધી. છતાં સાચી પ્રીતિ તે અંતરમાં કાયમ જ રહી. ચોમાસુ આવતાં સાધુ મંડળમાંથી કઇ કુવા કાંઠે તે કઈ સિંહ ગુફામાં કાર્યોત્સર્ગ અર્થે ઉપડ્યા ત્યારે આ સાચા આશક વેશ્યા ગૃહે જવા તૈયાર થયા. માગણી કરી અને સમયજ્ઞ સૂરિએ હા ભણી. વિરહ તાપથી જેના અંગેઅંગમાં ઝાળ લાગી રહી છે, અને જેને લોકવાયકા સાંભળી જાણ્યું પણ છે કે હવે સાધુ થનાર સ્થૂલભદ્ર પાછા નહિ જ આવે છતાં એમની પાછળ-પ્રેમના એ અવ ય બંધનની પાછળ-સ્વકાયાને શોષવી દીધી છે એવી કશ્યા,-સાચી કુળ કામિનીએ, મુનિરૂપે આવતાં જોયા કે રૂંવાડે રૂંવાડે હર્ષથી વ્યાપ્ત થઈ. હસ્તય જેડી સામી આવી, મનમાં ચિંતન કરવા લાગી કે સાધુજીવનના કષ્ટો સહન થઈ શકયા નહી એટલે સ્થૂલભદ્ર અહીં ભાગી આવે છે; એટલે પુષ્કળ હાવભાવથી સામે ગઈ મુનિએ ચિત્રશાળામાં ચેમાસુ કરવાની રજા માગી એટલે એમાં આ મૃગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] વીર-પ્રવચન - નયની ના ભણે જ કેમ? તરત જ હા પાડી દીધી. ભૂમિ પ્રમાઈ આસન પાથર્યું. સાડા ત્રણ હાથ દૂર રહી જે કંઈ કહેવું હોય તે કહેવાની કેશ્યાને રજા મળી. યુવાનીનો પ્રારંભકાળ સાથે લીલામાં જેમને વ્યતીત કરેલ છે અને હજુ જેમના ગાત્રો પર યુવાનો. પૂર્ણપણે રમી રહી છે એવા એક સમયના આ દંપતીએ કેટલીયે. દિવસ અને રાત્રિઓ આલાપ–સંલાપ અને વાર્તાલાપમાં ગાળી. કાશ્યાએ પૂર્વના એ સુખી જીવનની યાદ આપી પુનઃ એને સ્વીકાર કરવાની. લીલે કરી જ્યારે સ્થૂલભદ્ર અનુભવથી એમાં જે અસાર જે તે તે સમજાવી મનુષ્ય જીવનની સાર્થકતા બ્રહ્મચર્યાદિ કરણીમાં સમાયેલી હોવાને જેરથી ઉપદેશ કર્યો. વિજયશ્રી મુનિને વરી, કશ્યા, વસ્યા મટી કુલાંગના તે થઈ હતી, તેમાંથી સાધુ સંસગે શ્રાવિકા બની અરે એટલી તે દઢ થઈ કે બીજે ચેમાસે આવેલા સિંહ ગુફાવાસી સાધુને પતિત થતાં પણ તેણીએ ઉગાર્યા. આમ સ્થૂલભદ્ર મદનના આવાસમાં રહી એને સંપૂર્ણપણે વિજય કરી સાચી પ્રીતિને સાક્ષાત્કાર કરાવી, સાધુ સમુદાયમાં અનોખું ને અદ્વિતિય સ્થાન મેળવ્યું. ચોરાસી ચોવીસી સુધીની ખ્યાતિ પ્રાપ્ત કરી. એકદા બારવણી મહા દુભિય પડ્યો. એ વેળા આગમ જ્ઞાન ભુલાવા લાગ્યું. પાટલીપુરમાં સંધ એકત્ર મળ્યો ને વિચાર કરી ભદ્રબાહુ સ્વામી કે જે તે વેળા નેપાળ દેશમાં વિચરતા હતા તેમને બેલાવવા માણસ મોકલ્યા. કેટલાક સમય પછી એ માણસેએ આવી જવાબ દીધો કે-“સ્વામી ત્યાં ઉચ્ચ કોટિના ધ્યાનમાં રોકાયેલા છે એટલે આવી શકે તેમ નથી.” સંઘ વિચારમાં પડી ગયો. એણે લાગ્યું કે એક તરફ સિદ્ધાંતનું જ્ઞાન વિસ્મરણ થઈ રહ્યું છે તેથી. એમની અત્રે ખાસ જરૂર છે જ્યારે તેઓ ધ્યાનને વળગી આવવાની ના પાડે છે એ કેમ ચલાવી લેવાય? કેટલેક સમય સંપૂર્ણપણે. વિચાર ચલાવ્યા બાદ ફરીથી માણસે મોકલવામાં આવ્યા-સુચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૦૭ આપવામાં આવી કે–‘સ્વામી તે પૂછજો કે જે વ્યક્તિ સંધની આજ્ઞા ન માને તે કંઈ શિક્ષાને પાત્ર થાય? અને તે જે જવાબ આપે તે સાંભળી લઈ, સંધ તમને તે શિક્ષા ફરમાવે છે. એમ કહી પાછા આવજો. સ્વામી પાસે કેટલાક કાળે પાટલીપુરમાંથી સંદેશવાહક આવી પુષ્યા ને સુચનાનુસારે વર્તન કર્યું. ભદ્રબાહુ સ્વામીએ સંધની આજ્ઞા ઉલંધનાર માટે · સધ બહાર ’ની શિક્ષા ફરમાવી એટલે તરતજ ઉક્ત માનવીએએ એ શિક્ષા તેમને લાગુ કરી. આ વેળા એ મહાન્ વ્યક્તિ-ચૌદ પૂર્વ ધર–ખેાલી ઉડી-‘ ભાઈ, સધ એવું ન કરે. હું જે મહાપ્રાણા ધ્યાનમાં રાકાએલ છું તે હવે થાડું બાકી છે, એ પણ શાસનનું કામ છે. તેથી જ સધની આજ્ઞા છતાં આવી શકતા નથી પણ ત્યાંથી જેટલા શિષ્યાને અહીં મેાકલવામાં આવશે તેટલાને જરૂર હું વાંચના આપીશ; અને એ રીતે ઉભય કા સચવાશે. માટે સધને મારી વિનંતિ છે કે બની શકે તેટલા શિષ્યાને મારી પાસે મેાકલાવે.' સધના કણ્ આ વાત પહેાંચતાં સતાષ થયા. પાંચસેાની વિપુલ સંખ્યામાં શિષ્ય સમુદાય મેકલવામાં આવ્યા. સ્વામી પણ સમય મેળવી વાચના આપવા લાગ્યા. કાળની દુરતાને લને કહેા કે એ અપૂર્વ જ્ઞાનને ધારણ કરવાની અશક્તિને લઇને કહેા, ગમે તેમ પણ માત્ર એક સ્થૂલભદ્ર મુનિ છેલ્લે સુધી ટકી રહ્યા, એમને પણ દશ પૂર્વ સુધી પહોંચ્યાપછી પ્રાપ્ત કરેલ સ્વાનુભવ પ્રયેાગ કરી બતાવવા રૂપ અજીણુ થયું. વાંદવા આવેલ સ્વભગિનીઓ (સાધ્વી વેશમાં) સામે એ પ્રયાગ સિંહનું રૂપ કરી અજમાવ્યા. ગુરૂશ્રીએ કહેલું કે ‘જાવ પેલી ગુફામાં સ્થૂલભદ્ર અધ્યયન કરે છે અને અહીં તે સિંહ બેઠેલ છે માટે જરૂર તે આપણા ભાઈનું ભક્ષણ કરી ગયા હશે’ એમ વિચારતી એ સસ સાધ્વીએ પાછી ફરી. સ્વામીને સર્વ વ્યતિકરની જાણ કરી. પૂર્વધરે ઉપયાગ મૂકી સર્વ સ્વરૂપ જાણ્યું. પુન: કહ્યું કે જાવ તમારે અધુ હવે ત્યાં ખેડેલ છે. સાધ્વીઓએ પાછા ફરતાં જ મુનિ સ્થૂલભદ્રને જોયા. વંદન કર્યું અને એમના મુખથી જ જાણ્યું કે એ સિંહપણું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] વીર-પ્રવચન જ્ઞાનશક્તિના પ્રદર્શનરૂપ હતું. જ્યાં વાચના માટે સ્થુલભદ્ર ગુરૂ સમીપ આવ્યા ત્યાં નકાર મલ્યા અને આટલા જ જ્ઞાન સુધી તું ચેાગ્ય છે એ ગુરૂનું ઉપાલંભ વચન પ્રાપ્ત થયું ! સ્થૂલભદ્રને સ્વચેષ્ટિત સમજાયું. જ્ઞાનીને શાસન પ્રભાવના સિવાય આવું વર્તન ન શોભે એ ગભીરતાને સ્થાને આદરેલી આપ બડાઈ હવે નજર સામે ખડી થઈ. પણ થયું તે થયુંજ, પશ્ચાતાપપૂર્વક ક્ષમા માગી, છતાં ગુરૂને આગળ પગલુ ભરવું ઠીક ન જ લાગ્યું. ભાવિ ભાવ જ એવા દેખાયા. સંધની ખાસ ભલામણથી બાકીના ચાર પૂર્વની વાચના દીધી પણુ તે કેવળ સૂત્રથી. અર્થ સમજાવ્યા વગર; અને તે પણ હવે પછી અન્યને આપવાની મનાઈ સાથે. આમ આગમ જ્ઞાન આપનાર તથા લેનારમાં શાસન પ્રભાવના માટે કેટલી અનુપમ લાગણી પ્રવર્તાતી હતી તેને ખ્યાલ આવે છે, માટા પુરૂષો ડગલ પગલે સધનું ગૌરવ જાળવતા જોઈ ધન્યવાદના ધ્વનિ નીકળી પડે છે. સ્થૂલભદ્રે ૨૪ વર્ષી શ્રી સંભૂતિવિજ્યની સેવામાં ગાળ્યા. જેમાં અધ્યયન કામ અને ભદ્રબાહુ સ્વામીની સેવાને સમાવેશ થઈ જાય છે. ૪૫ વર્ષ યુગ પ્રધાન પદે રહી કુલ આયુષ્ય ૯૯ વર્ષનું ભાગનુ શ્રીવીરાત ૨૧૫ વર્ષે સ્વગ ગમન. આ સમયે પ્રથમ વજ્રરૂષભ નારાચ સંધય તેમજ સમચતુસ્ર સસ્થાન વિચ્છેદ ગયા. અહીં સુધી ચૌદ પૂર્વી ગણાયા. પ્રીપ્રભવ, શષ્યભવ, યશાભદ્ર, સત્કૃતિ, ભદ્રબાહુ અને સ્થુલભદ્ર એ છે. ચૌદપૂર્વી ચાને શ્રુતકેવળી. શ્રીવીર પછી ૨૧૪ વર્ષે અવ્યક્તવાદી નામા ત્રીજો નિન્દ્વવ થયા. તેવી જ રીતે ૨૨૦ વર્ષે ક્ષણિકવાદી ક્રાંડિત્ય શિષ્ય અક્ષમિત્ર. એમાં આષાઢસુરિના અવ્યક્તવાદી શિષ્યા બલભદ્ર રાજાથી ખાધ પાઠ્યા. જ્યારે શૂન્યવાદીને રાજગ્રહીના દાણ લેનાર શ્રાવકાએ મેધ પમાડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન ૮. શ્રી આર્યમહાગિરિ, તથા શ્રી આર્યસુહસ્તિસૂરિ, ઉભય ગુરૂભાઈ થાય. પ્રથમના પટ્ટધર અને પાછળના ગચ્છની સંભાળ રાખનાર, ત્રીસ વર્ષ સંસારમાં ગાળી શ્રી મહાગિરિએ સ્થૂલભદ્ર સ્વામી પાસે સંયમ સ્વીકાર્યો. ૪૦ વર્ષ ગુરૂસેવામાં ગાળ્યા અને ૩૦ વર્ષ યુગપ્રધાન પદવી ભાગવી, કુલ આયુ. ૧૦૦ વર્ષનું. તેઓશ્રી જનકલ્પની તુલના કરતા હતા. શ્રી વીરાત ૨૪૫ વર્ષે તેમનું સ્વર્ગગમન. .. ' - શ્રીવીર નિર્વાણુત ૨૨૮ વર્ષે ગંગ નામા પાંચમે નિન્કવ થયે. એક સમયે બે ઉપગ માનનાર ધનગુપ્ત શિષ્ય ગંગદત્ત. નદી ઉતરતાં આવી માન્યતા ઉદ્દભવી. શ્રી આર્યસુહસ્તિ વિહરતાં એકદા માલવદેશની રાજધાની ઉજજેનીમાં પધાર્યા, ત્યાં ભદ્રા સાર્થવાહીની વાહનશાળામાં ચોમાસુ રહ્યા. રાત્રિના સ્વાધ્યાયમાં નલિની ગુલ્મ વિમાનને અધિકાર આવ્યો. પાસેના સાત મજલાવાળા મહેલમાં ભદ્રાને પુત્ર અતિ સુકુમાર પિતાની બત્રીસ ભાર્યાઓ સહિત વિલાસ માણી રહ્યો છે તેના કર્ણમાં ઉક્ત વાત રમી રહી. પૂર્વ મેં એ સર્વ જોયું છે એવું વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. બસ પુનઃ ત્યાં પહોંચવાની તમન્ના લાગી. ઝટ ગુરૂ સમીપ આવી એ વિમાન કેવી રીતે પ્રાપ્ત થાય એને પ્રશ્ન કર્યો. તીવ્ર વ્રતનું પાલન મેક્ષ લાવી દે છે તો સ્વર્ગનું શું પૂછવું એ ગુરૂશ્રીને પ્રત્યુત્તર મળે. “ શૂરા ' વચન મુજબ અવંતિ સુકુમારે પ્રવજ્યાની માંગણી કરી. ગુરૂશ્રીએ માતાની આજ્ઞા લઈ આવવા કહ્યું. યુવાન પહોંચ્યો મહેલમાં માતુશ્રી અને પ્રેયસીઓના વંદ સામે સ્વ તમન્ના જાહેર કરી. ઉભય પ્રકારના સ્નેહીઓ તરફથી રેકાઈ જવાની દરખાસ્ત ઘણું ઘણું થઈ પણ જેને અડગ નિશ્ચય કર્યો છે, જેને નલિની ગુલ્મ સિવાયનું જીવન અકારું લાગે છે તેને કોણ ભાવી શકે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] વીર-પ્રવચન આખરે સંમતિ મળી, ગુરૂ સમીપ આવી દીક્ષા સ્વીકારવાની વિધિ થઈ અને તરત જ સ્મશાન ભૂમિમાં અનશન કરવાની ભાવના બહાર આવી. સમયના જાણ સૂરિવરે અનુમતિ આપી કે તરત જ અંધારી નિશાએ, કાંકરા, 'પત્થરને કાંટાથી વિધાતા પગે, ભદ્રાને એકલેને ભગિમાં ધુરણ સમે તનુજ, માત્ર અંતર પિપાસાની પૂર્તિ અથે, જ્યાં વિકરાલતા તરફ ડોકીયા કરી રહી છે ને ભયાનકતાની ન્યૂનતા નથી એવી ભવપરિવર્તનના સ્ટેશન સમી સ્મશાન ભૂમિમાં આવી પહોંચે. પગમાં નિકળતા રક્તની જરા પણ પરવા રાખ્યા વગર ધ્યાન મગ્ન બની તે ઉભો રહ્યો. એવી તે અચળતા ધારણ કરી કે, જેને પવનના સપાટા ને ધુજાવી શક્યા, વનપશુની દારૂણ રાડો ન કરી શકી, અને અંધારામાં સામ્રાજ્ય ભગવતી ભીતિ ન ભડકાવી શકી. લેહીની ગધે આકર્ષાઈ એક શિયાળણી સ્વ સમુદાય સાથે ત્યાં આવી ચઢી. આવું સુંદર ભક્ષ દેખાતાં જ મુનિના દેહને ફાડી ખાવાનું કાર્ય શરૂ કર્યું. જાતે અને સમજણ પૂર્વક કાયાને વિસરાવી સાધનામાં અડગ રહેનાર એ સાધુને “પિતાને દેહ એવી ભાવના જ ક્યાં હતી કે જેથી એને દુઃખનુભવ થાય! એમની દ્રષ્ટિયે શિયાળણી મિત્ર કરતાં પણ અધિક કામ કરવા લાગી. ઉપસર્ગ શ્રેણી વધતાં જ ભાવના શ્રેણીમાં કુદરતી વધારે થવા લાગ્યો એટલે જ નિયત સ્થાન નજીક આવવા લાગ્યું. આ ભવની શિયાળણી ત્રીજા ભવમાં તેણી ઘણિઆણી હતી, ત્યાં અપમાનિત થયેલ એ સંસ્કાર કુદરતી રીતે યાદ આવતાં તેણીએ પણ શરીર ફાડવામાં ખામી ન રાખી. “વ્યક્તિ સામે નજર પડતાં જ પૂર્વકાળને સ્નેહ કે વેર તે તે પ્રકારની લાગણીઓ પ્રકટાવે છે. આમ એનું વેર વળ્યું અને સુકુમાળનું કામ થયું; મરણ ઘટિકાની સાથે નલિની ગુલ્મ વિમાને જન્મસંસ્કારના ચોઘડીયા વાગ્યા. સૌધર્મકલ્પમાં આનંદનો વિષય છતાં દુન્યવી દૃષ્ટિએ સ્નેહીજનેની ચક્ષુમાં શોકનું કારણ! પ્રાતઃકાળે સારા નગરમાં વાર્તા પ્રસરી રહી ત્યાં ભદ્રા શેઠાણું કેમ બાકી રહે ! શેકભર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [૧૧૧ હૈયે વિધાન આપી જેના હૃદયમાં અવંતિકુમાર જેવું શિરસ્ત્રાણ જવાથી સર્વત્ર અંધકાર છવાયો છે એવી વધુઓના પરિવાર સહિત શેઠાણીએ દિક્ષા લીધી. માત્ર એક ગર્ભવતી સ્ત્રીને બાકી રાખી. શુદ્ધ હૃદયને ને જ્ઞાનપૂર્વક અદરાયેલે વૈરાગ્ય કેવી સુંદર અસર કરે છે તેનું આ સાચું પ્રતિબિંબ છે. ત્યાગને માર્ગ શૂરાને છે. કાયરના ત્યાં ગજ ન વાગે. બાહ્ય હાવભાવ તેમાં ટકી જ ન શકે. ગણિીના પુત્ર પાછળથી સ્વપિતાના અનશન સ્થાને એક સુંદર પ્રાસાદ તૈયાર કરાવી તેમાં ચમત્કારિક ને તેજસ્વી મુદ્દાવાળી શ્રી અવંતિ પાર્શ્વનાથની શ્યામવર્ણી મૂર્તિ સ્થાપના કરી. એ રીતે સ્વપિતાનું નામ અમર કરવા સાથે સ્વ આત્મકલ્યાણ સાધ્યું. આજે પણ ઉજેણમાં એ પ્રભાવક મૂર્તિ વિરાજમાન છે. એકદા શ્રી આર્યસુહસ્તિ વિચરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા અને ઉદ્યાનમાં સ્થિરતા કરી. શિષ્યો ગોચરી સારૂ નગરમાં ગયા. આ વિના દુર્મિક્ષ પડ્યો હોવાથી ભિક્ષુકેની સંખ્યા ત્યાં વધી પડેલી છે. બીજી બાજુ અન્નની મેંધવારી સખત છે. માગણને રોટલાના ટુકડા પણ મળવા મુશ્કેલ થઈ પડ્યા છે ! આમ છતાં ધમ ગૃહસ્થ સાધુ મહારાજને આગ્રહપૂર્વક વહોરાવે છે. માંગીને થાકી પચેલે ને એક ટુકડો સરખો પણ જેને મેળવેલ નહિં એવો એવા એક ભિક્ષુકે સૂરિજીના શિષ્યોની ઝોળીમાં આહાર ભરેલા પાત્રો જોઈ, તેમની પાસે ડાકની માગણી કરી. જવાબ એક જ મળે કે ગુરૂ આજ્ઞા વિના ન તો અમે જાતે ખાઈ શકીએ કે ન તે અન્યને દઈ શકીયે માટે તું સુધાત હોય તો અમારી સાથે ઉદ્યાનમાં ચાલ. સંખ્યાબંધ કારોથી જેને “અર્ધચંદ્ર” મળે છે તેને મુનિના આ શબ્દો રેતીના રણ વચ્ચે “લીલી જમીન” (Oaseas) જેવા મીષ્ટ લાગ્યા. સૌ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. શિષ્યો દ્વારા સર્વ વ્યતિકર ગુરૂશ્રીએ જાણે ભિક્ષુકની મુદ્રા જોઈ લીધી પછી તેને ઉદ્દેશીને કહ્યું કે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] - વીર–પ્રવચન ભાઈ, ગ્રહ આ આહાર અને ધર્મબુદ્ધિથી આપે છે. તેઓને એમ કરવાથી સુપાત્ર દાન કર્યાનું પુન્ય હાંસલ થાય છે. માત્ર દેહ ટકાવવા અર્થેજ અમને તે ગ્રહણ કરવાની આજ્ઞા છે એટલે અમે ખપથી વધારે ભાગ્યે જ લાવીએ છીએ, ઉલટું કંઈક એ છે લાવીએ છીએ. અમારે એમાંથી દાન દેવાપણું હોય જ નહિ. વળી એ ગ્રહસ્થીને તે કલ્પી શકત પણ નથી. આમ છતાં તું સુથાથી કલાન્ત થયે છે અને એ ટાળવાને ત્વને અન્ય માર્ગ ન દેખાતે હાય તે પ્રથમ અમારો વેષ સ્વીકાર તેજ તું આહારને ઉપભોગ કરી શકે. સાધુ જીવન ત્રિવિધ તાપ ટાળવાને સમર્થ છે અને હારા જેવાનું ભવિષ્યમાં એથી ખાસ કલ્યાણ થનાર છે. હવે હુને જેમ ઉચિત લાગે તેમ કર.” ગુરૂશ્રી, મહને તે તમારે આશરે છે. હું સાધુ થવા તૈયાર જ છું. ભુખથી મારા પ્રાણ કંઠે આવ્યા છે માટે સત્વર ક્રિયા આપી મને સુધાના અકથ દુઃખમાંથી બચાવો. સૂરિ મહારાજે મુદ્રા જોઈ આ જીવનું ભાવિ વાંચી લીધું હતું. તરત જ વિધિ કરી સાધુને વેષ એને આપો. જેને સ્વપ્નામાં પણ આ સુંદર આહાર જેગેલે નહીં અને કેટલાયે દિવસના કડાકા થયેલા, તેને ખાવામાં પાછું વાળી જોયું નહિ. શરીર નબળું પડી ગયેલું હોવાથી વિશુચિકાને (ઝાડાને) વ્યાધિ લાગુ પડ્યો. અન્ય સાધુઓ તેમજ ઈતર પ્રતિષ્ઠિત ગૃહસ્થ આ નવિન સાધુની સુષા કરવા લાગી ગયા. એક વેળાના આ ભિક્ષુકને સાધુ વેષ પ્રત્યેની આવી હદ વગરની ભક્તિ જેઈ અપૂર્વ માન ઉપર્યું. મનમાં આ વેષને–આ ધર્મને વારંવાર ધન્યવાદ આપવા લાગ્યો. આખી રાત્રિ નવિન સાધુએ શુભ અનુમોદના કરવામાં અને ચારિત્ર ધર્મની શ્રેષ્ઠતાના ચિંતવનમાં ગાળી. ત્યાંથી કાળ કરી તે છવ શ્રેણિક રાજાની આઠમી પાટે, ઉજ્જૈની નગરીમાં કુણાલ નામે રાજપુત્ર કે જે ઓરમાન માના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૧૩ કાવત્રાથી અંધતાને પામ્યા છે તેણે ઘેર પુત્રપણે ઉપન્યા. પાછળથી કુણાલે પાટલીપુત્રમાં પિતા અશાકશ્રી પાસે જઈ રાજ્યની માગણી કરી. સ્નેહવત્સલ પિતા કુણાલના આજ્ઞાંકિતપણા માટે તુમાન હતા એટલે માગણી સ્વીકારતાં ઢીલ નહેાતી; પણ ચક્ષુહીન પુત્ર રાજ્યને કેવી રીતે સાચવી શકશે એજ માત્ર પ્રશ્ન મુંઝવતા, તેથી પુત્રને સવાલ કર્યાં કે-ભાઈ તું રાજ્યને શું કરશે ? કુણાલે જવાબ દીધા ‘મારા પુત્ર તે ભાગવશે ને!’ અશે કે હર્ષિત હૃદયે પૂછ્યું: ‘ હને પુત્ર કત્યારે પ્રાપ્ત થયા ’ કુણાલે કહ્યું ‘ હમણાંજ ‘ (થે!ડા સમયમાં એટલે તરતજ) અરોક કુણાલને છાતી સરસે ચાંપી, તેના લઘુ અ`કને ગાદીપર બેસાડી ‘ સંપ્રતિ ’ એવું નામ સ્થાપન કરી પાટલીપુત્રની ગાદી અણુ કરી. યૌવનના બાગમાં છુટથી વિહરતા કુમાર એક વેળા રાજમહાલયના ગવાક્ષમાંથી નગરચર્યાં નિરખી રહ્યો છે તેવામાં શ્રી આહસ્તિરિ સમેત શ્રીગૌમત કેવળજ્ઞાન મહાત્સવ નિમેત્તે જઈ રહેલ રથયાત્રા તેની નજરે પડી, સૂરિ પર દૃષ્ટિ પડતાંજ પૂર્વે મે એમને જોયા છે' એવા ઉહાપાહ થયા અને તિસ્મરણ જ્ઞાન થતાં જ સ્વપૂર્વભવ જોયે.. પેાતાનું ભિક્ષુક જીવન અને સૂરિજીના ઉપકાર ચક્ષુ સામે ખડા થયાં. તરતજ મહેલમાંથી નીચે ઉતરી, ગુરૂના ચરણમાં પડયો સ વ્યતિકર નિવેદન કરી સેવકને આજ્ઞા ફરમાવવા પ્રાર્થના કરી. સૂરિજીએ * સર્વાં પ્રકારના ખળામાં ધબળ જ શ્રેષ્ટ છે, ' એમ જણાવી ધર્માંની ઉન્નતિ અર્થે જીવન વ્યતીત કરવા સૂચવ્યું. તેઓશ્રીના ઉપશર ગથી રગાયેલા સંપ્રતિરાજે જૈન ધર્મના પ્રબળ ઉદ્યોતકર્યાં. સંપ્રતિરાજના કાર્યો–સવા લાખ નવિન પ્રાસાદ કરાવ્યા. સવા ક્રોડ જીબિંબ ભરાવ્યાં; તેમાં ૯૫૦૦૦ ધાતુના, બાકીનાં પાષાણના રાતા પીળા, શ્યામને શ્વેતવર્ણી જાણવા. એ હજાર ધર્મશાળા, અગી૨ હાર વાપિકાએ તથા કુંડા બનરાવ્યા. છત્રી હજાર જીર્ણોદ્દાર થયાની વધામણી (ખબર) મળે તે પોતે ‘દાતણ કરે' એવા નિયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] વીર-પ્રવચન રાખ્યો હતે. ભરૂચમાં સમળિકા વિહારને, ઈલેર ગિરિ પર શ્રીનેમિનાથને, ઇડર ગઢ શ્રી શાંતિનાશ્રને એમાં મુખ્ય હતા. સંધપતિ થઈ જિનશાસનને કાર વર્તાવ્યો. પાછળના કેટલાક વર્ષોમાં સખત દુષ્કાળ વેળાયે સાધુ સાધ્વીઓને આહારપ્રાપ્તિ દુર્લભ થઈ પડી અને સંયમરક્ષામાં મુશ્કેલી પડી તેવા સમયમાં ઊંચત ગોચરી સુલભતાથી મળી શકે તેવી ગોઠવણ કરાવી. વળી પિતાના માણસને સાધુના વેશ પહેરાવી અનાર્ય દેશમાં મોકલી ધર્મને તેના આચાર વિચારને સંદેશ પ્રસરાવ્યો. એ રીતે ઘણું ગાઢ મિથ્યાત્વીઓને સમ્યકત્વ પમાડ્યું અને મુનિવિહાર માટે માર્ગ સુતરે બનાવ્યો. જૈન ધર્મને વિજ્ય વાવટા સારા વિશ્વમાં ઉડતો કર્યો. એ વર્ષનું આયુ પુરૂં કરી સ્વર્ગે ગયા. - જનકલ્પની તુલના કરી રહેલા વડા શ્રી આર્ય મહાગિરિએ, શ્રી આર્ય સુહસ્તિ સુરિએ દક્ષિણાથી રાજપિંડ લીધે એથી માંડલીઅહાર પાણી જૂદા કર્યા; પિતે સમેતશિખરજી યાત્રા માટે પૂર્વ દેશે વિહાર કર્યો, તેમની ચોથી પેઢીમાં શ્રી દેવટ્ટીગણ ક્ષમાશ્રમણ થયા. બીજી બાજી શ્રી આર્ય સુહસ્તિ સુરિ ૪૬ વર્ષ સુધી યુગપ્રધાન પદ ભોગવી સ્વર્ગ સંચય. ૯ શ્રી સુસ્થિત સ્વામી, પહેલા પટ્ટધર અને બીજા ગચ્છની ચિંતાકરણહાર. ઉભયે શ્રી ગૌતમ સ્વામી કથિત સુરિમંત્રનો કટિવાર જાપ કર્યો તેથી સુધર્મા સ્વામીથી કહેવાતા “નિગ્રંથ ગચ્છનું”નું ટિક” ગ૭ એવું બીજું નામ પડયું. તેમના સમયમાં શ્રી ભૃગુકચ્છ નગરે શ્રી આર્ય ખપુરાચાર્ય નામના પ્રભાવિક આચાર્ય થયા. ૧૦ શ્રી દિનસૂરિલધુભાઈ શ્રી પ્રીયગ્રંથસૂરિ – કાલિકાચાર્ય સ્વરૂપ શ્રી વીરનિર્વાણ પછી ૩૨૦ વર્ષે આર્ય સુહસ્તિના સંઘાડામાં સૌધર્મ ઈદ્ર આગળ નિગોદનું સ્વરૂપ વર્ણવનાર, પન્નવણા સુત્રના રચયિતા પ્રથમ કાલિકાચાર્ય થયા. ૩૫૩ વર્ષે એકતાળીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૧૫ જૈનાચાર્યોની સાક્ષીમાં પાંચમની સંવત્સરી ફેરવીને ચોથની કરનાર બીજા ત્રીજા કાલિકાચાર્ય થયા, શ્રી ઈદ્રદિનસૂરિ ૪૨૧ વર્ષે સ્વર્ગે ગયા. શ્રી પ્રિયગ્રંથે હર્ષપુર (અજમેર નજદિક) જેવા જેનોની મોટી વસ્તીવાળા નગરમાં પધારી યજ્ઞમાં હોમાતા છાગ પર મંત્રેલ વાક્ષેપ શ્રાવકદ્વારા નંખાવી, તે બેકડા દ્વારા બ્રહ્મણોને હિંસા ફળવાળા યજ્ઞથી નિવાર્યા અને તેઓને સમિપ આવતા અહંત ધર્મને બોધ આપી જૈનધર્મ બનાવ્યા. એ સમયમાં શ્રી વિદ્યાધર ગચ્છમાં શ્રી વૃદ્ધવાદી અને તેમનાં શિષ્ય શ્રી સિદ્ધસેન દિવાકર નામે પ્રભાવિક આચાર્ય થયા. શ્રી ધસૂરિ પાસે મુકંદ નામે વૃદ્ધ બ્રાહ્મણે દિક્ષા લીધી. અભ્યાસ કર શરૂ કર્યો ને રાત્રિના સમયે પણ મોટા ઘાંટે ગેખવા માંડયું. સમીપવતી માનવીઓને આથી નિદ્રાભંગ થવા લાગ્યો, એક વૃદ્ધા તે બેલી ગઈ કે–આટલી ઉંમરે ભણીને તમે શું સાંબેલું નવ પલ્લવિત કરશે ? ગુરૂશ્રી તરફથી પણ મોટા ઘાંટે ગોખવાની મના થઈ. મુકુંદ મુનિના મનમાં ડોસીના વચનો ખટકતાં હતાં. તેમને કઈ પણ કષ્ટ વેઠી વિદ્વાન થવાની દ્રઢ ઈચ્છા પ્રકટી. ગુરૂ આજ્ઞા લઈ, કાશ્મીર દેશે વિચરી એકવીશ ઉપવાસ કરી એકચિતે સરસ્વતી દેવીની આરાધના કરી. દેવી પ્રસન્ન થતાં વૃદ્ધ મુનિ હરખાણું અને મૂળ સ્થાને પાછા ફર્યા. ડિસીના ટોણની પુર્તિમાં બજાર વચ્ચે એક સાંબેલું રોપાવી તેને પુષ્પને ફળ વડે પૂર્ણ કરી દેખાડયું. ત્યારથી તેમની ખ્યાતિ વિસ્તરી. ગુરૂએ પણ યોગ્યતા જોઈ સૂરિપદવી આપી, ઘણાને વાદમાં છતી તે વૃદ્ધ વાદી તરીકે પ્રસિદ્ધિને પામ્યા. એકદા તેઓ ભૃગુકચ્છમાં વિરાજતા હતા, તે વેળા તેમની કીતિને અસહ્ય ગણત ઉજજેનને વિદ્વાન્ દ્વિજ કુમુદચંદ્ર વાદ કરવા સારૂ સામે આવ્યો. સંસ્કૃત ભાષામાં તે એક્કો હોઈ વિક્રમભૂપને તે માન્ય પંડીત હતા. દર્શનને જાણકાર હોવાથી, તેમજ કેટલાયને પરાજય પમાડેલા હોવાથી, ગર્વ પણ ઓછો નહોતે ધારવતો. ભૂગુકચ્છની ભાગોળમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] વીરપ્રવચન વૃદ્ધવાદી અને કુમુદચંદ્રને ભેટે થઈ ગયે. પંડિતજીએ વાદ કરવાની માંગણી કરી વૃધે જણાવ્યું કે વાદ કરવામાં તે વાંધો નથી પણ મધ્યસ્થ કેણ થશે ? વાદની અહર્નિશ રટણ કરી રહેલા પંડિત ક્ષેત્રમાં ગાયે ચારતા ગોવાળોને મધ્યસ્થ તરિકે સ્વીકાર્યા, એટલે ઉભય ત્યાં પહોંચ્યા. કુમુદચંદ્ર પૂર્વ પક્ષ શરૂ કર્યો. સંસ્કૃત-પ્રાકૃત્ત ભાષાના વિશિષ્ટ સમાસોથી સ્વ પક્ષની સ્થાપના કરવા માંડી. એ બધી મહેનત “અંધા આગળ આરસી” સમી થઈ પડી! અા ગામડીઆઓએ વૃદ્ધને કંઈ કર્ણપ્રિય કહેવા કહ્યું. સમ્યજ્ઞ સૂરિએ, એ મુગ્ધ પણ સમજી શકે એવી રીતે પ્રાકૃત ભાષામાં “નવિ મારીઈ, નવિ ચરઈ, પરદાર ગમન ન કીજી ” આદિ બ્લેક બેલવાનું અને રજોહરણ ફેરવી, તાળી દેતાં ફુદડી ફરવાનું શરૂ કર્યું. જેને સ્વપ્નમાં પણ વ્યાકરણના સુત્ર સુણવાનો પ્રસંગ મ નથી એવા આ ખેડુતે,–ગોવાળો-હની સાદીને સમજાય તેવી વાણી સાંભળી રંજીત થયા. “આ ડેકરે છો” એમ પોકારી ઉઠયા, “આ છોકરે તે બરાડા પાડી કાન ફાડી નાંખ્યા” એવું પ્રમાણપત્ર આપ્યું. બસ, પ્રતિજ્ઞાબદ્ધ કુમુદચંદ્ર હાર સ્વીકારી લઈ વૃદ્ધના શિષ્ય થવાની ઈચ્છા પ્રદર્શીત કરી. વૃદ્ધાવાદીએ રાજદ્વારે જઈ વાદ કરવા ખુશી દેખાડી, પણ કુમુદચંદ્ર જણાવ્યું કે મારા કરતાં તમે અવસરના જાણ છે” એ તે પુરવાર થયું જ છે એટલે મારો પરાજય સ્વીકારવા એટલું સંપૂર્ણ છે માટે મને આપને શિષ્ય બનાવે. આમ પંડિતજી કુમુદચંદ્ર નામા સાધુ બન્યા. વિદ્યાવ્યસની હોવાથી અલ્પકાળમાં જ મૃતધર થયા. સિદ્ધસેન દિવાકરની અણમેલી પદવી પામ્યા. ન્યાય (તર્ક) શાસ્ત્રના અદિતીય જ્ઞાતા બન્યા. એક વાર દિવાકરજીએ પ્રાકૃત સુત્રોને સંસ્કૃતમાં ફેરવી નાંખવાની વાત કરી. સંઘને એ વાર્તાથી સુરિજીમાં કંઈક અભિમાન દેખાયું. વળી ચૌદપૂર્વ યુક્ત દ્વાદશાંગીને રચયિતા ગણધર મહારાજાની આશાતના કરવારૂપ કાર્ય લાગ્યું એટલે એકત્ર થઈ સુરિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૧૧૭ જાય તેવા ૦.૦ પ્રાયશ્ચિત લેવા જણાવ્યું. આચાર્યશ્રીને સાચી વાત સમજાઈ એટલે સાધુ વેશ ગોપવી નિકળી પડ્યા અને ગાઢ મિથ્યાત્વી નૃપતિને જૈન ધર્મ પમાડી સમકિતી બનાવ્યા પછી જ ગચ્છમાં આવ્યા; વળી ઉજ્જનમાં અવંતિ પાર્શ્વનાથનું તીર્થ જે મિથ્યાત્વી દિના હરતક ગયું હતું તે સ્વશક્તિ બળથી પાછું મેળવ્યું, એથી સંઘને આનંદ થયે ને પ્રાયશ્ચિત પૂર્ણ થયાનું જાહેર કર્યું. વિદ્યાના બળે તેમને ચિતોડગઢના એક ગુપ્ત ભંડારમાંથી એક પાનું મેળવ્યું; જેના ઉલ્લેખ પરથી જળમાંથી અશ્વારે ઉત્પન્ન કરવાની, તેમજ કંકરને શિલામાં ફેરવી નાંખવાની વિદ્યાઓ સિદ્ધ કરી હતી. પ્રભાવસૂચક કાર્યો તેમને ઘણાં કર્યો છે. અહીં માત્ર અવંતિ તીર્થ વિષે ટૂંકમાં જોઈ લઈએ. અવંતિ નગરીમાં તેઓએ આવીને જ્યાં પાર્શ્વનાથની પ્રતિમાને ગેપવી એ પર શીવલીંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યાં અવધૂત વેશે એ જમાવ્યું. ભૂદેવોએ ઘણું સમજાવ્યા છતાં ન માન્યું એટલે ગુસ્સે થઈ યા તદ્દા બોલવા લાગ્યા ને તે વાત ઠેઠ વિક્રમભૂપના કાને પહોંચી. સ્વદેવનું અપમાન તે કેમ સહી શકે ? એકદમ સૈનિકોને રવાના કરી દીધા. ધ્યાનમગ્ન અવધૂતને જ્યાં રાજાની નહતી પડી ત્યાં સૈનિકોને ભાવકોણ પૂછે ? તેઓ અપમાનથી મુંઝાયા ને ફટકા મારવા હુકમ આપ્યો. આશ્ચર્ય જેવી વાત એ બની કે અવધૂતના દેહ પર પડતાં પ્રહારથી એ યોગીરાજને તે કંઈ દુ:ખ થયું ન જણાયું પણ રાણીવાસમાં રાણીઓના શરીરે એની અસર થવા માંડી એટલે ત્યાં હાહાકાર વર્તી રહ્યો. ભૂપાળ વિક્રમ તે વિમાસણમાં પડ્યો. તરત જ ફટકા બંધ કરાવવાને દૂકમ કરાવી પિતે ત્યાં આવી પહોંચે અને અવધૂતની મુખાકૃતિ જોતાં જ એણે લાગ્યું કે આ કેઈ સિદ્ધહસ્ત છે એટલે બળથી માને તેમ નથી. તરત જ વિનયપૂર્વક વંદન કરી નૃપે યોગીને કહ્યું – મહારાજ, આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] - વીર-પ્રવચન મહાદેવની સ્તુતિ કરવાને બદલે તેમના સામે પગ પ્રસારી આપ શા સારૂ આશાતના કરી રહ્યા છો ? સમય પ્રાપ્ત થયેલ જોઈ અવધૂત આંખ ઉંચી કરી જવાબ આપો કે-રાજન ! એ દેવ મારી સ્તુતિ સહન કરી શકવા સમર્થ નથી; અને જે સહી શકે છે તેમને આ ભૂદેવેએ ગેપવી દીધા છે! વાત સાંભળતાં ન્યાયી રાજાને આશ્ચર્ય થયું. તેને જણાવ્યું–યોગીરાજ, તમે સ્તુતિ કર; જે અન્યાય હશે તે દૂર કરવામાં આ ભૂપ સગા બાપની પણ શરમ નહીં રાખે. ' તરત જ કલ્યાણમંદિર સ્તોત્ર શીવ્ર બુદ્ધિથી રચાયું, મુખદ્વારા લેકરૂપે બહાર પડવા લાગ્યું. અગીઆરમાં ગ્લૅકે જ શીવલીંગમાંથી ધૂમાડો નિકળ્યો અને તે ફાટયું. તેરમે લેક ઉચારાતાં શ્રી અવંતિ પાર્શ્વનાથનું બિંબ, ધરણંદ્ર અને પદ્માવતી દેવી સેવિત પ્રગટ થયું. પાર્શ્વયક્ષ અને રોટયા દેવીની મૂર્તિઓ પણ દેખાણ. સર્વત્ર જય જ્યકાર થયે. દ્વિજોના ચહેરા શ્યામ થયા. અવધૂત બિંબ સબંધી સર્વ વ્યતિકર કહી સંભળાવ્યું. વિક્રમરાજા જેનધમાં થયે. સિદ્ધસેનને ઓળખી આનંદ પામ્યો. પુનઃ ત્યાં પ્રાસાદ કરાવી બિંબ સ્થાપના કીધી. પાછળથી સૂરિજી સમેત સિદ્ધાચળને સંઘ કહા, વિપુળ દાન દઈ સંવત્સર ચલાવ્યું. શ્રી સન્મતિ તર્ક આદિ ન્યાયના પ્રખર ગ્રંથ રચનાર સૂરિપુંગવ વાદી સિદ્ધસેન દિવાકરજી અગીઆર દિનનું અનશન કરી પ્રતિષ્ઠાનપુર (પંઠ)માં સ્વર્ગે ગયા. ૧૧ શ્રી દિન્નસૂરિ-ખાસ કરી તેઓશ્રીની વિહાર ભૂમિ કર્ણાટક દેશમાં હતી. ૧૨ શ્રી. સિંહગિરિરિ-એમના સમયમાં, શાંતિસૂરિ, સુધર્મસૂરિ આર્યનંદીસુરિ, શાંડિલ્યસૂરિ, હીમવંતરિ, લેહીતસૂરિ, અને રત્નાકરસુરિ નામા યુગપ્રધાન થયા. વળી શ્રી આર્ય મહાગિરિના સ્થવીર શ્રી આરક્ષિતસૂરિ થયા. જેમના સંધાડામાં શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૧૯ નામના લબ્ધિસ ંપન્નસૂરિ થયા કે જેમની પાન શક્તિ એટલી તે તીવ્ર હતી કે જેઓ અભ્યાસ બાદ દશ શેર ધી પચાવા શકતા. આ સમયમાં નાગાનસર, સ્કુધ્ધિસૂરિ અને શક્તિ સપન્ન તેમજ તરંગલાલા નામા પ્રાકૃત કથાના રચયિતા શ્રી પાદલિપ્તસૂરિ થયા. તે લેપવિદ્યાના બળથી આકાશ માર્ગે ગમન કરી શ્રી સિદ્ધાચળ, ગિરનાર, સમેતશિખર, નીશ્વ અને બ્રાહ્મણ વાટક નામા પાંચ તીર્થોની યાત્રા કરી પાક્ષિક તપનું પારણુ કરવાના નિયમ ધારક હતા. < શ્રી વીર નિર્વાણુાત્ ૫૪૪ વર્ષે રાહગુપ્ત નામને ઠ્ઠો નિવ થયેા. તેણે ત્રિરાશિ મત સ્થાપ્યા. · ને જીવ ' નામા ત્રીજી રાશિનું સ્થાપન કરનાર ગુપ્તાચાર્ય શિષ્ય. બીજું નામ ષડ્ ઉલ્લુક. ૧૩. શ્રી સ્વામી, સિંહગિરિ પાસે ગર્ભ વતી પ્રિયાને ત્યજી, દિક્ષા લેનાર તુંબવનવાસી વિષ્ણુક ધનિગિરના એ પુત્ર થાય, માતાનું નામ સુનંદા અને મામાનું આરક્ષિત. વજ્રને સ્ત્રી‰દના વાર્તાલાપથી જન્મતાં જ જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વી સ્વરૂપ જોતાં જ સંયમ પર પ્રીતિ ચોંટી. રડવાને પ્રયાગ આર્યાં તેથી સુનંદાએ જાતે આહાર નિમિત્તે પધારેલા સ્વ સ્વામીને તે પુત્ર વહેારાભ્યા. સાધ્વીજીના ઉપાશ્રયમાં શ્રાવિકાઓથી પાલન થતા વજ્રવર ત્રણ વર્ષીત થતાં ગજ્ઞાનના અભ્યાસી થયા. કાંતીમાન તે વિદ્યાવત કુવરને જોઇ સૌનું મન ઠરતું; ત્યાં પછી સુનંદાનું હૈયું કેમ ઝાલ્યું રહે! પુત્રને પાછા મેળવવાનું મન થયું. વાત દરબારે પહેાંચી. માહના નાટક એવા જ હાય, છતાં વજ્ર જેવા સમજી સંતાન તે પાછા મળે ? સુનંદા થાકી અને અંતે સમજી. જે માર્ગો, પતિ, ભ્રાતાને, પુત્રે સ્વીકાર્યો એનુ જ એને શરણું પ્રદ્યું. આઠ વર્ષે વજ્રવર મુનિ બન્યા. બાળ છતાં જાણકાર હેાવાથી અલ્પકાળમાં સાધુસમુદાયમાં દિ પામ્યા. દેશપૂર્વ સુધીના અભ્યાસી અન્યા. કેટલીયે વિદ્યા અને લબ્ધિઓને સિદ્ધ કરી લીધી. વહેારવા અર્થે ગયેલાં તે વેળા શ્રાદ્ધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] વીર-પ્રવચન વેશમાં રહેલ દેવને ઉપગથી પારખી લેતાં આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી. એકદા દુર્મિક્ષ પડતાં એને પ્રયોગ કરી, પટ વિકુવ સકળ સંઘને જ્યાં સુકાળ હતો એવા સ્થાને લઈ જઈ શાસન પ્રભાવના કરી દેખાડી. અન્ય પ્રસંગે બૌદ્ધ ધર્મી રાજવીને પ્રભાવ દર્શાવવા સ્વ શક્તિ બળે અગણિત પુષ્પ સહિત શ્રીદેવી પાસેથી કમળ આણી જીન શાસનને જયકાર વર્તાવ્યું. અપૂર્વ મહત્સવ અને સુરિજીની પ્રભાવનાએ રાજવીને જૈન ધર્મને ઉપાસક બનાવ્યું. શ્રેષ્ટિતયા રૂક્ષ્મણી કે જે તેઓશ્રીના વૃતાન્ત ને ચમત્કારથી મુગ્ધ બની તેમને પરણવા માગતી હતી, તેને વૈરાગ્ય રસની વિશિષ્ટ વાણીથી બોધ પમાડી જૈન ધર્મની ભિક્ષુણ બનાવી. આમ શાસન પ્રભાવના કેટલીયે કરી. તુંગિયા નગરીના માસામાં રસવિકારથી શ્લેષ્મને વ્યાધિ થયા. એ સારું સુંઠને કકડે લાવેલા, છતાં ઉપયોગશૂન્યતાથી વપરા રહી ગયે જે સંધ્યાકાળે પ્રમાજન વેળા ધ્યાનમાં આવ્યું. બસ, આ નહીં જેવી બાબતે દશ પૂર્વેની વિચાર દિશાને ફેરવી નાંખી, પ્રમાદ થવાનું કારણ જાણવા જ્ઞાનપગ મૂકતાં જ સ્વ આયુષ્યની અલ્પતા દેખાણું. તરતજ સ્વપદે વજનને સ્થાપી; એ સ્થાનમાં દુર્મિક્ષ પડવાની આગાહીથી પારકપુર તરફ વિહાર કરાવ્યું. ભારવર્ષે દુકાળ પડવાની વાત કહી અને જ્યારે લાખ દ્રવ્યની કિંમતનું અનાજ ચૂલે ચડે તેના બીજે દિવસે સુકાળ થવાની મુદત જણાવી પોતે સમીપવર્તી માંગીયા પર્વત (થાવર્તગિરિ) પર જઈ અનશન કર્યું. તેમનાથી વજ શાખા શરૂ થઈ, તેઓ ૮ વર્ષ ગ્રહથી તરિકે, ૪૪ વર્ષ શિષ્ય જીવનમાં ગાળી, છત્રીસ વર્ષ યુગ પ્રધાન પદવી ભોગવી ૮૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા. એ સમયમાં ગેછા માહિલ નામને સાતમે નિન્દવ થશે. શ્રી વીરાત ૫૮૪ વર્ષે જીવ તથા કર્મને તદ્દન ભિન્ન માનનાર. દુર્બલિકા પુષ્પસૂરિનું વચન ઉલંઘવાથી સંધદ્વારા બહિષ્કૃત કરાયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૧૨૧ શ્રી વજીસ્વામીના અવસાન બાદ દશમાપૂર્વના જ્ઞાનને તેમજ ચોથા અર્ધનારા સંઘયણને વિચ્છેદ થયો. શ્રી મહાગિરિ, શ્રી સુહસ્તિ, શ્રી ગુણસુંદરસૂરિ, શ્રી શ્યામાચાર્ય, સ્કંદિલાચાર્ય, રેવતીમિત્રસૂરિ, શ્રી ધર્મ, ભદ્ભુત, ગુણાચાર્ય, અને શ્રી વજરિ એ દશ યુગ પ્રધાન પ્રવર અને દશપૂર્વી થયા. ૧૪. શ્રી વજસેનસૂરિ–ગુરૂવચન અનુસાર વિહરતા ઘણા સમયે તેઓ સોપારક પુરે આવ્યા. દેશમાં ચારે તરફ દુર્ભિક્ષના ત્રાસથી ગેચરી માંડ મળી શકતી. જિનદત શેઠને ત્યાં વહેરવા ગયેલા શિષ્યોના મુખથી જાણ્યું કે આજે ત્યાં લાખ મૂલ્યથી ખરીદાયેલા અનાજની હાંડી ચઢી હતી અને શેઠ, કુટુંબ સહ, એમાં વિષ ભેળવી જીવનને અંત આણવાની તૈયારીમાં હતું. તરત જ સૂરિજીને ગુરવચન યાદ આવ્યું. ત્યાં પહોંચી ગયા. તેમ કરતાં શેઠને અટકાવી બીજે દિવસે સુકાળ થવાની આગાહી કરી. શ્રદ્ધાવતે બહારના કોઈ પણ ચિન્હ સિવાય એ વાત સ્વીકારી. અકસ્માત બીજે દિવસે ધાન્ય ભરેલા વહાણે ત્યાં આવી ચઢયા અને સુરિ વચનાનુસારે મુભિક્ષ થઈ રહ્યો. સંસારની આવી પલટાતી દશાએ આખાયે કુટુંબને નિર્વેદ પ્રકટાવ્યા. જિનદત્ત ભાર્યા ઈશ્વરી અને પુત્ર નાગે, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર સહિત પ્રવજ્યા સ્વીકારી. ચારે પુત્ર દશપૂર્વ સુધી પહોંચ્યા. વિદ્વતાથી તેઓ આચાર્યપદે નિયુક્ત કરાયા ને તેમના નામથી ચાર શાખાઓ શરૂ થઈ. વળી એ દરેકે એકવીશ જણને સૂરિપદે સ્થાપન કીધા. એથી ચોરાશી ગ૭ કહેવાયા. વિહાર કરતાં વસેન મધુમતી (મહુવા)માં પધાર્યા. ત્યાં આડી ને કુહાડી નામની બે કુલ્ટા સ્ત્રીઓથી જેનું જીવન દુઃખમય બની રહ્યું છે એવા કપર્દી વણકરને ધર્મને બેધ પમાડી ગંઠશીનું પચ્ચખાણ આપ્યું. નમસ્કાર મંત્રનું સ્વરૂપ સમજાવ્યું. પાછળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] વીર-પ્રવચન ભોજનમાં સર્પની લાળ આવી જવાથી એ વણકર મૃત્યુ પામ્યો; અને અણુપન્ની નિકાયમાં દેવ થશે. પેલી રંડાઓએ સૂરિપર આળ ચઢાવી તેમને રાજ દરબારે ઘસડયા. અવધિ જ્ઞાનને ઉપગ દીધાથી જેને સર્વ વ્યતિકર જાગે છે એ કપર્દી વ્યંતર ત્યાં આવી નગરી પર શિલા વિકુર્તી ખડે થયો. સૌ આશ્ચર્ય પામ્યા, ત્યારે તેને પિતાના ઉપગારી સબંધી સત્ય ઘટના કહી સંભળાવી તેમનું મહામ્ય વિસ્તાર્યું. ગુરૂ મુખથી પૂર્વ ભવમાં કરેલ પાપોના નિવારણ અર્થે સિદ્ધાચળ તીર્થની સેવા લાભદાયી સમજી શ્રી સંઘના કષ્ટનું ચૂર્ણ કરતે તે પર્થિક્ષ એ શાશ્વતગિરિ પર રહ્યો. શ્રી વીર નિર્વાણથી ૫૭૦ વર્ષે શત્રુ ગિરિને તેરમો ઉદ્ધાર શેઠ જાવડશાહે કરાવ્યો. તે વેળા ગિરનારને ઉદ્ધાર પણ તેમને કર્યો. વસેનસુરિ, ૯ વર્ષ પ્રહસ્થાવાસમાં, ૧૧૬ વર્ષ વજીસ્વામીની સેવામાં ૩ વર્ષ યુગપ્રધાનપણામાં ગાળી, ૧૨૮ વર્ષે સ્વર્ગે સંચર્યા. ૧૫. શ્રી ચંદ્રસૂરિ–ચાર શાખામાંની ચંદ્રશાખાને ઉદ્ય જાણી શ્રી વજસેને ચાર ગુરૂ ભ્રાતા મધ્યે ચંદ્રસૂરિને પટ્ટધર સ્થાપ્યા. ચંદ્રગચ્છ નામ પણ ત્યારથી જ પડયું. વિક્રમ સં. ૩૭૭ વર્ષે નિવૃત્તિ લી, રાજચૈત્રચ્છીય શ્રી ધનેશ્વરસૂરિએ સવાલાખ લેકની સંખ્યાવાળું સિદ્ધાચળ મહાભ્ય રચ્યું. પશ્ચાત્ વલ્લભીનગર સ્વામી શિલાદિત્યનું અલ્પાયુ જાણી લેક સંખ્યા સંક્ષેપી દશ હજારની રાખી જે અત્યારે પણ વિદ્યમાન છે. આહિર દેશના અચળપુર નગર સમિપમાં કૃષ્ણ અને બેન નામની સરિતાઓના મધ્ય ભાગમાં એક બ્રહ્મદીપ નામા સ્થાનમાં ૪૯૯ તાપના પરિવારથી શેભત દેવશર્મા તાપસ રહેતે હતો. ઔષધિયુક્ત લેપ લગાડી નદીના પાણી પર ચાલતું જેથી જનતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [૧૨૩: આશ્ચર્ય મનાતું. ચમત્કાર ત્યાં નમસ્કાર એ ન્યાયે જન સમુદાયમાં એ તાપસની કીર્તિ સવિશેષ પ્રસરી અને તેથી તેના પગલા થવા માંડયા ને મિષ્ટાન્ન દક્ષિણ મેળવી શરૂ થઈ. એ સાથે અન્ય દર્શનમાં આવું કોઈ નથી એમ પણ વાર્તા થવા માંડી. વજીસ્વામીના મામા એવા આર્ય રક્ષિતસૂરિ ત્યાં પધારતા આ વાર્તા તેમના કાને પહોંચી. શ્રાવક વગે તેમની મારફતે જાણ્યું કે એમાં ચમત્કાર જેવું કંઈજ નથી પણ માત્ર લેપ શક્તિનું જ એ કામ છે. જમણના મિષે તાપસને બોલાવી સારી રીતે પગ ઘસી લેપ દૂર કરી નાખ્યા બાદ શ્રાવકોએ જમાડી જ્યાં તપાસ વિદાય લે છે ત્યાં ટોળે મળ્યાં. ખુદ તાપસને ખાત્રી થઈ કે લેપ સાફ થઈ જવાથી તેની આબરૂ રહેવી મુશ્કેલ છે પણ પ્રભાવ પાડવાની આશા સાવ સૂકઈ ન ગઈ. એટલે સાહસ ખેડી નદીના પાણી પર ચાલવા માંડયું પણ તરતજ બુડવા લાગ્યો. લોકોમાં હાહાકાર થઈ રહ્યો. એટલામાં આર્યરક્ષિતસૂરિ ત્યાં પધાર્યા ને તાપસના દેખતાં સત્ય વસ્તુનું જનતાને ભાન કરાવ્યું. વળી હાથમાંનું ચૂર્ણ નદીમાં નાંખી “હે બેણ, પેલે પાર જવાની ઈચ્છાવાળા અમને માર્ગ આપ” એટલું કહેતાં જ ઉભય કાંઠા એક થઈ ગયા. આમ ચમત્કારિક રીતે સૂરિ તાપસને બચાવી પેલે પાર પહોંચ્યા. ત્યાં સર્વને સત્ય ધર્મનું ભાન કરાવ્યું. સર્વ તાપસોએ જેનધર્મ, સ્વીકાર્યો. એ બહ્મદ્વિપિકા શાખા કહેવાઈ. ૧૬. શ્રી સમતભદ્રસૂરિ-વૈરાગ્યના નિધિ સમાન આ સાધુજી કોઈ વાર વાડીમાં તે, કઈ વાર યક્ષમંદિરમાં, વળી કઈ વાર ભયાનક વનમાં વાસો વસી તદ્દન નિસ્પૃહ જીવન ગાળતા હોવાથી લેકમાં “વનવાસી” તરીકે કહેવાયું. વનવાસી ગ૭ એવું ચોથું નામ ત્યારથી પ્રસિદ્ધ ચયું. શ્રીવીર નિર્વાણ પછી ૮૮૨ વર્ષે ચૈત્યવાસી થયા. વિક્રમ સં. ૪૨૮ વર્ષે અનંગસેન તુવેરે દિલ્લી નગરીની સ્થાપના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] વીર-પ્રવચન અમર ભાર અને ૧૭ શ્રી વૃદ્ધદેવ સૂરિ-અઢાર ભાર સુવર્ણમય વીર બિંબની પ્રતિષ્ઠા કરનાર - ૧૮. શ્રી પ્રદ્યતન સુરિ–અજમેર નગરે શ્રી ઋષભ બિંબની પ્રતિષ્ઠા કરનાર. - ૧૯; શ્રી માનદેવ સુરિ રિપદની પ્રાપ્તિથી છ વિગયના ત્યાગી થયા. તપના મહિમાથી પડ્યા, જ્યા, વિજ્યા અને અપરાજિતા નામની ચાર દેવીઓ પ્રસન્ન થઈ તેમની ભક્તિ સાચવવા લાગી. સૂરિજીએ નાંડલ નગરે સંઘની મરકી નિવારવા ઉક્ત ચાર દેવીઓના નામથી સંકલિત લઘુ શાંતિ સ્તોત્રની રચના કરી. તેના શ્રવણ અને જળ છાંટણથી મરકીને ઉપદ્રવ દૂર થશે. ૨૦. શ્રી માનતુંગ સરિ-અષ્ટ ભય નિવારણ નિમિઉણ સ્તોત્રની રચના દેવી પદ્માવતીની કૃપાથી કરી. જેમાં “વિલસંત ભાગ ભીસણ” ગાથા કહેવાવડે નાગરાજને વશ કીધે. વળી અન્યદા ચકેશ્વરી દેવીના સાનિધ્યથી વૃદ્ધ ભજ રાજાની સભામાં “શ્રી ભક્તામર ” નામા ચમત્કારિક તેત્રની રચના કરી. જેનો હેવાલ આ પ્રમાણે--માલવદેશની પાટનગરી ઉજેમાં, ભેજ ભૂપના દરબારમાં બાણ અને મયુર નામા પંડિત મહાવિદ્યાપાત્ર મનાતા. પ્રતિદિન ઉભયને વાદવિવાદ થત અને સંબંધી હોવા છતાં એ દ્વિજ મહાશયોમાં અગ્રણી ગણવા જબરી પડાપડી થતી. રાજાએ અંતે બંનેને કાશ્મીર જઈ દેવી શારદા પાસેથી વરદાન મેળવવા જણાવ્યું. થોડા દિવસમાં ઉભય વિદ્વાને ત્યાં પહોંચ્યા. “શત નમસ્થ૪' પદની ભિન્ન ભિન્ન વ્યાખ્યાથી પ્રસન્ન થયેલી દેવી શારદાએ બન્નેને “પ્રાણીનું બિરૂદ આપ્યું. ગૃહ આવ્યા બાદ સાથે વ્યતિકર ભેજને સંભળાવ્યો. સૌને આનંદ થયો છતાં રાજન મયુરને વૃદ્ધ જાણી કંઈક વિશેષ આદર આપતા. આથી ક્રોધે ભરાઈ બાણ સ્વ હાથ પગ છેદી ચંડિકાના મંદિરે જઈ બેઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૨૫ અને ૬૧ સ્તુતિ કરવાપૂર્વક દેવીને પ્રસન્ન કરી પુનઃ પૂર્ણ અંગવાળો બ. પ્રતિસ્પર્ધી મયુર પણ પાછો હઠે તેમ ન હતું. સૂર્યદેવ સન્મુખ બળતી ચિતાવાળી ખાઈમાં પડી વિલક્ષણ સ્તુતિ વડે સુવર્ણવણ શરીરે બહાર આવ્યું. આમ બંને પંડિતોના અજાયબીભર્યા વિદ્યાવિલાસોથી સર્વત્ર તેમની અને તેઓ શીવ મતાનુયાયી હોવાથી તે ધર્મની પ્રશંસા થવા લાગી. જેનદર્શનમાં આવા વિદ્વાન કેાઈ નથી. એવી વાત પણ બહાર આવી. રાજાને જૈનધર્મી કામદાર બોલી ઉઠયો કે સૂરિ માનતુંગ મહાવિધાનિધાન છે. ચમત્કારના રસિક રાજવીએ તેમને આમંત્રણ મોકલ્યું. વિહાર કરતાં તેઓ નગર સમીપ આવ્યા એટલે ભજનૃપની સભાના પંડિતોએ થીજેલા વૃતથી પૂર્ણ થાળ સામે મોકલ્યો. સુરિએ તેમાં સોય નાખી પાછો મોકલ્યો. એને મર્મ એવો હતો કે પંડિતોએ પરીક્ષા કરવા ઘીને થાળ મોકલી એવું સૂરિજીને પૂછ્યું હતું કે પંડિતથી ભરેલી આ નગરીમાં તમે કેવી રીતે પ્રવેશ કરી શકશે ? આચાર્ય સોય નાંખવા પૂર્વક સુચવ્યું હતું કે ઘીમાં સેય સમાઈ તે માફક હું એમાં ભળી જઈશ. આમ સૌના આનંદ વચ્ચે યુરિનું માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. એકદા ચમત્કાર માટે પ્રાર્થના થતાં સુરિજીએ સ્વશરીર પર અડતાળીશ તાળાવાળી મજબૂત બેડીઓ (નિગડ) નંખાવી જાતે એક ઓરડામાં પૂરાયા. બહાર પણ મજબૂત તાળું દેવરાવી તેઓશ્રીએ શ્રી યુગાદિનાથની સ્તુતિ કરવા માંડી. સ્તુતિની પ્રત્યેક ગાથા પૂર્ણ થતાં નિગડ આપ. આપ તૂટવા લાગી. અને “આપાદ કંઠ મુરૂ શૃંખલ વેષ્ટિતાંગા” નામના પદ સાથે શરીર પરની નિગડ તેમજ ઓરડા પરનું તાળું ઉઘડી ગયાં. રાજા વિદ્વત્તાથી રાજી થયા ને વંદન કર્યું. આમ જેનધર્મની પ્રભાવના વિસ્તરી. સ્તુતિઓને એ સંગ્રહ એજ આજનું ભક્તામર સ્તોત્ર. ૨૧ શ્રી વિરસૂરિ–નાગપુરમાં શ્રીનેમિનાથના બિબની. પ્રતિષ્ઠા તેમના હસ્તે થઈ. તેઓશ્રીના સમયમાં વલ્લભીપુરનો નાશ થયો. વીર નિર્વાણ પછી ૮૪૫. વિક્રમ સં. ૪ર૧ વર્ષ. ૨૨ શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] વીર-પ્રવચન જયદેવસૂરિ રણથંભેરમાં પદ્મપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરનાર તેમજ ભઠ્ઠી ક્ષત્રિયોને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવી જેને બનાવનાર. ૨૩. શ્રી દેવાનંદસૂરિ-સુથરી (કચ્છ)માં જેન અને શવ વચ્ચે વાદ - તેમના સમયમાં થશે. ૨૪. શ્રી વિક્રમરિ-ગુજરાતમાં, સરસ્વતી નદીના તટપર આવેલા ખરસડી ગામમાં રહી બે માસન ચૌવિહાર તપ કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી. ગુરૂની આજ્ઞા મેળવી સમીપવર્તી પીપળાના સૂકા વૃક્ષને નવપલ્લવતિ કરી, ચમત્કાર દ્વારા જનવૃંદને આશ્ચર્ય પમાડી શાસન પ્રભાવના કરી. ૨૫. શ્રી નરસિંહસૂરિ–ઉમરીગઢ ભાદા વિગેરે નગરમાં અહિંસાને તલસ્પર્શી ઉપદેશ આપી નવરાત્રિમાં થતે જીવવધ બંધ કરાવ્યા. ૨૬. શ્રી સમુદ્રસૂરિજાતે ખમણ ક્ષત્રી, સંસારની અસારતા અવધારી સંયમી થયા. બહાડમેર, કોટડા આદિ સ્થળમાં ચામુંડાદેવીને નામે થતે જીવવધ દયાનું સ્વરૂપ સમજાવી અટકાવ્યો. અણહિલપત્તન ને વૈરાટ નગરમાં દિગંબર વાદીને છતી જય પ્રાપ્ત કર્યો. વિક્રમ સં. પર૫ માં શ્રી જીનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતકના કર્તા થયા. તે વેળાના છ યુગપ્રધાન નીચે મુજબ. ૧ નાગહસ્તિ, ૨ રેવતીમિત્ર, ૨ બ્રહ્મદ્વિપસૂરિ, નાગાર્જુન. ૫ ભૂતદિનસૂરિ. ૬ શ્રી કાલિકસૂરિ. એ કાલિકસૂરિએ વીર નિર્વાણા ૯૯૩ વર્ષે મતાંતરે ૯૮૦ વર્ષે આગમેને પુસ્તકારૂઢ કર્યા. શ્રી હરિભદ્રસુરિ–વિ. સં. ૫૪૫ વર્ષે યાકિની મહત્તરાસુનુ શ્રી હરિભદ્ર થયા. મગધ દેશના કમારીઆ ગામમાં જન્મ. ગેત્ર હરિભદ્રાયણ પરથી નામ હરિભદ્ર પડ્યું. વ્યાકરણદિ શાસ્ત્રો શીખી શાસ્ત્રવેત્તાનું બિરૂદ પામ્યા. વિદ્વતાની વાસ તરફ પ્રસરી રહી. ઘણાને વાદમાં જીતવાથી સામાન્યતઃ એ ગર્વ આવ્યો કે આટલી બધી વિદ્યાના ભારથી રખેને પેટ ફાટી જાય એટલા સારૂ પેટ પર પાટો બાંધવા લાગ્યા અને એ રીતે વિદ્યામદથી મત્ત બની વિજેતાનો ગર્વ ધરો શરૂ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૧૨૭ જાતે દ્વિજ હાવાથી મૂળથી જ શ્રમણુ સંસ્કૃતિ સામે વિરાધ. તેમાં વળી જિનપ્રભુની મૂતિ જોતાં જ પૂર્વીક જનિત મત્સર શરૂ થયા. એથી એ સંબધમાં યદ્રા તદ્દા લેાકેા રચી, મૂર્તિની મશ્કરી કરવા લાગ્યા અને વાદીની શોધમાં ભૂદેવ હિરભદ્રે દેશ પરદેશમાં પરિભ્રમણુ .. શરૂ કર્યું. એકદા ફરતાં ફરતાં તે ભૃગુકચ્છ નગરમાં આવી ચઢયા. અજારના માર્ગે જતાં નિકટના ઉપાશ્રયમાંથી નિમ્ન ક્ષેાક તેમના કણે અથડાયા— चक्की दुगं हरि पणगं, पणगं चक्कीण केसवो चक्की केसव चक्की केसव, दुसकी केसवो चक्को ॥ એ પર બહુયે માનસિક વિચારણા ચલાવી પણુ કંઇ પડ એકી નહીં એટલે તજ ઉપાશ્રયમાં જઈ હરિભદ્રે કહ્યું—હૈ સાધ્વી આ તમે ચિકચિકાયમાન શબ્દો શું મેલી રહ્યા છે ? અર્થાત્ ચકચક શું કરેા છે!? પંડિત મહાશય-ચિક, ચિક અવાજ નવામાં થાય છે, નહિ કે જીનામાં ! અર્થાત્ મારૂં કથન એ પ્રાચીન ગ્રંથમાંનુ હાવાથી ચિકચિકાયમાન રૂપ નથીનવિન નથી પણ અ ગંભીરતાવાળુ છે જે તમેા સમજી શકતા નથી. આ સાંભળતાં જ વાદીશેખરને ધારણા કરવામાં સ્વપ્રમાદ સમજાયે! એટલે ન×સાદે અર્થ જાણવાની જીજ્ઞાસા દેખાડી. સાધ્વીજીએ પેાતાના ગુરૂ નગર બહારની વાડીમાં ઉતર્યા હતા તે સ્થાન બતાવ્યું. ત્યાં જઈ પહોંચી ગુરૂ મુખથી રિભદ્રે એ ગાથામાં ચક્રવર્તી અને વાસુદેવ સંબંધી અનુક્રમ રૂપ ભાવા જાણી લીધા અને સ્વપ્રતિજ્ઞા પાલન અર્થે પ્રવજ્યા સ્વીકારી. પેાતાના પ્રથમ ઉપગારી સાધ્વીજીને તેઓ જીંદગી સુધી ભૂલ્યા નહીં. પેાતાની દરેક કૃતિમાં યાકિની મહત્તરા સુનુ ' તરિકે ઓળખાવી તેમને ચીરંજીવ કર્યા. ગુરૂ સન્મુખ જૈન ધર્મનું હાર્દ સમજતાં તેમને એટલે બધા < , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] વીર–પ્રવચન આનંદ થયો અને ચાદ્દવાદ માર્ગમાં રહેલી અદ્દભુતતા સમજાઈ કે અત્યાર લગી પતે જે જિનમૂર્તિની મશ્કરી કરતા હતા તેના દર્શન પ્રથમ સમભાવ દ્રષ્ટિએ કરતાં નીચેને શ્લોક બોલ્યા वपुरेव तवाचष्टे भगवन् वीतरागम् । नहि कोटरसंस्थितेऽन्नौ, तरुर्भवति शाड्वलम् ॥ ગુરૂશ્રીએ યોગ્યતા અવધારી લઈ તેમને ટૂંક સમયમાં આચાર્ય પદથી વિભૂષિત કર્યા. ત્યારથી જેને ઈતિહાસના પાના પર શ્રી હરિભદ્રસૂરિ સંખ્યાબંધ ગ્રંથના રચયિતા તરિકે તરણીસમ પ્રકાશવા લાગ્યા. તેઓશ્રીના હંસ અને પરમહંસ નામે બે વિદ્વાન શિષ્ય બૌદ્ધધમાં ગુરૂઓ પાસે તે ધર્મનું રહસ્ય મેળવવા વેશે પહોંચી ગયા. કેટલાક કાળે શંકા પડવાથી બૌદ્ધાચાર્યે દાદર ચઢવાના સ્થાનમાં જીનમૂર્તિ ચિત્રાવી ઉભયની પરિક્ષા નિમિત્તે ખાનગી તપાસ કરવાની બાજી ગોઠવી. મૂર્તિ જોતાંજ ઉભય શિષ્યના રૂંવાડા ખડા થઈ ગયા. અંતરનું બહુમાન દર્શાવી ચાકથી તે પર જઈ જેવી રેખા કરી તેને ઓળંગી તેઓ ઉપર ચઢયા; છતાં મનમાં શંકા થઈ કે આચાર્યને આપણા જૈનત્વની શંકા થઈ લાગે છે માટે હવે અહીં રહેવું જોખમભર્યું છે. સમય સાધી ઉભયે ત્યાંથી ગુરુ સમિપ આવવા પ્રયાણ કર્યું. પાછળથી બૌદ્ધાચાર્યને એ વાતની જાણ થતાં જ રાજાને ખબર આપી તેના માણસે દેડાવ્યા. હંસને તેઓએ માર્ગમાં હ. પણ પરમહંસ મહામહેનતે છટકી ભુગુકચ્છના શકુનિકા વિહાર સમીપ આવી પહોંચ્યા. સાથે લાવેલા ગ્રંથે ત્યાં મૂક્યા. દરમિયાન સૈન્ય આવી પહોંચ્યું અને એ હણાયા. કાર્ય પતાવી બૌદ્ધગુપનું સૈન્ય પાછુ ફર્યું. બીજી બાજુ એ પુસ્તક અને લેહીથી ખરડાયેલું રહણ દર્શનાર્થે આવેલા ગૃહસ્થે ઉપાડી જઈ સૂરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૨૯ સામે મૂક્યાં. રજોહરણ ઉપરથી અને બૌદ્ધધર્મના ગ્રંથે જોઈ આચાર્યશ્રી પોતાના શિષ્ય યુગલના અવસાન સમાચાર સમજી ચૂક્યા. આવી કરપીણ રીતે તેમને મૃત્યુ પમાડનાર બૌદ્ધ ગુરૂ પ્રત્યે અસીમ ક્રોધ ઉપજે. ગ્રહસ્થ પાસે એક કડાઈમાં તેલ ભરાવી તેને અગ્નિ પર રખાવી. ઉપાશ્રયના દ્વાર બંધ કરાવી આમ્નાયપૂર્વક મંત્રનું આરાધન શરૂ કર્યું. મંત્રબળથી આકર્ષાયેલા બૌદ્ધ પરિવ્રાજક સમડીરૂ ઉકળતી કડાની આસપાસ ઉડવાને ચીચીયારી કરવા લાગ્યા. સૂરિ મંત્રેલી કાંકરી કપડામાં નાંખે એટલી જ વાર હતી. કાંકરીના અંદર પડવા સાથે શકુનિકામાંથી એકનું તેમાં પડી મરણને ભેટવાનું નિર્માણ થયું હતું. આ વાતની ચોતરફ જાણ થતા ગ્રહ દોડી આવ્યા, પણ ક્રોધાગ્નિમાં લીન બનેલા સૂરિએ કોઈનું પણ માન્યું નહિ. આખરે સાધ્વી યાકિનીશ્રીને બેલાવવા પડયા. તેમને આવી આચાર્યશ્રીને આ મહાન પાપથી અટકાવ્યા અને સમરાદિત્યની ગાથાઓ કહી શાંત પાડયા. સમજણપૂર્વક આવી ઘેર હિંસા એક શ્રાવકને પણ ન છાજે તો આપ જેવા પંચમહાવ્રત ધારીને એમાં પડવાપણું નજ હોય. વિદ્વાન શિનું મૃત્યુ જરૂર દુઃખે, છતાં ભવિતવ્યતા વિચારી તમ સરખા જ્ઞાની પુરૂષે સમતા ધરવી જોઈએ. આલેયણ પણ અજાણતા થયેલ દે સારૂ હોય છે, પણ આપ આ જાણીને કરે છે તેનું શું? માટે આપ એમાંથી પાછા હઠો. સૂરિજીનો ક્રોધ શાંત પડે. તરતજ મંત્રપ્રયાગ આટોપી લઈ સમડીઓ રૂપ આકર્ષેલા બૌદ્ધોને છુટા કર્યા અને પ્રાયશ્ચિત રૂપે એટલા કે રચવાની પ્રતિજ્ઞા લીધી. પ્રાકૃત ગાથામાં ગુણસેન–અગ્નિશર્માનું ચરિત્ર વાંચતાં જ સૂરિ સુન્ની ક્રોધડીગ્રી ઉતરી ગઈ. માત્ર અગ્નિશર્માએ પ્રથમ ભાવમાં કરેલા ક્રોધથી નવ ભવ સુધી ક્રમશ: કેવી ઉતરતી દશામાં મૂકાઈ અને કેવી ગતિનું ભાજન થયે એ વાંચતાં જ આવેગ ઓસર્યો. સમતા હાજર થઈ ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ વાન ૧૩૦] વીર-પ્રવચન એ ઉપરથી વિસ્તૃત સમરાદિત્ય ચરિત્રની રચના કરી. વળી ૫૦ પચાશક, ૩૦ અષ્ટક, ૧૬ ષોડશ, બ્રહત આવશ્યક વૃત્તિ, પડદર્શન સમુચ્ચય, ધર્મબિન્દુ આદિ સંખ્યાબંધ ગ્રંથ પ્રકરણની કૃતિઓના જન્મદાતા થયા. ઉપરોક્ત બનાવ પછી તેઓશ્રીનું જીવન સાહિત્ય સેવામાં જ વ્યતીત થયું છે. જૈન દર્શનમાં તેમનું વચન ટંકશાળી ગણાય છે. જન શ્રુતિ એમ છે કે તેઓ પ્રતિજ્ઞા મુજબ ૧૪૪૦ કૃતિઓ કરી શક્યા ત્યાં અવસાન સમય આવી લાગે. - સંસાર દાવાની અકેક ગાથાને અકેક કૃતિ રૂપ ગણતા ત્રણ કૃતિ ઉમેરતાં ૧૪૪૩ ની સંખ્યા થઈ અને ચુંવાળીશમીનું આમૂલા લેલ ધુળિ વાળું પ્રથમ પદ ઉચ્ચારતાં જ આત્મા ઉડી ગયે. બાકીના ત્રણ પદની પૂર્તિ શ્રાવકેએ કરી. તેથી પ્રતિક્રમણમાં તે પદે શ્રાવકે મેટા સ્વરે બોલે છે. તેઓશ્રીની ઘણું કૃતિઓ આજે અદશ્ય થઈ ગઈ છે છતાં જે ઉપલબ્ધ છે તે ઉપરથી તેઓશ્રીની લખાણશૈલી માટે વિદ્વાનો પણ ઘડીભર મંત્રમુગ્ધ બની જાય છે. તેઓશ્રી કૃત લલિતવિસ્તરા નામની ટીકા, અને તેમાં સમાવવામાં આવેલ તત્વ ચમત્કૃતિના પાનથી સિદ્ધર્ષિ નામના સાધુ કે જેઓ સાત સાત વાર જૈનમાંથી બૌદ્ધ સંપ્રદાયમાં ગયા હતા તેઓ જૈનધર્મમાં પાછા પડ્યા અને પૂર્ણતયા સ્થિર થયા. તેઓશ્રીએ नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवर सूरये । मदर्थ निर्मिता येन वृति ललितविस्तरा ॥ ત્યારબાદ એ સિદ્ધર્ષિ મહાત્માએ ઉપમિતિભવપ્રપંચા નામ કથાની એવી સુંદર રીતે રચના કરી છે કે જે આજે જોતાં ધન્યવાદ વર્ષાવ્યા વિના ચાલે તેમ નથી. તેમાં કષાય વિષાય અને કર્મોને ભિન્ન ભિન્ન રૂપકે આપી વાર્તાને પ્રવાહ અખ્ખલિત વહેવડાવી સારાયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૧૩૧ = = સંસારનું સ્વરૂપ અને જીવને કરવું પડતું ભ્રમણ એવીતો સચોટ રીતે દેખાડયું છે કે જે વાંચતા આનંદ સાથે જ્ઞાન ઉપજે છે. એ દ્વારા તત્વના દર્શન સરલ રીતે થાય છે, એ કથાનકને મુનિએ સ્વજીવનમાં ઉતારી કમાલ કરી છે. ૨૭. શ્રી વિબુધપ્રભસૂરિ, એમના સમયમાં ધારા નગરીમાં મલવાદી આચાર્ય થયા. વળી આમરાજને પ્રતિબોધી શાસન પ્રભાવનાના સંખ્યા બંધ કામ કરનાર બપ્પભટસૂરિ પણ એજ સમયે થયા. રાજા આમ અને આચાર્ય બપ્પભટ વચ્ચે મિત્ર જે સંબંધ થયો. પરસ્પર તેઓ સમસ્યામાં કંઈ કંઈ વાતે કરતા. એકાદ પ્રસંગે પટરાણુ સંબંધીના એક પ્રશ્ન પરથી રાજા શંકાશીલ બની સૂરિ પ્રત્યે વહેમાયો. સૂરિ ત્યાંથી રાજાને ટાણું રૂપ લેક લખી સિધાવી ગયા. પાછળના એક બનાવથી સૂરિમાં રહેલી અદ્દભુત શક્તિનો ખ્યાલ આવતાં ભૂપનો સદેહ ટળ્યો અને માનપૂર્વક આચાર્યને પુન : તેડાવી મંગાવ્યા. તેમના ઉપદેશથી ગોપગિરિ (ગ્વાલીયરમાં )માં એને આઠ ગજ ઉંચે શ્રી વીરપ્રભુને પ્રસાદ કરાવ્યો. વળી ત્રણ લાખ માનવીના સમુદાય સાથે સરિ સહિત સંધ કહાયે. એવી રીતે શ્રી સિદ્ધગિરિના સંધ વિગેરેમાં થઈ કુલ સાડાબાર કોડ સુવર્ણ સિક્કા ખરચી રાજન સ્વર્ગે સિધાવ્યો. ' સૂરિજીની સ્મરણ શક્તિ બાલ્યાવસ્થામાં એટલી તે તીવ્ર હતી કે રોજ સૂર્યોદયે સાતસો ગાથા મહેડે કરતાં અને ઘોષને લઈ પડતા શેષને લીધે તેમને સાતશેર ધી પચતું. વિ. સં. ૭૬૧ વર્ષે તેમનું સ્વર્ગ ગમન થયું. ૨૮. શ્રી, માનદેવસૂરિ. સ્વદેહની અસમાધિને લઈ સરિમંત્ર વિસરી ગયા. કેટલાક દિવસ પછી સમાધિ થયા બાદ શ્રી ગીરનાર પર્વત પર આવી બેમાસી ચૌવિહાર તપ કર્યો. દેવી અંબિકા પ્રસન્ન થઈ અને તેમની માગણથી વિજ્યા દેવીને પૂછીને રિમંત્ર મુનિને કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] વીર-પ્રવચન સંભળાવ્યા. તે દિનથી સૂરિની પ્રતિષ્ઠા પુનઃ વધી અને વિજયાદેવી સાનિધ્ય રહેવા લાગી. ૨૯. શ્રી જ્યાનંદસૂરિ–તેઓશ્રીને ઉપદેશથી હમીરગઢ, વિજ્યનગર, મુહરિનગર આદિ સ્થાનમાં શ્રી સંપ્રતિરાજના કરાવેલા પ્રાસાદેને જીર્ણોદ્ધાર થયો. વળી ચાર વર્ષ લાગટ દુર્મિક્ષ પડવાથી સાધુસમુદાયમાં શિથિલતા દાખલ થઈ હતી તેનું નિવારણ શ્રી ગોવિંદસંભૂતિ, ઉગ્રતપસ્વી ક્ષેમરિવી, હતિલક, અને કૃષ્ણષિ પ્રમુખ ગીતાર્થોએ કર્યું તેમજ સાથે મળી સિદ્ધાન્ત સંગ્રહ અર્થે ભંડાર કરાવ્યા. કહેડાનગરે ખીમાસિંઘે શ્રી પારસનાથને પ્રાસાદ કરાવ્યો. ઉદેપુર જતાં કરેડા પાર્શ્વનાથ આવે છે તે આજ. બાવન દેરીવાળું રમ ણિય દેવાલય યાત્રુને હર્ષ ઉપજાવે છે. ૩૦. શ્રી વીરપ્રભસુરિ-એમના સમયમાં દિલ્હીમાં અર મટી ચહુઆણ વંશનુ રાજ થયું. નાડોલનગર શ્રી નેમિનાથ બિંબ પ્રતિષ્ઠિત થયું. દંડનાયક વિમળ પણ આ સમયમાં થયા. તેમને પાટણાધિશ ભીમરાજનું રાજ્ય વિસ્તાર્યું. અર્બુદાચળ પર અનુપમ કોતરણી વાળો પ્રસાદ કરાવ્યા જ્યાં શ્રી ધર્મઘોષસૂરિ તથા નાગૅદ્રચંદ્ર વિદ્યાધર-નિવૃત્તિ પ્રમુખ શાખાના આચાર્યોએ મળી શ્રી આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી. આરાસણ ઉપર શ્રી નેમિનાથ આદિના મળી અગીઆર પ્રાસાદો કરાવ્યા. પાખી ચૌદશની સ્થપાઈ. * ૨૧. શ્રી યદેવસૂરિ તેમના સમયમાં જેમનું ચરિત્ર વિલક્ષણતા અને પ્રયોગથી ભરપુર છે એવા શ્રી યશોભદ્રસૂરિ થયા. સડેરગચ્છના ઈશ્વરસૂરિએ સ્વ પાટે સ્થાપવા સારૂ ઉપગ મૂકતા કઈ યોગ્ય ન જણતા બદરીદેવીનું આરાધન કર્યું. દેવીએ અબુદાચળ નજીક પલાસી ગામમાં સાપુ અને ગુણસુંદરીનામા દંપતીના પુત્ર સુધર્મને દેખાડે. બાલ્યાવસ્થામાં રમત સુધર્મ તેજદાર હતો. એક દ્વિજ પુત્ર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૩૩ ખડી ભાંગવાથી વેર થયું હતું આ નજીવી વાતમાંથી દ્વિજપુત્રે ખોપરી ભાંગી તેમાં તંદુલનો કર ભરી ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેની સામે સુધમે પણ વેરલેવાને પડકાર કર્યો હતે. દરમિયાન ઈશ્વરસૂરિના પ્રતિબોધથી તે સાધુ થયા. ટુંક સમયમાં સૂરિજીએ દેવીવચનથી તેમને આચાર્ય બનાવી શ્રી યશોભદ્રસૂરિ નામ સ્થાપ્યું, શ્રી યશોભદે રેજ માત્ર આઠ કવળ ખાવાને દુષ્કર અભિગ્રહ ધર્યો. બદરીદેવી તેમનું સાનિધ્ય કરવા લાગી. ગુરૂ સમેત યશોભદ્રસૂરિ પલ્લી નગરે ચોમાસુ રહ્યા. તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલ સૂર્યદેવે સકળ વાંછિત થવાને આશીર્વાદ દીધે. કેટલાક કાળે ગુરૂનું સ્વર્ગ ગમન થયા બાદ ગુરૂભાઈ બલિભદ્ર સહિત સુરિ સાંડેરનગરે પધાર્યા. દેશી ધનરાજે શ્રેયાંસ પ્રભુને પ્રાસાદ કરાવ્યો. સાધમ વાત્સલ્ય કરવા માંડયું ત્યાં સાંડેર નગરમાં ઘીની તાણ પડી. વાત સૂરિ કાને જતાં વિદ્યા બળથી પાલી નગરથી ધૃતકુંભોને આકર્ષી સ્વામીવાત્સલ્ય પૂર્ણ થવા દીધું. - આ ચમત્કારથી સાંડેર તથા પાલીમાં આચાર્યનો મહિમા વ. સૌ વિસ્મય થયા. નાડલાઈમાં સૂરિ પધાર્યા. એકદા, વ્યાખ્યાન મંડપમાં પેલો દ્વિજપુત્ર કે જે અન્નના અભાવે કાનફો ચોગી બન્યા હતા તે આવી ચઢ અને વેર લેવા સારૂ અચાનક જટા ઉતારી એમાંથી સર્ષે ઉત્પન્ન કર્યા. શ્રોતા ગણમાં ખળભળાટ મચ્યો. સૂરિએ તરતજ બદરીદેવીનું આરાધન કરી મુહપત્તિ ફાડી તેના ખંડ કરીનકુળ ઉત્પન્ન કર્યો; કે તરત સાઁ ભાગી ગયા અને પ્લાન મુખ બનેલો યોગી પણ અગીઆર ગણુ ગ.પુનઃ એ યોગીને મેળાપ થતાં વલ્લભીપુર થકી પ્રાસાદે આણુવાને વાદ થયો. સૂરિએ બાવન વીરની હાયથી શ્રી રૂષભદેવને પ્રાસાદ કાંતિપુરીમાં (નાડલાઈમાં?) આણ્યો. ચોગીએ પણ શંભુને પ્રાસાદ આણ્યો. જટિલે મંત્ર બળથી મૂર્તિઓના મુખ વાંકા કર્યા. ગુરૂએ અષ્ટોત્તર જળકુંભ મંત્રી બિંબને પ્રક્ષાલનપૂર્વક મુળરૂપવાળા કરી દીધા, ને મંત્રબળથી શંભુ પ્રાસાનું ઈંડુ ગબડાવ્યું. આમ ઉભય વચ્ચે વિદ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] વીર-પ્રવચન બળની લડાઈ ચાલુ રહી. સૂરિએ સ્વ અવસાન નજીક જાણું શિષ્ય સહિત સંઘને આજ્ઞા કરી કે “મારા મસ્તકમાં મણિ છે તે લીધા બાદ અગ્નિ સંસ્કાર કરજે” મણિની વાત યોગીના જાણવામાં હતી. તે સુરિનું અવસાન થતાં ત્યાં આવી લાગ્યો. પણ કાંઈ વળ્યું નહિ. બદરી દેવીએ એને ઉપાડી ચિતામાં હડસેલી દીધે. તે સાંડેરગચ્છને રક્ષક થયો. * ૩૨. શ્રી પ્રદ્યુમ્નસૂરિ–૧૧ જ્ઞાન ભંડાર કરાવ્યા ને સાતવાર શિખ-- રજીની યાત્રા કરી. ૩૩ શ્રીમાનદેવસૂરિ–શ્રાવક શ્રાવિકા સારૂ ઉપધાન વહેવાની વિધિ તૈયાર કરી. ૩૪ શ્રી વિમળચંદ્રસૂરિપદ્માવતી દેવીની સહાયથી ચિત્રકૂટ ગિરિ પરથી સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી. ૩૫. શ્રી ઉદ્યોતનસુરિઆ મહાપુરૂષે પાંચવાર સમેત શિખરરજીની યાત્રા કરી હતી ત્યાંથી પાછા ફરતાં આબુ નજીક ટેલી ગામની સીમમાં જેની શાખાઓ ચોતરફ વિસ્તરેલી છે એવા વિશાળ વટવૃક્ષ નીચે ઉષ્ણકાળને લઈ સૂરિજી વિશ્રામ અર્થે થંભ્યા. દરમિઆન સર્વાનુભૂતિયક્ષ પ્રત્યક્ષ થઈ કહેવા લાગે કે-પૂજ્યશ્રી આ શુભ ઘટિકા છે માટે આપ આપના શિષ્યોની ગ્યતા જોઈ આચાર્ય પદે સ્થાપન કરે કે જેથી આ વડની શાખા માફક તેમનો વિસ્તાર વધશે. આચાર્ય શ્રીને વાતનું રહસ્ય સમજાતાં વિક્રમ થકી ૯૯૪ વર્ષે શ્રી સર્વદેવા પ્રમુખ આઠ વિદ્વાન મુખ્ય સ્વ પદ પર સ્થાપન કર્યા. પ્રભુ શ્રી મહાવીરના ગચ્છનું શ્રી વડગ૭ એવું પાંચમું નામ ત્યારથીજ પડ્યું અબુદાચળની યાત્રા બાદ આ સાધુ મંડળ હઝારીનગરે આવ્યું, ત્યાં શ્રી સંપ્રતિ મહારાજ નિર્માપિત શ્રી વીરપ્રસાદમાં એક ડોકરા શિષ્યને ગ્ય જાણી, સૂરિ પદવી અપ વર્ધમાન સૂરિ નામ સ્થાપ્યું. ગુરૂકૃપાથી શ્રી શારદાએ બાલિકાનું રૂપ કરી ગંહુલી રચી. ગુરૂની આજ્ઞા લઈ સદૈવ એક વખત ભોજન કરતાં સૂરિ ગુજરાત તરફ વિચર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ વીર પ્રવચન [ ૧૩૫ ૩૬. શ્રી સદૈવ સુરિ-ભરૂચ નગરમાં એકદા આ સૂરિને કાન ફટ્ટા યાગી સાથે પ્રસગ પડયા. ૮૪ સર્પના કરડીયા સાથે ચેાગી વાદ કરવા આવ્યેા. સૂરિએ કનિષ્ટ આંગળીથી પેાતાની ચાતરફ વલયા કારે ત્રણ રેખા કરી. યાગીએ છેડેલા સાઁ એ રેખાની અંદર આવી ન શકયા. યાગી ક્રોધથી રાતા પીળા થઈ ગયેા ને ગુરૂના પરાભવ કરવા સારૂ વંશનાલિકામાંથી સિંદુરી સ` કહાડી ગુરૂ પર છાયા. ઉગ્ર તપસ્વી ગુરૂના મહિમાથી ચાસદ ચેાગીનીમાંની એક કુરૂ કુલ્લા નામા દેવીએ તે સિ ંરિઆ સર્પની દાઢા બંધ કરી દીધી. આમ યેાગીના પરાભવ થયા. સૂરિનો કીર્ત્તિ પ્રસરી. ત્યાં નવિન બંધાવેલા ૨૭ પ્રાસાદમાં તેમને પ્રતિષ્ઠા કરી. ૩૭. શ્રી દેવસૂરિ. તેમના સમયમાં નાસિક નગરે ચંદ્રપ્રભુના પ્રાસાના જીર્ણોદ્ધાર થયા તેમજ રામસૈન્ય નગરમાં રૂષભદેવ પ્રભુને પ્રાસાદ નવિન નિર્માયે। અને બધા મળી ૧૦૪૧] ધાતુના બંખે નવા ભરાવ્યા. ૩૮. શ્રી અજીતસિંહસૂરિ તેઓશ્રીની ઉપદેશશૈલીથી રગનાય નામા વણુક સ્વ દ્રવ્ય ખરચીને નવા સાત પ્રભુપ્રાસાદ તૈયાર કરાવ્યા. . તેમના સમયમાં નિમ્ન લિખિત ભિન્ન ભિન્ન કાર્યોં નિપજ્યાં. એ દ્રષ્ટિયે એમના સમય નાંધનીય છે. શ્રી આચારાંગ તથા શ્રી સૂયગડાંગ સૂત્ર ઉપર ટીકા રચનાર શીલાંકાચા થયા. નિવૃત્તિ ગચ્છમાં અનેક ગ્રંથ કર્તા દ્રોણાચાર્ય થયા. માળવદેશની ઉન્ન૨ેની નગરીમાં લઘુભેાજ રાજા ગાદીએ આવ્યા. તેમનાથી બિરૂદ પામેલા વાદીવેતાળ શાંતિ સૂરિ વડગચ્છમાં થયા. શ્રી ચક્રેશ્વરી તથા પદ્માવતી દેવીઓનુ તેમને સાનિધ્ય હતુ. તેમની કૃતિઓમાં શ્રી ઉતરાધ્યયન સૂત્રની બહત્ ટીકા, અઢાર હજાર શ્લોક પ્રમાણુ વિચાર પ્રકરણ મુખ્ય છે. ધુલિકાટના પતન વેળા સાતસા શ્રીમાળી ગાત્રનું રક્ષણ કર્યું. એ સંધ રક્ષકને ગ્રંથકારક સૂરિ. વિ. સ. ૧૧૧૧ માં સ્વગે ગયા. પ્રસિદ્ધ કવિ ધનપાળ પંડિતે શ્રી રૂષભ પંચાશિકા, દેશીનામ માળા અને તિલકમાંજરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] વીર-પ્રવચન નામા અદ્વિતિય ગ્રંથની રચના કરી. પડિતજીના બધુ શાસન મુનિએ પણ સસ્કૃત ગિરામાં રસમય સ્તુતિઓની રચના કરી ઉભયે શાસન પ્રભાવનામાં ઠીક ફાળા આપ્યા. ૩૯. શ્રી યશેાભદ્રસૂરિ તથા લઘુ ગુરૂભાઈ નેમિચંદ્રસૂરિએમના સમયમાં વૃદ્ધ ગુરૂશ્રી ઉદ્યોતનસૂરિની આજ્ઞા લઈ વમાન સૂરિ ગુર્જર અણુહિલપુર પાટણમાં પધાર્યા ને કેટલાક સમય પછી ત્યાંજ સ્વગે સીધાવ્યા. તેમના શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિજી થયા. પાટણ નરેશ દુભરાજની સભામાં કૂચપૂરગચ્છીય ચૈત્યવાસી સાથે કાંસાના પાત્ર સબધી ચર્ચા કરી પરાજય પમાડયા. એ વેળા તેઓએ દશવૈકાલિક સૂત્રની ગાથા ખેલી એને અ યથા કરેલા કે જેથી રાજને રંજીત થઈ ‘ ખરતર ’ એવું બિરૂદ દીધું. તેમના શિષ્ય જિનચંદ્ર તથા અભયદેવ થયા. જિનચંદ્રની પાટે જિનવલ્લભ થયા. એકદા વિહાર કરતાં તે ચિત્રકૂટ પહોંચ્યા જ્યાં તેમને શ્રી મહાવીરદેવના છ કલ્યાણકની પ્રરૂપણા કરી; નવિન ગ્રંથ રચ્યા તેમજ ૧૩૪ ખેલે નિપજાવી ખરતર ગચ્છની સમાચારી સ્થાપી. તેમના શિષ્ય જિનત્ત થયા તેમના જન્મ વિ. સિ ૧૧૩૨ માં, સૂરિપદ ૧૧૭૦ માં. દરમીઆન ગુજરાતમાં સિદ્ધ નૃપને જન્મ થયેા. સૂરિજીના તપ પ્રભાવથી ૬૪ યાગીની, પર વીર તેમજ પાંચ પીર તેમનુ સાનિધ્ય કરવા લાગ્યા. વિચરતાં ગુરૂ વડનગર પધાર્યાં. સધે બહુમાન પૂર્વક સંપ્રતિરાજ નિર્મિત શ્રી વીરપ્રસાદે સ્નાત્રાદિ મહેાત્સવ પૂર્વક પ્રભાવના કરી. મિશ્રાદ્રષ્ટિ બ્રાહ્મણાથી આ - સહન ન થયું એટલે તેઓએ ગુપ્તપણે એક બ્રાહ્મણને ત્યાં ધરડી ગાય વછેરાને જન્મ આપી મૃત્યું પામી હશે તેનું મુઠ્ઠું લાવી જિન પ્રાસાદમાં રાખી દીધું. પ્રાતઃકાળે ગુરૂશ્રી દન માટે આવતાં વ્યતિકર જાણ્યા. જ્ઞાનાપયેગ મૂકતાં હિંદનું આજ કારસ્તાન જાણ્યું; એટલે ખાવન વીરમાં મુખ્ય એવા પૂર્ણભદ્રનું સ્મરણ કરી આશાતના નિવારવા જણાવ્યું. તરતજ તે મૃતકના કલેવરમાં દાખલ થયેા. ગાય ઉઠી ઉભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૩૭ થઈ પિતાના માલિક વાવ (બ્રાહ્મણના)ના ઘર ભણું દેડી અને ત્યાં પહોંચી વછેરાને રતનપાન કરાવવા લાગી. સઘળા વાડવો આથી આશ્ચર્ય પામ્યા. સારા વડનગરમાં જૈન ધર્મની પ્રશંસા થઈ, દેવ પણ છમાસ મૃતકના કલેવરમાં રહ્યો તેથી વાછરડાનું પણ પિષણ થયું. ત્યાંથી જિનદત્ત “ઉપકારી સુરિ” તરીકે ખ્યાતિ પામ્યા. આ ઉપરાંત જૂદા જાદા સ્થાને ચમત્કાર પૂર્વક તેઓશ્રીએ જાડેજા ક્ષત્રિય, વાયડ જ્ઞાતિ આદિ સંખ્યાબંધ મનુષ્યોને બોધ પમાડ્યો હતો. એ પ્રભાવી આચાર્ય વિ સં. ૧૨૧૧ વર્ષે સ્વર્ગે ગયા. ; એકદા નાણુવાળ ગચ્છીય શ્રી માનદેવ સૂરિ વિચરતા ફળવધપુરીમાં માસુ રહ્યા. એકદા ત્યાંના શેઠ પારસે બહારગામથી પાછા ફરતાં ગામ સમીપ બોરડીની જાળમાં કંઈક લીલા અને કંઈક સૂકા પુષ્પોથી પૂજાયેલે પથરો જોઈ એ વાત ગુરૂ મહારાજને જણાવી. ગુરૂશ્રીએ એ સ્થાને જઈ તપાસ કરાવતાં પાર્શ્વજનની તેજસ્વી મૂર્તિ શોધી કહાડી. પારસ શેઠની પ્રાસાદ કરાવવા જેટલી શક્તિ નહીં, એટલે અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં જણાવ્યું કે દેવાધિદેવ સુવર્ણને સ્વસ્તિક થશે. એ દ્રવ્યથી તું પ્રાસાદ નિર્માણનું કાર્ય આરંભજે, છતાં આ વાત કોઈને પણ કહે નહિં. પૂર્વે આ સ્થળે સંપ્રતિપ કારિત પ્રાસાદ હતો પણ કાળના યોગથી જર્જરિત થઈ નામશેષ બની ગયો હતો. શેઠે પ્રભાતે સ્વતિકમાંનું નાણું એકઠું કરી કામ આરંભ્ય અને ઘણું ખરું કામ પૂર્ણ થવા આવ્યું. એકદા આ વાત સ્વપુત્રના આગ્રહથી કહેવાઈ. બીજે દિનથી સુર્વણઅક્ષત (ચોખા) અદ્રશ્ય થયો. આ પ્રાસાદમાં શ્રી માનદેવે મહત્સવ પૂર્વક શેઠના આગ્રહથી પ્રતિષ્ઠા કરી, ત્યારથી ફળવધી પાર્શ્વનાથ મહિમા વિસ્તર્યો. ૪૦ શ્રી મુનિચંદ્ર સૂરિ “પંખીસુત્ર” ના રચયિતા. તેમના સમયમાં ( વિ. સં. ૧૧૧૮ ) પ્રખ્યાત શ્રી અભય. દેવ સૂરિ થયા. તેમનું વૃતાંત આ પ્રમાણેમેવાડના વડસલ ગામમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ]. વીર–પ્રવચન કૌટિકગચ્છી-ખરતર બિરૂદધારી જીનેશ્વરસૂરિનું આગમન થયું. તેમના ઉપદેશથી બોધ પામેલ રાજપુત્ર સગાએ દિક્ષા લીધી. એજ અભયદેવ. પ્રારંભમાં જ વિગય ષટ ટાગ્યા. અલ્પકાળમાં આખા શરીરે કોઢ રોગે દેખા દીધી. સમતાભાવે સહન કરતા ગુરૂ ગુજરાત ભણું વિચર્યા. દરમીયાન સૂરિપદની પ્રાપ્તિ થઈ હતી. ભાણપુર ગામના સીમાડે વૃક્ષ હેઠળ સુતા હતા તે વેળા અર્ધરાત્રિના સમયે શાસનદેવી પ્રત્યક્ષ થઈ પૂછવા લાગ્યા કે-“સૂરિ. જાગે છે કે ઉધો છો?” રોગગ્રસ્તને નિદ્રા કયાંથી?” સૂરિએ કહ્યું. દેવીએ સુરિ સામે નવકાકડા ધરી ઉકેલવાનું સુચવી જણાવ્યું કે–“શેઢી સરિતાના તટ ઉપર, પલાસ વૃક્ષની નીચે ચીકણી ભૂમિમાં, નાગાર્જુન નામયોગી દ્વારા સ્વવિદ્યા સિદ્ધ થયા બાદ, ભંડારાયેલી શ્રી સ્થભણપાર્શ્વનાથની ચમત્કારિક મુતિ છે. તેમના સ્તવન-કીર્તન તમારા મુખે થતાં તે પ્રગટ થશે. એમના સ્નાત્ર જળથી તમારો કોઢ રેગ ચાલ્યો જશે, એટલે આ કેકડા ઉકેલવા રૂપ કાર્યને મર્મ તમે અવધારી શકશો.” - વિચરતાં જંગમ કલ્પવૃક્ષ સમા સુરિજી ઉક્ત સ્થાને આવી પહ આ. પલાસ ( ખાખરાનું ) વૃક્ષ જડી આવ્યું. જ્યતિહુઅણુ સ્તોત્ર રચતા થકા શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરવા લાગ્યા. “ફણિફણફારકુરત રયણુકર” પદ ઉચ્ચારતાંજ બિંબ પ્રગટ થયું. સંઘે આનંદિત હૈડે વંદન કર્યું. સ્નાત્ર જળથી આચાર્યશ્રીને રેગ અદશ્ય થઈ સુવર્ણ વર્ણ દેહલતા દીપવા લાગી. એજ સ્થળે નગર વસ્યું. નામ સ્થંભણપુર પડયું. નવિન પ્રાસાદમાં ચમત્કારી એવા તે નીલવર્ણ બિંબની સ્થાપના કરવામાં આવી (સં. ૧૧૧૯ ). પાટણ જઈ સુરિ જ્યાં પંચાસરા પાર્શ્વનાથના દર્શને ગયા ત્યાં દેવીદત્ત નવ કેકડા યાદ આવ્યા. એનું રહસ્ય સમજાણું અગીયાર અંગમાંના માત્ર પ્રથમ બેની ટીકા થયેલી જ્યારે નવની બાકી હતી. તરતજ તેઓશ્રીએ ઠાણાંગથી ટીકાની શરૂઆત કરી અને ક્રમશઃ નવે અંગની ટીકા પૂરી કરી તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [.૧૩૯ શ્રીની વિદ્વતા એ કાર્યમાં આબેહુબ જણાઈ આવે છે. કેઈ પણ * જાતની ખેંચતાણુ વગર કે સ્વગચ્છની મોટાઈ દેખાડયા વગર ઘણું પરિશ્રમે વિદ્વાનને પણ આશ્ચર્ય ઉપજે એવી વૃત્તિઓ તેમને રચી છે. શ્રી ગોપનગરમાં તેઓશ્રીને સ્વર્ગગમન થયું. આ પછી કેટલેક કાળે ગુજરાતમાં યવનનું રાજ્ય થયું. તે સમયે સકળ સંઘે મળીને પ્રભાવિક એવા શ્રી સ્વૈભણ પાર્શ્વનાથના નીલવણું બિંબને શ્રી ખંભાયત નગરમાં સ્થાપન ક્ય. જે આજ સુધી સુદ્રપદ્રવ વારક પ્રભાવ વિરાજમાન છે. શ્રી સિંહ દેવે સ્વનામ સ્મરણાર્થે સિદ્ધપુર નગર વસાવ્યું. જ્યાં અગીયાર માળને રૂદ્રાલય કરાવ્યો. વળી નવમા સુવિધિનાથ પ્રભુને પ્રાસાદ કરાવ્યું. વાવ, કુવા, તળાવ, કુંડ અને વિશ્રામ સ્થાને પણું સંખ્યાબંધ નિપજાવ્યા. અને સ્વ–પર દર્શનેમાં દ્રવ્ય વાપરી સમતેલપણું જાળવ્યું. એમના રાજ્યકાળમાં શામેટિક ગચ્છના ચંદ્રકુળમાં –વજ શાખામાં શ્રી દેવચંદ્રસૂરિના શિષ્ય અતિ પ્રભાવશાળી એવા શ્રી હેમચંદ્રાચાર્ય થયા. તેમનું વૃત્તાંત આ પ્રમાણે-ધંધુકા નગર વાસ્તવ્ય. મોઢ વણિક ચાચીંગના એ પુત્ર. માતાનું નામ ચંગી ઉર્ફે પાહિણું. સંસારી નામ ચંગદેવ. ગુરૂ ઉપદેશ અને સંધ આગ્રહથી બાલ્યાવસ્થામાં જ એ પુત્રને માતા ચંગીએ દેવચંદ્રસૂરિને વહેરાવ્યું. એના લક્ષણે પરથીજ એ કઈ મહાન પ્રભાવશાળી થશે એમ લાગતાં ગુરૂશ્રીએ પાંચમે વર્ષે દિક્ષા આપી એમદેવ નામ રાખ્યું. અધ્યયનમાં મુનિ એમદેવ ઠીક પ્રગતિ કરી રહ્યા. એકદા–ગુરૂ-શિષ્ય કલિંજર પર્વત તરફ કેઈ ઔષધિની શોધમાં જઈ રહ્યા એવામાં માર્ગે શ્રી મલયગિરિજીને ભેટ થશે. આગળ વધતાં કુમારિઆ ગામના તળાવપર વસ્ત્ર ધૂઈ રહેલા બેબીની તરફ નજર ગઈ. વસ્ત્રમાંથી છુટતી ખુસ જોઈ એ કોઈ પવિની સ્ત્રીનું લાગ્યું. તપાસ કરતાં તે ગ્રામવાસી શ્રેષ્ટિ ભાર્યાનું છે એમ ભાળ મળી. મુનિ ત્રિપુટીએ તેજ ગામમાં ચોમાસુ રહેવાનું શેઠના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] વીર-પ્રવચન આગ્રહથી નક્કી કર્યું. એકવેળા એ શેઠ દંપતી સન્મુખ વિદ્યાસાધનનું રહસ્ય સમજાવી એમાં તેમની હાય માંગી, શ્રી જિનશાસનની પ્રભાવનાના અથ એ યુગલે સહર્ષ વાત સ્વીકારી, એક શુભ મુર્તે શ્રી રૂષભદેવના પ્રાસાદમાંના ભૂમિગૃહમાં શ્રી દેવચંદ્રસુરિ, શ્રી મલયગિરિ અને શ્રી સોમદેવમુનિ દિગંબર સ્વરૂપમાં કાયોત્સર્ગ મુદ્રામાં ઉભા રહ્યા. સન્મુખ તે પવિની સ્ત્રી નગ્નનપણે ઉભી રહી અને તેણીને સ્વાતી શેઠ હાથમાં ઉઘાડી તલવાર લઈ ખડે થઈ ગયો. શેઠને પહેલાંથી સુચના આપવામાં આવી હતી કે અમે ત્રણ સાધુમાંથી જેનું પણ ધ્યાન ખ્ખલિત થયું લાગે કિંવા વિકાર યુક્ત દષ્ટિ જણાય તેની ગરદન તમારે વિના સંકોચે ખડગથી જૂદી કરી નાંખવી. આ સંતોની સાહસિક્તા અને ધૈર્ય જોઈ અગીયાર દિને વિદ્યાનો અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયે અને દરેકને ઈચ્છિત વર માંગવા જણાવ્યું. દેવચંદ્રસૂરિએ બાવન વીર વશ કરવાની, મલયગિારજીએ સિદ્ધાંતની ટીકા રચવાની અને એમદેવે રાજાઓને પ્રતિબેધવાની શક્તિ માગી. દેવ તથાસ્તુ કહી અંતર્ધાન થયો. શેઠને કટિ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. મલયગિરિજી માળવા તરફ વિર્યા અને ગ્રંથરચનામાં ઉઘુક્ત થયા, જ્યારે દેવચંદ્રજી ને સોમદેવ રૈવતાચળની યાત્રાએ નિકળ્યા. માર્ગમાં એક વેળા એક વણિકને ત્યાં ગોચરી નિમિત્તે જઈ પહોંચ્યા. પૂર્વે એ વણિક રિદ્ધિ સંપન્ન હતું છતાં દુર્ભાગવશાત અત્યારે રંક દશામાં આવી ગયો હતો. ઘરના ભૂમિગૃહમાં ધન હોવાની શંકાથી સાફ કરાવતાં સેવંતરા (કાલસા) નિકળ્યા જેને ઢગલે ખડકીમાં એક બાજુ કરાવ્યો હતે. ઘણાજ હલકી જાતના અન્નથી માંડમાંડ ઉદર નિર્વાહ ચલાવતે હતે શ્રમણોને પધારેલા જોઈ સામે આવ્યો અને તૈયાર એ કનિષ્ટ પ્રકારને આહાર વહેરાવવા લાગે. સોમચંદ્ર મુનિને આ જોઈ આશ્ચર્ય થયું અને ગુરૂ તરફ દ્રષ્ટિ કરી. બન્યું હતું એમકે તેઓ પેલા કેલસાના ઢગલાને કનકના ઢગ તરિકે દેખતા હતા તેથી શેઠની કંજુસાઈ માટે અચંબે ઉપજ્યા હતા. વણિકને પણ કંઈક અજાયબી ભાસી. ગુરૂજીએ પડદે ખોલ્યો. સોમદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૪૧ . ઢગલાપર બેસવા કહ્યું, એમ કરતાંજ શેઠની આંખે પણ પેલા કાલસા સુવર્ણ રૂપે દેખાયા. આમ અચાનક લીલાલ્હેર થતાં શેઠે સામદેવને આચાય પદ આપવા પ્રાર્થના કરી. ચેાગ્યતા તા હતીજ તેમાં આ યાગ મલ્યા. મહેાત્સવપૂર્વક સ. ૧૧૬૬ માં દેવચંદ્રે સામદેવને સૂરિપદે સ્થાપી હેમચંદ્ર નામ દીધું. દેવચંદ્રસૂરિના સ્વર્ગે ગમન બાદ શ્રી હેમચંદ્રે સ્વ વિદ્વતાના દર્શનથી અને દેવ સાનિધ્યથી સિદ્ધરાજ યસિંહના દરબારમાં ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું. તેના આગ્રહથી ‘ સિદ્ધહેમ ’ વ્યાકરણની રચના કીધી. રાજન કુમારપાળને પરમ આત્મ બનાવી. અહિંસા ધર્મના વિજય વાવટા સારા ભારત વર્ષમાં ફરકાવ્યા. રાજ્યમાં બ્રાહ્મણેાનું જોર વિશેષ હતુ તે સ્યાદવાદના આ પ્રખર વિદ્વાનની ઉપદેશ શૈલીથી નરમ પડયું. કુમારપાળ ભૂપાળ ચુસ્ત જેની બન્યા અને એ ભૂપે ગુરૂના ખાધથી નિતિથી પ્રજાનું પાલન કર્યું અને સત્ર અમારી. પ્રવર્તાવી. સૂરિવરે સાહિત્યના દરેક પ્રદેશમાં નવ સર્જન કર્યું. તેઓશ્રીએ પેાતાની કૃતિઓમાં સ્વતંત્રતાથી એટલું તા ઊંડુ અવગાહન કર્યું છે કે આજે પણ એ વિદ્વતાપૂર્ણ શ્રંશા વાંચતાં આત્મા આ મગ્ન થઈ જાય છે. હેમલિંગાનુશાસન, ત્રિષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર, યાગશાસ્ત્ર, અહ - ન્નીતિ, પ્રાકૃતવ્યાકરણ આદિ સાડા ત્રણ લાખ શ્લોક પ્રમાણ તેમના લેખ સંચય છે. પ્રાકૃત ભાષાના વ્યાકરણના તે આદ્ય પ્રણેતા મનાય છે. તેમના લખાણમાં એટલી સત્યતા સમાયેલી છે કે તેઓ કળિકાળ સજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ તરિકે સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત ગુજરાતના ઈતિહાસમાં તેમનું અને તેમના શિષ્ય જેવા રાજવી કુમારપાળનુસ્થાન અનેરૂ છે એ સબંધમાં સંખ્યાબંધ કાવ્ય, ચિરા, અને રાસા ઉપલબ્ધ થાય છે. જે વાંચતા જૈન શાસનમાં તેઓ મહાન પ્રભાવક સૂરિ થયા છે એમ કહ્યા સિવાય ચાલતું નથી. તેમના આત્મતેજ આગળ ભલભલા પડતા અને રાજવીએ નમી પડતા ત્યાં સામાન્ય જનતાના બહુ માનતું શું કહેવું! જ્ય હે। શ્રી હેમચંદ્રસુરિને. ૪૧ શ્રી અજિતદેવસૂરિ તેમના લઘુ ગુરૂભ્રાતા સવાદીઓના મુકુટ સમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] વીર-પ્રવચન વાદીદેવસૂરિ ગચ્છની મર્યાદાના સંભાળનાર હતા. એક વેળા એવું બન્યું કે આબુ પાસેના જીરાઉલી ગામના ધાંધળશેઠની ગાય સધાકાળે ચરીને ઘેર પાછી ફરે ત્યારે તેનું દૂધ દેહવાઈ ગયેલું હેય. રેજ આમ બનતું જેઈ શેઠે તપાસ કરી તે માલમ પડ્યું કે એક બેરડીની જાળમાં દુધ અકસ્માત જરી જાય છે. આ આશ્ચર્યની તપાસમાં ઉડા ઉતરી ખેદકામ કરતાં પાશ્વનાથની કાળજુની પ્રતિમા નિકળી. અધિષ્ઠાચકના સ્વપ્ન અનુસાર જીરાવલ્લી ગામમાં નવિન પ્રાસાદ નિપજાવી તેમાં શ્રી અજિતદેવ સુરિના હસ્તે પ્રતિષ્ઠિત કરી. આ સમયે ગુજરાતમાં નાગૅદ્ર ગ૭ના શ્રીદેવેંદ્ર સુરિ, શિષ્ય પરિવાર યુક્ત પધાર્યા. ગુરૂપાસે વીરોને આકર્ષવાની વિદ્યાનું પુસ્તક હતું. એક શિષ્યને એ વાંચવાની લગની લાગી. રાત્રિના સમયે ગુરૂનિદ્રાને વેગ સાધી પુસ્તક લઈ બહારની ચાંદનીમાં જઈ વાંચવા માંડયું. આમ વિદ્યાના આકર્ષણથી બાવન વીર હાજર થયા અને આજ્ઞા માગી ઉભા રહ્યા, હાજર જવાબી શિષ્ય એ સ્થાનમાં જનપ્રસાદને નજીકમાં અભાવ જોઈ પશ્ચિમ દિશામાં આવેલી કાંતીપુરીથી પ્રાસાદ લાવવાની આજ્ઞા આપી. બાવન વીરેએ જણાવ્યું કે પ્રભાતના કૂડ નહીં બેસે ત્યાં લગી અમારી શક્તિ ચાલશે અને એ દરમીઆનમાં જેટલું કાર્ય થશે એટલું કરીશું એમ કહી રવાના થયા. કાંતિપુરીથી શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ ઉપાડે અહીં ગુરૂની ચક્ષુ અચાનક ઉઘડી ગઈ અને સર્વ વ્યતિકાર જાણતાં ચક્રેશ્વરીનું આરાધન કરી કારમા અવાજે કૂકડા બેલવવાને હુકમ કર્યો. અવાજ સાંભળતાં પ્રાસાદને છોડી વીર રસ્તે પડ્યા. આ રીતે જે સ્થળે પ્રાસાદ અટક્યો તે સેરિસા નગર હતું. ત્યાં પ્રભુશ્રીની સ્થાપના થઈ. ૪૨. શ્રી વિજયસિંહસૂરિ–તેઓશ્રીની ચારિત્ર પાલનમાં કઢતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ નીર–પ્રવચન [ ૧૪૩ જોઈ જનતા તરફથી ‘ ચારિત્ર ચૂડામણિ, ' એવા બિની પ્રક્રિ થઈ. ત્રીભુવનપાળનું સિદ્ધરાજ દ્વારા ખૂન થતાં શરૂઆતમાં કુમારપાળને કેટલાંક વર્ષો સુધી ગુપ્તપણે રહેવુ પડયું. વિ. સ. ૧૧૯૭ માં ખંભાયત નગરમાં શ્રી હેમચંદ્રસૂરિના મેળાપ થતાં તે ઉપકાર પામતાં, તેમની મીઠી વાણી શ્રવણ કરી રાજનને જૈન ધર્મો પ્રત્યે પ્રેમ ઉપજ્યેા. ગાદી મળ્યા બાદ સૂરિને મહાત્સવ પૂર્વક પાટણમાં ખોલાવ્યા. નિરંતર વ્યાખ્યાન શ્રવણુ કરવા શરૂ કર્યો. ક્રમશ જૈનધર્મને ચુસ્ત ઉપાસક બન્યા. રાજાને પુનઃ શૈવ ધમાં લેવા સારૂ તે ધર્મના અનુયાયી તરફથી કેટલાયે કાર્ય કરાયા. કેટલીયે ભ્રમજાળા પથરાઈ તે સમાંથી સુરિશ્રી હેદ્રના ચમત્કારિક પ્રભાવથી ભૂપ અણીશુદ્ધ પસાર થઈ ગયા. ૧૨૧૬ આમ કુમાળપાર નૃપે કર્ણાટક, ગુર્જર, લાટ, સૌરાષ્ટ્ર કચ્છ, સૌધવ, સિંધ, ઉચ્ચા પ્રાંત, ભંભેરીનગરી, મરૂદેશ, માંડવાં, ક્રાંકણું, રાષ્ટ્રદેશ, કીરદેશ, જાલંધર, પંચાલ, લક્ષ. મેવાડ, દીપ અને કાશીદેશ, મળી અઢાર દેશમાં અહિંસાના પ્રચાર કર્યાં. સ. ૧૨૧૧ માં સાતલાખ મનુષ્યના સંધપતિ થઈ સિદ્ધાચળની યાત્રા કીધી. સ. ૧૨૧૩ માં શ્રીમાળી મંત્રી બાહડે શત્રુજ્યના ચૌદમા ઉદ્ધાર કર્યો. સં માં બખેરાગઢથી શાળવીના સાતસે કુટુ એને પૂજાના વસ્ત્રો વણાવવા સારૂ પાટણમાં લાવી વસાવ્યા. સ. ૧૨૧૮ માં શ્રી હેમ અમાસની પૂ`િમા દેખાડી. સ. ૧૨૨૧ માં તાર ગાગઢ ઉપર કુમારપાળ ભૂપે: પ્રાસાદના જિાહાર પૂર્વક શ્રી અજિત જિનની પ્રતિષ્ઠા કરાવી. સાતસે લેખકાને ઇચ્છિત દ્રવ્ય આપી ગ્રંથો લખાવ્યા. અને તે જુદા જુદા ૨૧ જ્ઞાન ભંડારમાં ગાર્ડવ્યા. ન્યાય માટે રાજારે ઘટા સ્થાપી. ૧૪૪૪ ચોરાસી મંડપવાળા પ્રાસાદ નિપજાવ્યા. ૨૧૦૦ ના જિર્ણોદ્ધાર કરાવ્યા. તેમના મંત્રી બાહડે પણ ૧૫૦૦ ના જિૉદ્વાર કરાવ્યા. તથા ભરૂચના શકુનિકા વિહારને સ. ૧૨૨૦ માં પહેલા જિર્ણોદ્ધાર કર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] વીર-પ્રવચન સં. ૧૨૨૯માં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ સ્વર્ગે ગયા. શ્રી વૃદ્ધવાદી, સિદ્ધસેનસૂરિ, હરિભદ્રસૂરિ, બપ્પભટરિ, પાદલિપ્તસૂરિ, અયદેવસૂરિ, મલયગિરિ, યશોભદ્રસુરિ અને હેમચંદ્રસૂરિ રૂપ નવયુગપ્રધાન જ્યવંતા વર્તો. સં. ૧૨૩૦ માં ભૂપ કુમારપાળ સ્વર્ગે ગયા. દયા ધર્મ સુવેલડી, રોપી રૂષભ નિણંદ, શ્રાવક કુલ મંડપ ચડી, સિંચી કુમાર નરિંદ. શ્રી અંચળ ગચ્છની ઉત્પત્તિ-વડગચ્છના શ્રી ઉદોતનસૂરિની પાટે સર્વદવસૂરિ, તથા તેમના લઘુ ગુરૂભાઈ પદેવસૂરિ થયા, જેમની પરંપરામાં જયસિંહ સૂરિ થયા. એકદા આબુની તળેટીમાં આવેલ દત્તાણી ગામમાં વસતા દ્રોણા શેઠના પુત્ર ગોદે સૂરિ પાસે દીક્ષા લીધી. અભ્યાસમાં પ્રગતિ સાધી તે વિદ્વાન તેમજ તપસ્વી બન્યા. ઉપાધ્યાય પદવી સાથે વિજ્યચંદ્ર નામની પ્રાપ્તિ થઈ. ચાર માસી અનશનને અંતે પાવાગિરિ ઉપર દેવી મહાકાળી તેમના પર પ્રસન્ન થઈ મુનિશ્રીનું પારણું યશોધન ભણશાળી ગ્રહ થતાં જ તે ધનવાન થયો. આમ દેવીના સાનિધ્યથી મુનિશ્રીને પ્રભાવ વિસ્તર્યો. તેમને નવી ક્રિયાને નવી સમાચારી ગુરૂની મૂળ સમાચારી લેપ્યા સિવાય આદરી. જયસિંહદેવના રાજ્યકાળ ૧૭૦ બેલની પરૂણપણ કરી શ્રી વિધિપક્ષ એવું ગચ્છનું નામ દીધું. એક વેળા એ ગચ્છને એક શ્રાવક અણહિલપુર પાટણમાં આવેલ ત્યારે શ્રી હેમચંદ્રસૂરિને ઉપાશ્રયે વાંદવા આવ્યો. તે વેળા વસ્ત્રને છેડે આડે રાખી વાંદવા લાગ્યો. આ વેળા ત્યાં પધારેલા કુમારપાળ ભૂપને આશ્ચર્ય થવાથી પ્રશ્ન કર્યો. ગુરૂએ જણાવ્યું કે આ વિધિપક્ષને છે એટલે એમ કરે છે. રાજાએ એનું સંચલિક એવું બીજું નામ દીધું. વિજયચંદ્રને ગુરૂએ યુરિપદવી આપી. શ્રી આર્ય રક્ષિત નામ દીધું. વિ. સં. ૧૨૩૬ માં તેમનું સ્વર્ગગમન થયું એ રીતે સાઢપૂર્ણિમા ગ૭ પ્રગટ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન ૧૪ શ્રીમાળી જગડુશાહ સેરઠ દેશના ભરેશ્વર નગરમાં શાહ સોહા અને ભાર્યા બેદીને ત્યાં પુત્રપણે ઉપજેલા. પિતાના અવસાન બાદ દરિતાને લઈ માતા સહિત કુટુંબનું દુઃખથી પિષણ કરવા લાગ્યા. એકદા ત્યાં ધર્મમહેંદ્ર સૂરિ પધારેલા છે. શ્રાવકે એકાદશીનું પ્રતિક્રમણ કરી ચાલ્યા ગયા છતાં જગડુ એક ખૂણામાં સૂઈ રહેલ છે. દરમીઆન આકાશમાંથી એક તારે ખર્યો. શિષ્ય ગુરૂને એ સંબંધી પ્રશ્ન કરતાં જવાબ મલ્યો કે પાંચ વર્ષને લાગ. દુકાળ પડશે. પશ્ચાત જગડુશાહ નામાં એક દાનશાળી ઘણુ જીવોને અભયદાન દેશે. ઘરમાં છુપાયેલ નિધિ શોધી કહાડી ઘીના વેપારથી દ્રવ્ય ઉપાર્જન કરી એ કીર્તિ સંપાદન કરશે, ને શાસન શોભા વધારશે. સૂતેલા જગડુએ એ સર્વ શ્રવણ કરી ઘેર જઈ ઉદ્યમ આદર્યો. સમુદ્રને વેપાર ખેડી ધન સંપાદન કર્યું. સં. ૧૨૧૧ થી ૧૨૧૫ સુધીમાં ઘણું જીવોને અભયદાન દીધું. શ્રી સિદ્ધાચળ, શ્રી ગિરનાર, થી વેળાકૂલિ, શ્રી નર્મદાતટ અને શ્રી અામેરૂ નામના સ્થળે માં દાનશાળાઓ સ્થાપી. ૪૩. શ્રી સોમપ્રભસૂરિ, ગુરૂભ્રાતા મણિરત્નસૂરિ. વસ્તુપાળ તેજપાળ– ધોળકા નગરને પોરવાડ આસરાજ પાટણમાં વ્યાપારાર્થે આવી વસેલે. ઉપાશ્રયમાં ભુવનચંદ્રસૂરિ પાસે એકદા વ્યાખ્યાન શ્રવણ કરવા બેઠેલે છે એવામાં શ્રીમાળી જ્ઞાતિના આંબા અને ભાર્યા લક્ષ્મીની પુત્રી કુંવર–જે બાળ વિધવા હતી-ગુરૂને વાંદવા આવી. દેશના દેતાં ગુરૂ પળવાર એકી ટશે જોઈ રહ્યા. આસરાજ આ સ્થિતિ કળી ગયા. દેશના સમાપ્ત થયા બાદ ગુરૂને એનું કારણ પૂછતાં, સરળતાથી તેઓશ્રીએ જણાવ્યું કે એની કુક્ષિએ સૂર્યચંદ્ર સમા તેજસ્વી પુત્રો થશે. તેઓ શાસનની પ્રભાવના કરશે. આસરાજે ત્યારથી કુંવરદેવી સહ પ્રીતિ જોડવાનો પ્રસંગ પાળે. ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વીર-પ્રવચન પૂર્વકના સાગથી અલ્પ સમયમાં ઉભય વચ્ચે સ્નેહસંધાન થયું. મન મળ્યાં. ગુરૂશ્રીની વાત યાદ આવી. ગાંધર્વ લગ્નથી જોડાઈ ત્યાંથી ઉભય પલાયન થઈ ગયા. કેટલાક સમય પર્યત માંડલ નગરમાં રહ્યા. અનુક્રમે પુત્રોના જન્મ થતાંજ આસરાજે ગુરૂ કથન અનુસાર વસ્તુપાળ અને તેજપાળ નામ રાખ્યાં. માળવામાં આ સમયે શાલિકુમાર અને વીધવળના રાજ્યમાં લાખો ફુલાણી પ્રગટ થયા. માંડળમાં આસરાજની જ્ઞાતિ સંબંધી ચર્ચા થવા લાગતાંજ ત્યાંથી તે પશ્ચિમ દિશામાં દેવપટ્ટણમાં ગયે; અને બાળકેની વય આઠ વર્ષની થતાં ઘેડીઆળ ગામે આવી વસ્ય. દરમીઆન ભુવનચંદ્રસૂરિનું આગમન ત્યાં થયું. આસરાજ અને કુંવરદેવીને તેમને ઓળખી લીધા. પુન્યવંત જાણી અંબિકા અને કવડ જક્ષનું સાનિધ્ય કરાવી આપ્યું. આસરાજ હવે ધિલકે આવી વસ્યો. ગુરૂકૃપાથી ઘીના વેપારમાં સારો લાભ થયો. વસ્તુપાળનું લલીતાદેવી સાથે અને તેજપાળનું અનુપમા દેવી સાથે પાણિગ્રહણ થયું. કેટલાક વર્ષો બાદ માતાપિતાને સ્વર્ગવાસ થ. ઉભય બંધુઓ કાર્યદક્ષતાથી અને આત્મતેજથી રાજન વરધવળની કૃપાને પાત્ર બન્યા અને અલ્પકાળમાં મંત્રીપદ અને ભંડારીપદની ક્રમશ: પ્રાપ્તિ કરી. મંત્રીપદના તિલક અવસરે પાટણની ત્રીશ જ્ઞાતિઓને વસ્તુપાળે જમણ આપ્યું. અકસ્માત રીતે નગરશેઠના ઘરનું નેતરું રહી ગયું. નગરશેઠને પુત્ર લઘુ વયન હેઈ, સ્વપિતાના અવસાન બાદ ઘી, તેલ, હીંગ આદિના વ્યવસાયથી નિર્વાહ ચલાવતો. નોતરૂં ન આવવાથી તેની વૃદ્ધ માતાએ વસ્તુપાળની ઉત્પત્તિ સંબંધી તેનું ધ્યાન ખેંચતાં લાગશે તે જ્યાં મહાજન જમવા એકઠું થયું છે ત્યાં આવી પહોંચ્યું; અને પેલી વાત આગેવાનો સામે નિવેદન કરી. કેટલાકને આ વાતની સત્યતા પર વિશ્વાસ ન બેઠે પણ પૂર્ણ તપાસને અતિ ખરી લાગતા કેટલાક જમ્યા વગર ચાલ્યા ગયા. ત્યારથી પ્રાગવટની લઘુશાખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૭ ઉદ્દભવી. મંત્રીશ્વરની રિદ્ધિ સિદ્ધિ દિવસાનદિવસ વધવા લાગી. ઉભય બંધુઓના પરાક્રમથી તેમની યશકીર્તિ ચોતરફ વિસ્તરી. મહા મહેસવપૂર્વક ભુવનચંદ્રસૂરિને પાટણમાં તેડાવી વસ્તુપાળે ચોમાસુ રાખ્યા. તેમના ઉપદેશથી અબુદાચળ પર નવિન મંદિર બંધાવ્યું; જેમાં નવ લાખ સોનૈયા ખરચીને દેરાણી-જેઠાણીએ ગોખલા કરાવ્યા. આખા દેવાલય તથા આ ગોખલાઓની કેરણી એવી અદ્દભુત છે કે આજે તે જગતનું ધ્યાન ખેંચી રહી છે. મંત્રીશ્વરનું ગૌરવ એ સ્થળ નિરખતાં દષ્ટિ સન્મુખ તરવરે છે. મંત્રીશ્વર વસ્તુપાળે જેમ ભૂપ . વિરધવળના રાજ્યમાં પોતીકા બળ-પરાક્રમથી વધારે કર્યો અને યુદ્ધ કૌશલ્ય દાખવી જેન સમાજનું ક્ષાત્રતેજ દેખાડી આપ્યું તેમ પ્રાપ્ત કરેલ લક્ષ્મીને સવ્યય કરવામાં પણ કચાશ ન રાખી. ગિરનારના દેવાલયને ઉદ્ધાર કીધે. શ્રી સિદ્ધાચળ ઉપર પણ નવિન પ્રાસાદ બંધાવ્યો. વળી અઢાર લાખ મનુષ્ય સહિત મુનિ મહારાજ દેવભદ્ર, જગતચંદ્ર આદિ અગીઆર આચાર્યસમેત શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરી. એ સંધમાં દિગંબર સંપ્રદાયના ૨૧ આચાર્યો આવ્યા હતા. દરમીઆન ભીલડી નગરે શ્રી પાર્શ્વનાથજીના દર્શને સૂરિ શ્રી સોમપ્રભ પધાર્યા. દેવભદ્રાદિ મુનિઓએ તેમને વંદના કીધી. એ વેળાએ ખરતરસ્તવપક્ષ–આમિક-રાકાપક્ષ-બિંબદણિક ઉપકેશ-જીરાવલી-નાણાવલીનાણુવાલ-નિબજીયા ઈત્યાદિ ગચ્છના આચાર્યોની સાક્ષિએ આજીવન આયંબિલ તપકારક ને સમતા આદિ ગુણોના ધારક શ્રી જગચંદ્રસૂરિને શ્રી સોમપ્રભસૂરિએ પિતાની પાટે સ્થાપ્યા. ઉપરોક્ત સૂરિવર સહિત શ્રી શત્રુંજયને પુનઃ સંઘ મંત્રીએ કહા. પાછા ફરતાં દેવપટ્ટણમાં ચંદ્રપ્રભુજીને પ્રાસાદ કરાવ્યો. શ્રી જગશ્ચંદ્રસૂરિએ અર નગરે શ્રી વિરપ્રસાદે અઠ્ઠમ તપ કરી શારદા પ્રસન્ન કીધી. એવામાં એક શબ્દના શત અર્થકારક અને સિંદુર પ્રકરણ ગ્રંથના રચયિતા શ્રી સોમપ્રભસૂરિનું પાલીનગરે સ્વર્ગગમન થયું. મંત્રીશ્વરે આશાપલ્લી, ખંભાત, આબુ, પાટણ, સાંડેરા પ્રમુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વીર–પ્રવચન સ્થળામાં મળી કુલ પાંચ હજાર પ્રાસાદા નિપજાવ્યા. સંખ્યાબંધ નવિન બિષ્મા ભરાવ્યા. તેમાં ૪૧૦૦૦ પંચધાતુમયી જાણવા. શ્રી તારણગિરિ, ભીલડી, ઈડર ગઢ આદિ સ્થાનામાં ૨૩૦૦ જિર્ણોદ્ધાર કરાવ્યા. ૯૮૪ ધર્મશાળા અંધાવી. અગીઆર જ્ઞાનકેાષ શાધાવ્યા. મુખ્યત્વે શ્રી શત્રુ ંજય પર ખાર કરોડ તે ત્રેપન લાખ ટકાને વ્યય કીધા. આમ ધર્મ પ્રભાવના કરવામાં કમીના ન રાખી. વિ. સ. ૧૨૮૮ માં અંકેવાલીયા ગામે શ્રી વસ્તુપાળનું તેમજ સ. ૧૩૦૨ માં ચંદ્રાણા ગામે શ્રી તેજપાળનું સ્વગ`ગમન થયું. તાંધવા લાયક વસ્તુ તા એ છે કે રાજ્યના વ્યવસાયેામાં રક્ત રહ્યા છતાં ધર્મ માટે આટલે પ્રેમ દાખવ્યા. વળી વસ્તુપાળ જાતે સાહિત્યકાર પણ હતા. ૪૪. શ્રી જગચ્ચદ્ર સૂરિ—આહાડ નગરે પધાર્યાં. ત્યાં શારદાનું આરાધન કરી શ્રી દેવભદ્રની સહાયથી શિથિલાચારને દૂર કરવા ક્રિયાધારની શરૂઆત કરી. તેઓએ જાવજીવ સુધી આંબિલ તપને અભિગ્રહ કર્યા હતા. ચિંતાપતિ રાજા જયસિંહદેવને · કાને આ વાત જતાં તે મુરિત વના કરવા પધાર્યાં. અને પ્રશંસાપૂર્વક તપાનું બિરૂદ આપ્યું. ત્યારથી ‘ તપગચ્છ ' એવું નામ પ્રસિદ્ધિમાં આવ્યું. સ. ૧૨૮૫. (૧) શ્રી નિ ંથ ગચ્છ ( ૧ થી ૮ સુધી. ) (૨) શ્રી કાટિક ગચ્છ (૯ થી ૧૫) (૩) શ્રી વનવાસી ગચ્છ (૧૬ થી ૩૨ ) (૪) શ્રી વડ ગચ્છ (૩૩ થી ૪૩) (૫) શ્રી તપાગચ્છ (શ્રી જગતચદ્રસૂરિથી) તેમને માલિગામે સાત દિગંબરાચાર્યં સહ વાવિવાદ કરી પરાજીત કરી પોતે હીરાની જેમ નિભેદ્ય રહ્યા. ૪૫. શ્રી દેવેદ્રસિર લઘુ ગુરૂ ભાઇ શ્રી વિજયચંદ્રસૂરિ, ઉભય શરૂઆતમાં સાથે વિહાર કરતા ગુજરાતમાં આવ્યા. વિજયચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન ૧૪૯ . આજ્ઞા મેળવી જુદા વિચરતાં ખંભાત પધાર્યા. ત્યાં દેવેંદ્રસૂરિની આજ્ઞા વિના ક્રિયામાં શિથિલ એવા કેટલાક સાધુઓને પંડીત તથા ઉપાધ્યાયની પદવી દીધી; તેમજ શ્રાવકના ઉપાશ્રયે એકવાસી રહ્યા; અર્થાત માસ કલ્પ ન સાચવ્યો. આ સાંભળી સૂરિ દેવેંદ્ર ખંભાત આવ્યા. વિજયચંદ્રના સાધુઓને મત્સર ધરતા દીઠા એટલે તેઓ બીજા ઉપાશ્રયમાં રહ્યા. ત્યારથી તેઓ લઘુ પિશાલિક કહેવાયા અને વિજયચંદ્ર વડી પોશાલિક કહેવાયા. ઉભય નામો શ્રાવકેએ ઉપાશ્રય અર્થાત શાળાને ઉદ્દેશીને પાડ્યા. દેવેંદ્રસૂરિના ઉપદેશથી બોધ પામી સોની ભીમજીએ સત્ય બોલવાને કડક નિયમ લીધે. એક વેળા ચારે તેને પકડી ગયા અને પૂછ્યું કે ત્યારે ઘરમાં કેટલું દ્રવ્ય છે? તેને સત્ય ઉત્તર આપે કે ચાર હજાર સોના મહોરે. તરત જ ચેરેએ તેના છોકરા ઉપર હજાર સોના મહોર મોકલી આપવાની માંગણી કરી. બાપના છૂટકારા સારૂ પુત્રએ હજાર બેટા સિક્કા બનાવી મોકલ્યા. ચેરેએ સત્યપ્રતિજ્ઞ ભીમજી પાસે જ તે પરખાવ્યા તેને છુટકારા કે પુત્રોની દાક્ષિણ્યતામાં પડયા વગર તે ખોટા છે એમ જણાવ્યું. તેના સત્યવાદીપણુથી ખુશ થઈ ગેરેએ વસ્ત્રની પહેરામણું કરી સોની ભીમજીને છોડી મૂકો. ભીમજીએ અડગ નિયમ પાળી અમર કીર્તિ મેળવી. ખંભાતમાં રહી સૂરી દે છ કર્મગ્રંથ સટિક, સિદ્ધપચાસિકા, શ્રાદ્ધદિનકૃત્ય અને ત્રણ ભાષ્ય આદિ સૂત્રોની રચના કરી. સ્વપાટ પર વિદ્યાચંદ્રને સ્થાપેલા પણ તેઓશ્રી તેમના પછી તેર દિનના આંતરે કાળધર્મ પામવાથી ગ૭ છ માસ પર્યત નિરાધાર રહ્યા. ત્યારબાદ શ્રી ક્ષેમકીર્તિ સૂરિ પ્રમુખે મળીને શ્રી ધર્મધેષને પટ્ટધર તરીકે સ્થાપ્યા. એ વેળા શ્રી પાલણપુરના પ્રાસાદમાં રહેલા ગોમુખ યક્ષે કુંકુમની વૃષ્ટિ કરી. ક્ષેમકીર્તિસૂરિએ બહત ક૫ની ટીકા રચી. ૪૬. શ્રી ધર્મઘોષસૂરિ–એકદા તારણગિરિ પર અજીત જિનને વાંદી પાછા ફરતા સૂરિજી વિજાપુરમાં ચોમાસુ રહ્યા. વ્યાખ્યાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન ૧૫૦ પરિગ્રહ સખી ગુરૂત્રોને સચોટ વાણી શ્રવણ કરી. પેથડનામાં એક દારિદ્રી શ્રાવકને એ વ્રત ગ્રહણ કરવાનું મન થયું. વળી પેાતાની વમાન દશા અનુસાર તેને પાંચસે રૂપીઆ સુધીની રકમ છુટી રાખવાની ઇચ્છા દેખાડી. ગુરૂશ્રીની નજર તેના કપાળ તરફ જતાં વ્રત દેતાં અચકાયા અને તેની હસ્તરેખા જોવા લાગ્યા. ભવિષ્યમાં પુન્ય યુગે તે રિદ્ધિશાળી થવાને જાણી વધુ બ્રુટ રાખવા સૂચના કરી. પછી પેથડે પાંચ હજારથી વધુ મળે તેટલું સુકૃત કરવાનો નિયમ લીધા. સમય જતાં ગુરૂની વાણી સાચી પડી. ધી સાકર અને કરીઆણાના વેપારમાંથી વધી તે રાજા સારંગદેવના કારભારીપદે પહોંચ્યું. આ રૂદ્ધિ પામ્યા અને પુત્ર ઝાંઝણને ઉત્સાહપૂર્વક પરણાવ્યા. ઝાંઝણકુમાર નવાઢા સહ ભૃપ દર્શને આવતા રાજવીએ. નાગરિકામાં સુવર્ણ ગદીમાનું લ્હાણું કર્યું. પેથડ પણ વિના ગવે લીધેલ પ્રતિજ્ઞાને અનુસરી જિનમંદિર સધક્તિ આદિ કાર્યોમાં લક્ષ્મીના વ્યય કરવા લાગ્યા. સારી રીતે સામૈયું કરી સૂરીશ્વરને પ્રવેશ કરાવ્યા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દર્શન અવસરે ખ્વાંતેર હજાર ટકાની સધને પહેરામણી કરી. ૮૪ નવિન પ્રાસાદ નિપજાવ્યા, ૧૦૦ ના જીર્ણોદ્ધાર કરાવ્યેા. શ્રી અહિલપુર પતનમાં ચાર જ્ઞાનભંડાર કરાવ્યા. સિદ્ધાચળ, તારણગિરિ, વિજયનગર, પેશીના ગામ અને ઇડરગઢ મળી પાંચ સ્થાનના સંધ કહાડયા. છપન્ન ધડી સુવર્ણ ખચી શ્રી શત્રુંજય પર ઈંદ્રમાળ પહેરી. ખત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. ઝાંઝણકુમારે પણ અઢાર ભાર કંચન વાપરી સ્વન્યાĪપાર્જિત લક્ષ્મીનુ સાક્ષ્ય કીધુ', શ્રી ધ`ઘેષસૂરિએ પણ વ્યંતરીતે ઉપસ` મંત્રશકિતવž નિવારી તેમજ શ્રી અતિ પાઈનાથના દેવાલય સમિપ વસતા ટિલની મેલી વિદ્યા સામે યોગ્ય પ્રતિકાર કરી જીનશાસનની પ્રભાવના કરી. સ. ૧૩૪૭ માં સ્વગમન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૫૪ ૪૭. શ્રી સેમિપ્રભસૂરિ–નિત્ય તેઓશ્રી અગીઆર અંગને સૂત્ર તેમજ અર્થ પાઠ કરતા. એમના સમયમાં વૃદ્ધિશાલિક શ્રી રત્નાકરસૂરિ થયા. એકદા વડલી નગરમાં મુકતાફળના પરિગ્રહવાળા એ રત્નાકરસૂરૂિ ચોમાસુ રહ્યા. એક ધોલકાનો પરવાડ વ્યાપારી નામે “રૂનો ધંધાર્થે ત્યાં આવ્યો, સૂરિ પાસેના પરિગ્રહની વાત તેને જાણવામાં આવી. આમ છતાં આચાર્યશ્રીની વિદ્વતાપૂર્ણ ઉપદેશશૈલીથી રંજીત થઈ નિત્યશઃ શાળાએ આવવા લાગે. ગુરૂશ્રીને વાંદી ભોજન કરવાનો નિયમ પણ લીધો. ‘ મૂઢનારું” એ ગાથાનો અર્થ પૂછી પિતાને પરિગ્રહનું સ્વરૂપ યથાર્થ સમજાવવા વિનંતી કરવા લાગ્યો. મહારાજશ્રી પણ જૂદી જૂદી વ્યાખ્યા કરી અર્થ સમજાવવા સતત પ્રયાસ કરવા લાગ્યા. વ્યાપારી ને પણ એક ચિત્તથી સઘળું સાંભળે અને અંતમાં ડોકું ધુણાવે અર્થાત્ સૂચવે કે હજુ બરાબર અર્થ સમજાય નથી. આમ કરતા છ માસ થવા આવ્યા. રૂનાને સ્વગામ પાછા ફરવાનો સમય આવી પુગે. એટલે વિનંતીપૂર્વક મુનિશ્રીને જણાવ્યું કે કાલે અર્થ બરાબર સમજાવજે. તેના ગયા બાદ સૂરિને વિચાર આવ્યો કે આટલા દિવસથી પરિગ્રહનું સ્વરૂપ સમજાવતાં છતાં આ રૂનાને કેમ બરાબર સમજ પડતી નથી ? શ્રોતા ઉપદેષ્ટામાં કેની કશુર છે? ઉંડા ઉતરતાં પિતાની પાસે મુક્તાફળ રૂપી પરિગ્રહ યાદ આવ્યો. લાગલે જ નિશ્ચય કરી લીધો કે પાસે પરિગ્રહ રાખીને વ્યાખ્યા કરનાર શુદ્ધ વ્યાખ્યા ન જ કરી શકે. તરત જ તેના ઉપરની મૂછ ઉતારી નાંખી એને પીસાવી છારી દીધા. આમ નિષ્પરિગ્રહી બની ગયા. રૂનો આવ્યો અને જ્યાં વ્યાખ્યાની શરૂઆત થઈ એટલે મુખદ્વારા નિકળતી વાણી સટ રીતે બહિરગદ્દ થવા લાગી. શલ્ય દૂર થવાથી વાણીમાં અવર્ણનીય તેજસ્વિતા આવી રહી હતી. રૂનાએ કહ્યું કે સાહેબ પરિગ્રહનું સાચું સ્વરૂપ આજેજ સમજાયું. શુદ્ધતા વાણીમાં નથી પણ વર્તનમાં છે. કેટલાક સમયે સમપ્રભસૂરિ વિચરતાં ચિતડ પધાર્યા. શાહ સમરાશાએ સિદ્ધાચળને સંધ કહાડ. સં. ૧૩ ૭૧ માં પંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૫૨ ' ઉદ્દાર તેમનેજ કર્યાં. એ સમયે સધ સાક્ષીએ રત્નાકરસૂરિએ આત્મનિંદા ’રૂપ સાર ગર્ભિત · શ્રેયઃ શ્રિયાં ! મંગળ ’ આદિ શ્લોકાવાળી સ્તુતિ રચી જે રત્નાકર પચિશી નામથી સુપ્રસિદ્ધ છે. સમ ઉપદેશક શ્રી રત્નાકરનુ સં. ૧૩૮૪ માં સ્વર્કીંગમન થયુ. સ. ૧૩૭૫ માં સામપ્રભસૂરિજીનું સ્વર્ગગમન થયું. ૪૮. શ્રી સામતિલકસૂરિ. તેમને શિરાહી નગરમાં ચંદ્રસુરિ, યાનદર અને દેવસુ ંદરસૂરિત સૂરિપદ આપ્યું. ક્ષેત્રસમાસ ગ્ર ંથની રચના કરી. ૪૯. શ્રી દેવસુ ંદરસૂરિ લઘુ ગુરૂભાઈ શ્રી ચંદ્રશેખરસૂરિ—કુમારપાળ નૃપ સ્થાપિત તારણગિરિ ઉપરના પ્રવાળાના બિંબને ભૂમિગૃહમાં ભંડારી અસુરના ઉપદ્રવ નિવારણાર્થે નવિનબિંબની સ્થાપના કરી. નિમ્નલિખિત પાંચ શિષ્યાને સૂરિપદથી વિભૂષિત કર્યાં. જ્ઞાનસાગર, કુલમંડન, ગુણુરત્ન, સારત્ન, અને સેામસુંદર. જ્ઞાનસાગરે આવશ્યકની અવચુરી તથા એનિયુક્તિની અવસુરી, કુલમંડને કુમારપાળ ચરિત્ર તેમજ ગુણરત્ને ક્રિયારત્ન સમુચ્ચય, ષડદર્શન સમુચ્ચય, અને સારત્ને અંત જીતકલ્પની ટીકારૂપ ગ્રંથેાની રચના કીધી. વળી તે ચાર ગુરૂની હયાતીમાં કાળધર્મ પામવાથી પટ્ટધર તરિકે શ્રી સામસુંદરસૂરિ આવ્યા. ૫૦ શ્રી સામસુંદરસૂરિ—તેની દરેક કરણી ખાસ કરીને ઉપયોગ પૂર્ણાંક થતી. એકદા વિચરતાં તે ચખારી નગરીમાં પધાર્યાં. વિના કારણુ એક દ્રવ્યલિંગી તેમના પર રાષ ધરવા લાગ્યા ને મારવાના લાગ શોધવા લાગ્યા: એક રાત્રિએ તેને મારાને ઉપાશ્રયમાં મેકલ્યા. સૂરિજીને નિદ્રામાં પણ પાસુ બદલતાં પૂર્વે રજોહરણથી પૂજતા જોઇ એના હૃદયમાં વિચાર આવ્યા કે– જેમના હૃદયમાં વધ્યા આટલી ઊંડી ઉતરેલી છે. એવા મહાન પુરૂષને ધાત કરી હું કયે ભવે છુટીશ.’ આમ હૃદયપલટા સહ તે પાછા ફર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૫૩ સની સંગ્રામસિંહ મૂળ ગુજરાત દેશના વઢીઆર પ્રદેશને વતની. એક વેળા માતા, સ્ત્રી સહિત માળવદેશના માંડવગઢ નગરે આવ્યો. તે વેળા રાજ્યસને ગ્યાસુદીન હતે. પુરદ્વારમાં પ્રવેશતાં ડાબી બાજુપર મણિધરને ફણ સહિત જે. જેની ફણા પર દુર્ગા (કાળી ચકલી) બેસી હર્ષ કરી રહેલી નિરખી આશ્ચર્યથી સહકુટુંબ ઉભો રહ્યો. માતાનું નામ દેવા. સ્ત્રીનું નામ તેજા અને પુત્રીનું નામ હાંસી હતું. એ ઉભો તેટલામાં એક શકુનના જાણુ પુરૂષે તેનું ધ્યાન ખેંચ્યું કે શકુન ઘણાજ સારા છે માટે થંભ્યા વગર આગળ વધ. ન થે હોત તે અવશ્ય રાજા થાત છતાં હજુ પણ માર્ગ કાપ એટલે અવશ્ય રાજ્યને કોઈ મેટે અધિકારી થઈશ. સંગ્રામ હર્ષિતવદને આગળ વધ્યો, ને દરબારગઢ નજીક એક મકાન રાખી રહ્યો. નાના પ્રકારને વેપાર શરૂ કર્યો. વ્યવસાય મારક્ત યાસુદીન રાજવી સાથેનો સંબંધ વૃદ્ધિગત થતો રહ્યો. એક વેળા ઉષ્ણકાળમાં સુબા સાથે વૃક્ષવાટિકામાં વિશ્રામ કર્યો. અચનાક સુબાની દ્રષ્ટિ ફળ વિહુર્ણ આમ્રવૃક્ષ પર પડી. રખેવાળને એ સબંધમાં પૂછતાં જાણવામાં આવ્યું કે તે વાંઝિયું છે. શભામાં ઉણપ આવતી દૂર કરવા સારૂ એને જડમૂળથી ઉખેડી નાખવાને હુકમ અપાય. સંગ્રામસિંહને આ વાત ન રૂચી. મનહર આમ્રવૃક્ષનો ઉચ્છેદ એને સાલ્યો. મનમાં કંઈક વિચારી રૂપવાન બનાવવાની પિોતે હામ ભીંડી. સુબાએ પણ સંગ્રામની વાત કબુલ રાખી. બીજા જ દિવસથી સંગ્રામે ધુપ નૈવેદ્ય કર્યું. અલ્પકાળમાં જ આ વિધાનની અસર થવા માંડી. વૃક્ષમાં પૂર્વભવની દ્રવ્યમૂછથી નિવાસ : કરી રહેલ યક્ષ પ્રસન્ન થયા અને વરદાન માગવા જણાવ્યું સંગ્રામને આંબે ફળવાન બનાવવા હતા હતા એટલે એમાં આડે આવતે ધનનિધિ યક્ષે એના મૂળમાં રહેલે બતાવ્યો. વળી પિતે પૂર્વભવમાં આ નામા વાંઝિયો વણિક હતા અને ધનપરની મૂછથી આ નિધિની અદ્યાપિ કાળ સુધી રક્ષા કરી રહ્યાનું જણાવ્યું. તેની શિક્ષા અનુસાર - સંગ્રામે યુક્તિપૂર્વક દ્રવ્યનિધિ કહાડી લઈ તેને બદલે શુદ્ધ માટી પૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વીર–પ્રવચન એટલે અલ્પકાળમાં આંબાને ફળ આવ્યા. આમ ગ્યાસુદ્દીનભ્રંપની પ્રસન્નતા પ્રાપ્ત કરી ટુંક સમયમાં સંગ્રામ મેાટા અધિકારી બની ગયેા. વિચરતાં સૂરિ શ્રી સામસુંદરના ત્યાં પગલાં થયા અને સગ્રામના આગ્રહથી તે ચોમાસુ પણ રહ્યા. વ્યાખ્યાનમાં વિધિપૂર્વક શ્રી ભગવતી સૂત્રનું વાંચન શરૂ થયું. રાજ્યમાન્ય સંગ્રામ પણ બચ્યા સહિત એનુ શ્રવણુ કરવા લાગ્યા. ‘ હું ગાયમ ’ એવા પા અવતાં થાળમાં સુવણૅ મહેાર મૂકતા. તેની માતુશ્રી અર્ધ સાનામહેર મૂકતી અને ભાર્યાં એથી અર્ધું મૂકતી. આમ ૩૬૦૦૦ પદની ૬૩૦૦૦ સુવણુ મહેાર એડી થઇ. એમાં ખીજુ દ્રવ્ય ઉમેરી કલ્પસૂત્ર તથા કાલિકસૂરિની કથા સુવર્ણાક્ષરે લખાવી એમાં અંતરાળે સુંદર ચિત્રા આલેખાવી સાધુ સમુદાય તથા સધાને ભેટ કરી. વળી ભંડારામાં પણ અંક્રેક પ્રત મેાકલી આપી. માંડવગઢમાં શ્રી સુપાસજનના પ્રાસાદ કરાવ્યે!. મુખરીગામમાં પાર્શ્વનાથને પ્રાસાદ નિપજાવ્યો. વિશેષમાં મેઈ, મધ્યેાર, શામલીયા, ધાર આદિ સ્થાનામાં નવિન સત્તરપ્રાસાદ તૈયાર કરાવ્યા. એકાવનના જિર્ણોદ્ધાર કરાવ્યો. સૂરિપગવના હસ્તે એ સમાં પ્રતિષ્ઠા કરાવી. આચાર્યČશ્રીના શિષ્ય સમુદાયમાં ચાર । મહા વિદ્વાન્ હતા. કૃષ્ણસરસ્વતી બિરૂદ્ધારક મુનિસુંદર, મહાવિદ્યા વિડંબન ટીકાકારક જિનકીર્તિ, કતઃ એકાદશ સૂત્રધારક ભુવનસુંદર અને દિપાલિકાદિ મહાત્મ્ય કારક જિનસુંદર. ઉક્ત ચારેને સૂરિપદથી અલંકૃત કરવામાં આવ્યા. વળી શ્રાવક ધરણે બનાવેલા શ્રી રૂષભદેવના શૈલેાકય દીપક નામા ચતુર્મુખ પ્રાસાદમાં (રાણકપુર) અનેક બિંખેાની પ્રતિષ્ઠા કરી. તે પ્રેષ્ટિએ સિદ્ધાચળના સંધ કહાડયા. ત્યાં ઈંદ્રમાળા પહેરી, યૌવનવયમાં ઉભય પતિ-પત્નિએ ચતુર્થાંત્રત અંગીકાર કર્યું. પકસ્તવ, રત્નકાશ, ઉપદેશમાળા, ષડાવસ્યક, નવતત્વ આદિ ગ્રંથની બાળાવ- - મધની રચના પણ કરી. આમ શાસનપ્રભાવના કરનાર સૂરમહારાજ ગચ્છની ભલામણ મુનિસુદરતે કરી, સ. ૧૫૦૧ માં સ્વર્ગે સિધાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૫૫ ૫૧. શ્રી મુનિસુંદરસૂરિ-સાત વર્ષ જેવી બાળવયે પ્રવજ્યાસ્વીકારી સ્વબુદ્ધિ પ્રગભતાથી પ્રગતિ સાધી તેઓશ્રી થોડા સમયમાં પ્રભાવશાળી સૂરિ તરીકેની ખ્યાતિ પામ્યા. જુદી જુદી વાટકીના ૧૦૮ શબ્દોને ઓળખી શકે તેવી તેમનામાં શક્તિ હતી. ઉપદેશ રત્નાકર, અધ્યાત્મક૯૫દમ જેવા સુંદર ગ્રંથની રચના કરી, ગિનીના ભયને હરનાર પણ તેઓ જ હતા. સ્વ વિદ્યા બળે શાસનપ્રભાવને કરવામાં તેઓએ ન્યુનતા જરા માત્ર દાખવી નથી. તેઓ સહસ્ત્ર અવધાન કરી શકતા એમ સાંભળવામાં આવ્યું છે. તેઓશ્રી કેરંટનગર સ્વર્ગે સિધાવ્યા. પર શ્રી રત્નશેખરસૂરિ તથા જયચંદ્રસૂરિ શ્રી રત્નશેખરે શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધ-પ્રતિક્રમણ, આચાર પ્રદીપ આદિ ગ્રંથની રચના કરી છે. વળી દેવી વરદાનથી તેઓ સિદ્ધહસ્ત હતા. શ્રી જયચંદ્ર પ્રતિક્રમણ ગર્ભહેતુ વિ. ગ્રંથની રચના કરી છે. ૫૩ શ્રી લક્ષ્મીસાગરસૂરિ, સેમદેવસૂરિ સમયસૂરિ, લંકામતની ઉત્પત્તિ ગુજરાતમાં તેમના સમયમાં થઈ. અણહિલપુર પાનમાં લેકે નામાં સામાન્ય વણિક રહે. જે લીઆનું કામ કામ કરી આજીવિકા ચલાવતે. સાતવાર લેખન કાર્ય કર્યા પછી તેને હિસાબ કરવામાં આવતાં એકવાર સાડા સત્તર દોકડા ઓછા મલ્યા. શ્રાવકોએ સાધર્મી ભાઈ તરિકે એટલા ઓછાથી ચલાવી લેવા જણાવ્યું. ઉપરથી તે કંઈ ન બોલ્યા છતાં અંતરમાં દુભા. એવામાં એક સૈયદ લહીઆ સાથે તેની દોસ્તી થઈ એટલે ઉભય વચ્ચે ધર્મ ચર્ચા થવા લાગી. સૈયદના વાણુ વિલાસથી મૂર્તિપરથી તેની શ્રદ્ધા ઉઠી ગઈ તરતજ સાધુઓ સામે રોષે ભરાઈ મૂર્તિપૂજા વિરૂદ્ધ ઉપદેશ કરે શરૂ કર્યો. કહેવા લાગ્યો કે સિદ્ધાન્તમાં મૂર્તિપૂજા કહી નથી છતાં આ સાધુઓ. સાવા ઉપદેશ કરે છે. મુનિરાજેએ નંદીસૂત્ર પ્રમુખ આગમ ગ્રંથમાંથી દ્રષ્ટાન્ત ટાંકી તેને ઘણું સમજાવ્યો છતાં તે ન સમજ્યો એટલે તેને સંધ બહાર કરવામાં આવ્યો. તેને પણ જુદા જુદા સ્થળે ભ્રમણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૫૬ શરૂ કર્યું અને મહામહેનતે ત્રણ ચાર શિષ્યો મેળવ્યા. માંડવી બંદરે સામદેવસર (તપા) જિનહીંસર (ખરતર) જયકેશસૂરિ (અચળીક) એ ત્રણ એકત્ર મળી સરદેશમાં લંકાના મતની વૃદ્ધિ થતી જોઈ વ. સ. ૧૫૩૦ માં પોતાના ગામાં આજ્ઞાધ સ્થાપ્યા. અર્થાત આદેશનિર્દેશની માઁદા શરૂ કરી. શ્રી સામદેવસૂરિ વઢિયાર દેશે સ્વર્ગે ગયા. ૫૪ શ્રી સુમતિસૂરિ તેમને જેસલમેર, કૃશ્નગઢ, અનુ દાચળ, દેવકીપતન, ખંભાયત, ગધાર અને છંદર નગરના જ્ઞાનકેાશ ગીતાર્યાં શેાધાવી જ્ઞાનની સારી જતના કરી. વળી તેમના પ્રતિખેાધથી માંડવગઢવાસી, બાદશાહના ભંડારી સહસાભાઇ સુલતાને અચળગઢ ઉપર અગીઆર લાખ ટકા ખરચી પાંચલાખ મનુષ્યના સંધ સહિત શ્રી રૂષભદેવને ચતુર્મુ`ખ પ્રાસાદ કરાવી તેમાં સાત ધાતુના ચૌદશેા મણના ચાર બિંબ કરાવ્યા; તેમજ આઠ કાઉસગ્ગીઆ પણ સ્થાપ્યા. સૂરિજીના હસ્તે સ. ૧૪૫૪ માં તેની પ્રતિષ્ઠા કરાવવામાં આવી. ૫. શ્રી હેમવિમળસૂરિ, શ્રી કમલકળાસર ઈંદ્રનદીસર એ ત્રણે ગુરૂભા થાય. કમળકલશથી કમળકલશા ગચ્છ નિકલ્યા. હેમવિમળે તપગચ્છની વિધિ યથાર્થ પાળતા થકા લેાકામતમાંથી ખેાધ પમાડી ઘણાને તપગચ્છમાં આણ્યા. દરમીન એક ટુક નામા ણિકે ગુરૂ સમીપ રહી શાસ્ત્રને અભ્યાસ કરી પાછળથી કટુકમતની સ્થાપના કરી. પાર્ધ ચંદ્ર મતની ઉત્પતિ અનુ'દાચળની નજીકમાં આવેલા હમીરપુરમાં ભારવાહકના ધંધાથી આવિકા ચલાવનાર પાસવીર નામે એક વિણક રહેતા હતા. એકદા વનમાં કાષ્ટ લેવા ગયેલા તેને સાષુરત્ન નામા મુનિને સમાગમ થયે એધ પામી તેને પ્રવજ્યા સ્વીકારી. ગુરૂએ પાંચદ્ર નામ રાખ્યું વિદુરતાં ગુરૂ-શિષ્ય નાગાર પધાર્યાં. એક વેળા એરડામાં જીયંત્રની મુદ્રા (મંજુષા) દીઠી. ગુરૂની મનાઈ છતાં તેમની ગેરહાજરીમાં તેમાંથી અઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન | [ ૧૫૭ પત્ર લઈ લીધા. પછી ગુરૂથી છુટા પડી તે પત્ર મુજબ કાળા અને ગોરા એમ ઉભય ક્ષેત્રપાળની સાધના કરી ને વરપ્રાપ્તિ કરી. પાછળથી જુદી સમાચારી સ્થાપી. પ૯ શ્રી આનંદવિમળસુરિ, શ્રી સૌભાગ્યહર્ષસૂરિ તેઓએ ોિદ્ધાર કરી સપરિગ્રહ સાધુઓને ગચ્છ બહાર ર્યા. પિતે છઠ્ઠ તપના પારણે આહાર લેતા હોવાથી મહાતપસ્વી ને પ્રભાવિક થયા. જ્યાં જ્યાં નવિન મત પ્રગટયા હતા ત્યાં ત્યાં વિચરી . ઉપદેશ ફેલાવ્યો. સં. ૧૫૮૭ માં શ્રી શત્રુંજયને સળગે ઉદ્ધાર ચિતેડગઢ નિવાસી કર્માશાએ કર્યો. આ ઉપરાંત સૂરિજીએ અજ્યામેરૂ, સાદડી, શિહી, સાંગાનેર, જેસલમેર, મંડોવર, નાગોર, નાડલાઈ આદિ સ્થળોમાં પ્રતિષ્ઠા કરાવી. કળિયુગમાં યુગપ્રધાન તરિકેની. ખ્યાતિ મેળવી પાંચ દિનનું અનશન કરી અમદાવાદમાં સ્વર્ગે ગયા. ૫૭. શ્રી વિજયદાનસુરિ–તેઓએ સંખ્યાબંધ આગમો શોધાવ્યા. છ વિગયના ત્યાગી થયા. તેમના શિષ્ય રાજવિજયસૂરિથી જુદ ગચ્છ નિકલ્યા. સં. ૧૬ ૧૯ માં ધર્મસાગર ઉપાધ્યાયને ગચ્છ બહાર કર્યા. તેમજ તેમને રચેલો કુંદકુંદાળ (કુમતિ કદાળ) ગ્રંથ જળચરણ કર્યો. ધર્મસાગરે તે લખવા માટે મિચ્છામિ દુક્કડમ્ દેતાં પુનઃ ગચ્છમાં દાખલ કર્યા. એકદા સૂરિને સ્વપ્નમાં મણિભદ્ર યક્ષે કહ્યું કે– વિજય શાખામાંજ પાટ સ્થાપજે. બીજી શાખા આજ થકી હમારી માટે નહીં થાય. વળી પાટે નામ થાપ ત્યારે મારા નામમાંથી એક અક્ષર લઈને કામ કરજે. હું તમારા ગ૭નું કુશળપણુ કરીશ. વિજય શાખામાં વિજયવંત પાટ વિસ્તરશે.” વિજ્યદાન સૂરિ પહેલાં ત્રીજી પેઢીએ શાખા ફરતી તે હવે બંધ પડી. વડલી ગામે સં. ૧૬૨૨ સ્વર્ગગમન થયું. ૫૮. શ્રી હીરવિજય સૂરિ પાલણપુરવાસી શાહ કુયરા, ભાર્યા નાથીના તેઓ પુત્ર. સં. ૧૫૮૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫૮ ] વીર-પ્રવચન જન્મ. નામ હીરાચંદ. શ્રી વિજયદાનસુરિના ઉપદેશથી સ. ૧૫૯૬ માં દિક્ષા. સં. ૧૬૨૦ માં શિાહી નગરે ગચ્છનાયકપદની પ્રાપ્તિ. અમદાવાદ પાસે સિકંદરપુરમાં ચૈામાસી તપ કરવાથી તેમની ખ્યાતિ ચેતરફ વિસ્તરી. દરમ્યાન આગ્રામાં દેશી કૃષ્ણચંદ્રની સ્ત્રી ખીમાઇએ ( ચંપાએ ) દાઢ માસી તપ કરેલો હાવાથી મહાન્ આડ ંબરપૂર્વક તે દેવદર્શને જઈ રહી હતી, અચાનક પાદશાહ અકબરની નજર એ તરફ પડી. આટલા બધા દિવસના રાજા સાંભળી તેને આશ્ચ થયું. પીરનું નામ પૂછતાં હીરવિજયસૂરિજીનું નામ દેવાથી બાદશાહે તરતજ તેમને દિલ્હી તેડાવવા આમંત્રણ મેાકલવા હુકમ કર્યાં. એ કાળે સૂરિજી ગધારમાં હતા. વિહાર કરતાં તે દિલ્હી પધાર્યા. અખર શાહે સારી રીતે સૂરનું સામૈયું કર્યું. રાજદરબારમાં આચાર્ય તે ગાલીચા પર બેઠક લેવા વિનંતી કરી. આચાર ન હેાવાથી ગુરૂએ એ વાત મજૂર ન રાખી. મજાકમાં શાહે કહ્યું કે શું તેની તળે જીવજંતુ છે ? રિએ હા ભણા. ગાલીચેા ઉપાડતાં જ સૂરિની વાત સાચી પડેલી જોઈ ! મીઠી ઉપદેશ શૈલીથી બાદશાહનું મન ક્યા તરફ વળ્યું. શાહ પણ તિરજીની વિદ્વતા નિહાળી પ્રસન્ન થયા. તેમનું નામ પાતાની સભાના પહેલા વર્ગના મનુષ્યેામાં દાખલ કર્યું. વળી તેમના મૃતા શ્રવણુ કરી અકબરશાહે ચકલાની જભા ખાવાનું બંધ કરી દીધું. પર્યુષણા અને રાજા આદિના દિવસેામાં પોતાની હકુમતના સ દેશામાં જીવ વધ અટકાવ્યો. હિંદુ યાત્રીકા પર જયાવેરા લેવાતા સદંતર બંધ કર્યો અને સિદ્ધાચળની માલિકીના પટા સૂરિજીને લખી આપ્યા. વળી જગદ્ગુરૂના બિરૂદતી નવાજેશ કરી. એક ચામાસું ગાળી, શાંતિવિજય ઉપાધ્યાયને રાખી પોતે પાછા ફરતા જીરપુરમાં લાંકાગચ્છના ૨૭ જનને તપગચ્છમાં લઈ કુશળ આદિ શાખામાં નામ દીધા. ગુરૂની સાથે અઢાર શાખાના સાધુ વિચરતા તે આ પ્રમાણે ૧ વિજય, ૨ વિમળ, ૩ સાગર, ૪ ચદ્ર, ૫ હર્ષ, હું સૌભાગ્ય, ૭ સુંદર, ૮ રત્ન, ૯ સુધમ્મ, ૧૦ હંસ, ૧૧ આનંદ, ૧૨ વન, ૧૩ સામ, વચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૪ રૂચિ, ૧૫ સાર, ૧૬ રાજ, ૧૭ કુશળ, ૧૮ ઉય. એ રીતે વિચરતાં વિચરતાં ગુરૂશ્રી ખભાયત-ગંધાર થઈ સિદ્ધાચળ પધાર્યાં. ત્યાંથી ગિરનાર ગયા. પ્રાંતે ઉના નગરમાં આવી પુણ્યા. ત્યાં શ્રી શાંતિજિનની પ્રતિષ્ઠા કરી ચેામાસુ રહ્યા. દરમીઆન દેસ્થિતિ અસ્વસ્થ લાગવાથી ઉ. સેાવિજ્ય તથા શ્રી વિમળને ગુચ્છ ભલામણ કરી, શ્રી વિજયસેનસૂરિને સંધ ભલામણ કહેવડાવી. ફુટ વર્ષોંનું આયુષ્ય પૂર્ણ કરી સ. ૧૬પર માં સ્વર્ગે સિધાવ્યા. તેમની પાદુકા તે સ્થાને વિદ્યમાન છે. ૫૯. શ્રી વિજયસેનસૂરિ-તેઓશ્રીએ પાદશાહ જહાંગિરની સભામાં લાહેારના અન્યમતિને વાદમાં જિત્યા તેથી પાદશાહે તેમને સવાઈ જગદ્ગુરૂ ' નું બિરદ આપ્યું હતું. શ્રી સંધ સમક્ષ ધર્માંસાગર ઉપાધ્યાયે મિથ્યા દુષ્કૃત દેવાથી સ` ગીતાર્થાએ મળી તેમના ગ્રંથા સર્વાંન શતક, ધર્માંતત્વવિચાર, પ્રવચનપરીક્ષા, ઇર્યાવહી કુલક પ્રમુખને જ્ઞાનકાશમાં ( અમદાવાદ, ખંભાત, પાટણ પ્રમુખ નગરે ) સ્થાપ્યા. ખંભાત પાસે નારમાં તેમનું સ્વગમન થયું. ૬૦ શ્રી વિજયંતિલકસૂરિ સ. ૧૬૭૩ માં ખંભાતમાં ગચ્છના ચકની પદવી પામ્યા. સં. ૧૬૮૬ માં અમદાવાદી ઉપાધ્યાય ધસાગર શિષ્ય લબ્ધિસાગર શિષ્ય નેમિસાગર શિષ્ય. . મુક્તિસાગર થકી સાગર ગચ્છ કહેવાયો; તેમજ લુંકામતમાંથી ઢુઢક મત નિકળ્યો. ૬૧. શ્રી વિજયાન ંદસૂરિ——તેમને શ્રી હીરવિજયસૂરિ પાસે કુટુબના દશ મનુષ્ય સાથે દિક્ષા લીધી હતી. તેમના ઉપદેશથી વીરપાલ સુત મેહાજળે સિદ્ધાચળ, ગિરનાર, તારણગિરિ, અર્બુદાચળ, ધાત્રા, શંખેશ્વરજી આદિસ્થાનાને મહાન સંધ કહાડયેા. વળી સંધના આગ્રહથી સ. ૧૬૮૨ માં શાંતલપુરમાં વિજયદેવસૂરિ તથા વિજયાનંદસૂરિના ગચ્છને મેળ થયા હતા, પણ્ પુનઃ સ. ૧૬૮૫ માં અણુહિલપુરમાં વિજયદેવસૂરિ ગચ્છભેદ કરી સાગરને ગચ્છમાં લઈ ખુદા થયા. [ ૧૫૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] વીર-પ્રવચન ખંભાયતના શાખાપુર અકબરપુરામાં સંધના આગ્રહથી મૂરિ ચે!માસુ રહ્યા તે વખતે શાહ વજિયાના આગ્રહ વશ થઈ વિજયરાજસરિત ભટ્ટારક પદ દીધું. વળી એમના ઉપદેશથી શાહ વજીએ પોતાના લોઢાના અધિકરણાના ભરેલા વહાણો અતિશય દોષનું કારણ જાણી જળમાં ડુબાવી દીધા. તેમનું સ્વર્ગ`ગમન અકબરપુરમાં થયું. ૬૨. શ્રી વિજયદાનસૂરિ–જિર્ણોદ્ધારાદિ કાર્યો ઠીક કરાવ્યા. ૬૩. શ્રી વિજયમાનસૂરિ, નવિમલ થકી સવિઘ્ન મત ઉદ્દભવ્યેા. સાણંદમાં સ્વગમન. ૬૪. શ્રી વિજયસિદ્ધિ સરિ—સુરત બંદરે સ્વર્ગાંવાસ. 6 આ પ્રમાણે તપાગચ્છની વૃદ્ધ પટ્ટાવલી યાતે વીર વંશાવળીની અત્રે પૂર્ણાહુતિ થાય છે. એનાં પૂર્વાચાર્યોના ચમત્કારિક વૃત્તાન્તા ઉપરાન્ત ઘણી બાબતા જાણવા જેવી છે. સાહિત્ય સ ંશોધક ત્રિમાસિક અંક ૩ માંથી અહીં નોંધ થાડાક સુધારા વધારા સાથે લીધી છે. ખીજી વંશાવલીએ સાથે કેટલેક સ્થાને ફેર છે એ વાત કબુલ રાખી એટલું જણાવવું ઉચિત છે કે શાલવારી ' ખાસ વજન મૂકવા જેવી નથી. ણે સ્થળે એમાં મતાંતર છે. આમ છતાં સામાન્ય રીતે ગુરૂની પાટ પરંપરા જાણવા સારૂ તે એક સુંદર સાધન તે છે જ. ન્યાયવિશારદ યશાવિજયજી તથા વિનયવિજયજી ઉપાધ્યાય શ્રીમદ્ આન ધનજી, દેવચંદજી, અને ચિદાનંદજી, ક્રિયાહારક પન્યાસ સત્યવિજયજી, રાસકાર મેાહનવિજયજી ને જ્ઞાનવિજ્યજી અને પૂજાકાર વીરવિજયજી તથા પદ્મવિજયજી આદિ કેટલાયે મહાપુરૂષો માત્ર છેલ્લા બસે વર્ષના ગાળામાં થયેલા છતાં તેધ લેવાયા વિનાના છે તે પછી. એથી ઉંડા ઉતરતા ભૂતકાળમાં કેટલાયે મહાત્માએ એવા રહી ગયા. હશે કે જેમના વિષે અંશમાત્ર અહીં ભાગ્યેજ કહેવામાં આવ્યું હાય! એ પણ એટલું જ સાચું છે કે સામાન્ય લેખિનીની એ શક્તિ પણ નથી કે તે સને યથા રીતે ન્યાય આપી શકે, વીસમી સદીમાં ચયેલા તત્ત્વ નિય પ્રાસાદાદિ ગ્રંથના રચનાર શ્રી આત્મારામજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ( [ ૧૬૧ મહારાજ પણ તે કટિમાં આવી શકે. આવા તે બીજા કેટલાયે હશે કે જેમના નામે પણ આપણને શ્રવણ ચર ભાગ્યેજ થયા હશે. એ સર્વને આપણું હાર્દિકે પ્રણામ હે એજ અભ્યર્થના ધર્મોન્નતિને મુખ્ય આધાર આ ગુરૂવિભાગ પરજ અવલંબે છે; કેમકે તેઓ સંસારી વિલાસની સાંકડી વાટ વટાવી ઘણે દૂર પહોંચી ચુકેલા હોય છે. વળી ઉપદેશ દ્વારા અપાતી શિક્ષાને પોતીકા જીવનમાં આચરી દેખાડી સચેટ છાપ પાડવાની અનુપમ પ્રતિભા તેઓ ધરાવે છે. તેમની વાણીથી હજારે નહિ બલ્ક લાખે મનુષ્યના અંતર પલટાઈ જઈ આત્મકલ્યાણના પથે પળતા વિલંબ લાગતા નથી. તેમને નિસ્વાર્થ ઉપદેશ શ્રવણ કરી કેટલાય આત્માઓ વીતરાગ ભાષિત ધર્મનું અનુપમ પાથેય (ભાથુ) ગ્રહણ કરે છે. દેવવિભાગના ઉમદા અને ઉદાર તો એમાં સમાયેલા અણુમૂલા રહસ્ય સહિત સમજાવનાર આ વર્ગ અતિ મહત્વને હોય તેમાં શી નવાઈ? આ વર્ગના પ્રભાવ, જ્ઞાનવૈભવ, અને અંતરની વિશાળતા ઉપરજ વીરધર્મની ચડતીનો યાને જવલંત પ્રગતિને આધાર અવલંખ્યો છે. તેઓ આત્મકલ્યાણની સાધના સાથે પરમાર્થની લ્હાણ કરતાં થકા શ્રી જિન શાસનની અનુપમ સેવા બજાવે છે. “સવિ છવ કરું શાસન રસી” એ વાક્યની–પ્રભુશ્રીના એ ટંકશાળી વચનની–અરે જૈન ધર્મની એ વિશાલ ભાવવાની–સિદ્ધિ પણ એ માર્ગમાં સંભવે છે. ઉપદેશ દ્વારા અને સાહિત્ય રચનાથી આજે તેઓ ઈતિહાસના પાના પર અમર થઈ ગયા છે. તેઓની વિલક્ષણ કૃતિઓ, તેમની અવૃટ પરોપકાર વૃત્તિની સાક્ષી પૂરે છે. આવો મહદ્ ઉપકાર કેમ વિસરી શકાય ? પ્રભુ વચન છે કે છેલ્લા દુપસહસૂરિ સુધી શ્રી વીરશાસન વિજયવંત છે એટલે હજુ ઘણું ઘણું મહાન પુરૂષો થવાના. તેમને હૃદયના વંદન હૈ. “ગુરૂ દી ગુરૂ દેવતા” એ ઉક્તિ રહસ્યમયી છે એનું આજે ભાન થાય છે. ગુરૂ સમુદાય વિના શ્રાદ્ધગણને જ્ઞાનના મીઠાં ઝરણું કયાંથી મળવાના હતાં ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] વીર-પ્રવચન તાવિક વિભાગ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર પિતાના “દર્શન સમુચ્ચય” નામા ગ્રંથમાં નિમ્નલિખિત દર્શને જણાવે છે ૧. જેન, ૨ બૌદ્ધ, ૩ નૈયાયિક, ૪ સાંખ્ય, ૫ વૈશેષિક અને ૬ જેમિની. અત્રે માત્ર જૈન દર્શનના ત સંબંધી વિચારીશું. ઉક્ત જૈન દર્શન એવા આત પુરૂષો દ્વારા પ્રરૂપાયેલું છે કે સામાન્યતઃ શંકા ધરવા પણું રહેતું જ નથી. એ આસ પુરૂષો સબધે અગાઉ આપણે સારી રીતે જાણી ચુક્યા હોવાથી વિસ્તાર ન કરતા મૂળ મુદ્દા પર આવીએ. રાગ, દ્વેષાદિ આંતર રિપુઓ પર સંપૂર્ણ વિજય મેળવનાર જિનેશ્વરે દ્વારા જેની રચના થઈ હોવાથી આ દર્શનનું નામ જૈન દર્શન’ સુપ્રસિદ્ધ છે. આમ છતાં “અહપ્રવચન” “ચાદ્દવાદ માર્ગ' અથવા તે અનેકાંત મત” આદિ તેના બીજા પણ નામ છે, જેના દર્શનમાંની જે કેટલીક જાણવા જેવી અને જેના સબંધમાં ઈતર દર્શનમાં નહિ જેવું આલેખન કરાયેલું હોય છે એવી બાબતોમાંની એક બાબત તે નવતત્વ વિચારણા” છે. મુખ્ય તે જીવ અને અજીવ ” અથવા તે “આત્મા અને કર્મ' કિવા soul and matter રૂ૫ બેજ તો છે. તેમાં પણ “જીવ’ જૂદા જૂદા સયંગમાં પુન્ય–પાપ રૂપ આશ્રવમાંથી પસાર થઈ સંવર-નિર્જરાને આશ્રય લઈ, “બંધ” પર કાયમને કાપ મેલી અર્થાત અજીવ એવા કાર્મિક આવરણને સદાને માટે ખંખેરી નાંખી “મેક્ષ'ની સાધના કરતે હોવાથી એ સર્વેને યથાર્થ રીતે સમજવા સારૂ પૂર્વાચાર્યોએ નવ તત્વને ક્રમ યોજ્યો છે. ૧ જીવ, ૨ અજીવ, ૩ પુન્ય, ૪ પાપ, ૧ આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ બંધ, ૯ મેક્ષ. ૧ જીવ સ્વરૂપ-ચેતના લક્ષણ સહિત પદાર્થ તે છવા જ્ઞાનાદિ છ ઉપગનું હોવાપણું જેમાં છે તે જીવ. આમ જ્યાં જ્યાં ચૈતન્યને સદ્દભાવ ત્યાં ત્યાં જીવત્વને સંભવ અવયમેવ હેયજ. જ્યાં ચેતના નથી ત્યાં જીવિતપણું નથી એટલે માત્ર જવ છે. જ્ઞાનને જીવપણાનું લક્ષણ બાંધતાં કદાચ એવો પ્રશ્ન ઉઠે કે-જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૬૩ આ વિશ્વવર્તી તેમજ પરલોક સબંધી સકલ વસ્તુ વિષવિક જ્ઞાન કેમ ધરાવતું નથી ? એને ઉત્તર એજ અપાય કે અનાદિ કાળથી કરૂપ જડ પદાર્થોના આવરણથી જીવ જકડાયેલો હોવાથી એનું જ્ઞાન વાદળાથી ઢંકાયેલા સૂર્ય જેવું છે. જ્યાં લગી વાદળ સદ્દશ કર્યાવરણો દૂર ખસેડાય નહીં ત્યાં લગી જીવને જ્ઞાન ગુણ સફટિક રત્ન સમી નિર્મળતા ધરાવી શકે નહિ. જીવ સાથે કર્મને સબંધ અનાદિ કાળને છે. દાખલા તરિકે ખાણમાં રહેલા સેના સાથે જેમ માટી પાષાણને છે. ઉભયની સરખામણી સાચી છે. સાગની કોઈ મુદત નિશ્ચિત ન હોવાથી અનાદિપણું છે છતાં પ્રયોગ દ્વારા છુટા પાડી શકાય છે. ઈધન અગ્નિ આદિ સાધનો વડે માટી પથ્થરમાંથી જેમ શુદ્ધ કંચનની પ્રાપ્તિ કરી શકાય છે તેમ તપ અનુષ્ઠાન અને ભાવના બળથી આત્માને કર્મ સાથેનો સબંધ સર્વથા નષ્ટ કરી સત સ્વરૂપની સિદ્ધિ સાધી શકાય છે. આવી પૂર્ણ દશા પામનાર જીવો મુક્તિ પામેલાની કક્ષામાં મૂકાય છે. તેઓની ગણના સિદ્ધ તરિકે થાય છે. જીવના મુખ્ય બે પ્રકાર. મુક્ત અને સંસારી સંસારીના સ્થાવર અને ત્રસ રૂપ બીજા બે ભેદે. તેમાં સ્થાવરના પૃથ્વી, જળ, તેજ, વાયુ. વનસ્પતિ રૂપ પાંચ અને ત્રસના દિ. ત્રિ. ચતુર. પંચ. ક્રિય રૂ૫ ચાર પ્રભેદ પડે છે. એમાં વળી પચેંદ્રિયને વિસ્તાર સવિશેષ છે. સ્થાવર ને માત્ર એક જ ઇંદ્રિય હોય છે અને તે સ્પર્શનામા. ઘર્ષણ છેદન, તાડન, કૂટન વી. થયા છતાં જેનામાં સ્વસ્થાન છોડી અન્યત્ર જવાની શક્તિ નથી યાને સ્થિર રહેવાના સ્વભાવ યુક્ત છે તે સર્વે સ્થાવર. આ સ્થાવર છમાં, બાદર અને સૂક્ષ્મ એવા બે પ્રકાર. સૂક્ષ્મ જીવો એવા તે બારિક હોય છે કે જેને જોવા આપણી ચર્મચક્ષુઓ કામ નથી આવી શક્તી. તે છેવને ફેલાવો ચૌદ રાજલોકમાં યાને નર્કથી માંડી સિદ્ધશિલા પર્યત છે; તેઓને અગ્નિ બાળી શકે નહિ ને પર્વત રોધી શકે નહીં તેમ શસ્ત્ર છેદી શકે પણ નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] વોર–પ્રવચન એથી વિપરિત લક્ષણવાળા એટલે કે મેટા—દેખાય તેવા અને નિયત સ્થાનવાઁ તે બાદર. સ્પ સાથે ખીજી ઈંદ્રિય રસ ધરાવતા જીવામાં–કરમીયા, પારા, શંખ, કાડા, ચંદનàા, અળસીઆ, વાળા જા આદિને સમાવેશ થાય છે. સ્પર્શી, રસ ધ્રાણુ ( નાક ) રૂપ ત્રણ ઈંદ્રિય વાળામાં–કુથુવા, માંકડ, જી, મ"કાડા. ચાંચડ, કીડી, ઇંદ્ર ગાપાદિક, કાનખજીરા, ઘીમેલા, પ્રમુખ છે. ઉક્ત ત્રણ સાથ ચક્ષુ મેળવતાં ચૌરીયિ તરિકે ઓળખાતા જીવામાં—ભમરા, માખા, ડાંસ, પતંગી, કંસારી, ખડ માંકડી, વીંછી, ભમરાઓ, તીડ વી. છે. પાંચમી શ્રવણેદ્રિય ઉમેરતાં પચેદ્રિયપણાની પૂણુતા થાય છે. નીચે જણાવેલા ચાર તા તેના મેટા ભેદ છે. નારકી, તિર્થંચ, મનુષ્ય અને દેવતા. નારી—ખાસ કરી અંધકારવાળા ગંધાતા તેમજ કલેશ ક અને સતાપ ઉપાવનારા સ્થાનેા તરિકે જેની ગણના થાય છે એવી નારક ભૂમિમાં ઉત્પન્ન થનારા જીવે તે નારકી. નરક સાત છે અને તે ચૌદ રાજલેાકમાંના નીચલા સાત રાલેાકમાં આવેલી છે. રત્નપ્રભા. ( ધમા ) શર્કરાપ્રભા ( વશા ) આદિ નામ અને ગાત્ર છે; એથી તેના સાત પ્રભેદ ગણવામાં આવ્યા છે. તિર્યંચ—તિાઁ યાને વાંકી ગતિવાળા માટે અથવા તે તિર્થ્યલાકમાં વસનાર એથી તિર્યંચ એટલે પશુ પક્ષી. તેમાં માછલા, મગર, વી જળચરમાં, હાથી, ગાય, ઘેાડા વી॰ સ્થળયરમાં અને હંસ, સારસ વી ખેચરમાં ગણાય છે. મનુષ્ય—વિચિત્ર પ્રકારની ભૂમિના વસવાટ ઉપરથી તેના પણ ત્રણ પ્રકાર. કર્મભૂતિ વાસી, અકર્મભૂતિ વાસી અને અંતરપિ વાસી. દેવતા—ભુવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક એવા ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન મુખ્ય ભેદ. પ્રારંભના બે અલકમાં રહેનાર જ્યારે પાછળના બે ઉર્વીલેકમાં. દિ. ત્રિ. અને ચો-ઈદ્રિય વાળા છ વિકલૈંદ્રિય કહેવાય છે. એકેદ્રિયની અપેક્ષાએ, ક્ષેત્રની, અને પદ્રિયની અપેક્ષાએ, ઇન્દ્રિયની વિકળતા-ન્યૂનતા હોવાના કારણે. વિશિષ્ટ પ્રકારના જ્ઞાન અને મન વિણું હોવાથી ચૌરિદ્રીય સુધીના જેવો અસંસી તેમજ ગર્ભમાં ઉપજવાના અભાવથી સંમૂર્ણિમ હોય છે. પચેંદ્રિય જેમાં સંસીઅસંસી અને સંમૂર્ણિમગર્ભજ રૂપ ઉભય પ્રકારે દ્રષ્ટિગોચર થાય છે. નારક–દેવ ગતિમાં આમ નથી. તેઓ “ઉપપાતજા” તરીકે ઓળખાય છે. દેવ ગર્ભમાં ઉપજતા નથી પણ સુગંધી પુષ્પ શયામાં જન્મે છે અને અલ્પકાળમાં આળસ મરડી ઉઠે છે તેમજ યુવાન ભાવને ધારણ કરે છે. નારકીઓને તેવું સુખ ન જ હોય છતાં ગર્ભમાં ઉપજવાપણું નથી. વજ સમી સખત કુંભમાં (કુડી જેવા સાંકડા આકારની વસ્તુ ) દુખે કરી ઉપજે છે. ટૂંકમાં કહીયે તે બને ગતિમાં વૈક્રિય શરીર હોવાથી ગર્ભ રહેવાપણું નથી બાકી તિર્યંચમનુષ્યની બે ગતિવાળા જીવોને ઔદારિક યાને સાત ધાતુવાળું શરીર હેવાથી ગર્ભમાં રહી જન્મવાપણું છે. આમ છતાં માતા પિતાના સંગ વિના પણ સ્થાનિક સંગેના સભાવે છત્પત્તિ થાય છે જે સંમૂર્ણિમ કહેવાય છે. તિર્યંચ સંમૂર્ણિમ છે તે દીર્ધાયુષી પણ હોય છે, જ્યારે સંમુર્ણિમ મનુષ્ય માત્ર અંતમુહૂર્તના જીવિત વાળા જ જન્મે છે એટલે કે એ જીવના જન્મ મરણની નેંધ દુન્યવી દફતરે ચઢવા પામતી નથી. દેવજાતિમાં નરનારી રૂ૫ બે લિંગ યાને વિભાગ છે, નારકી તેમજ સર્વ પ્રકાયના સંમુર્ણિમ તિર્યો નપુસક વેદવાળા જ હોય છે જ્યારે ગર્લજ તિર્યંચ તથા મનુષ્યોમાં પુરૂષ–સ્ત્રી અને નપુંસક રૂપ ત્રણ વેદ હેાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] વીર-પ્રવચન - - - શરીરના પાંચ પ્રકાર–-૧ દારિક. ૨ વૈશ્યિ. ૩ આહારક જ તેજસ. ૫ કાર્મણ. સાત ધાતુનું બનેલું એવું પ્રથમ ઔદારિક શરીર દેવ અને નારકી સિવાયના સર્વ મનુષ્ય અને પશુ પક્ષી વગેરે ને હોય છે. વૈક્રિય શરીર નાનું-મોટું, દ્રશ્ય અદ્રશ્ય ભૂમિપર ચાલી શકાય તેવું, આકાશમાં વિચારી શકાય તેવું અને તેવા બીજા રૂપ કરવાના સામર્થ્ય વાળું હોય છે. દેવ તથા નારકી જીવોને તે જન્મથી જ પ્રાપ્ત થાય છે જ્યારે લબ્ધિ સંપન્ન માનવી પણ તેની પ્રાપ્તિ કરી શકે છે. આહારક શરીર માત્ર હાથ પ્રમાણનું અને તે પણ ચૌદપૂવી સાધુ મહાત્મા સ્વ વિદ્યાબળથી ઉત્પન્ન કરે છે. કેઈક વિષયમાં ખાસ શંકા પડી હોય ત્યારે એનું નિવારણ કરવા સારૂ અન્ય સ્થળે વિચરતાં કેવળ જ્ઞાની પાસે મેકલવા અર્થેજ એનો ઉપયોગ થાય છે. તૈજસ અને કામણ શરીર તે દરેક સંસારી જીવોને હેય છેજ. તૈજસ શરીર ભોજન કરાયેલા આહારને પચાવવાના કાર્યમાં સહાયકારી છે અને કામણ પાણી અને દુધની માફક જીવના પ્રદેશો સાથે કર્મપ્રદેશનું અરસપરસ મિલન થવાથી નિમાયેલું હોય છે. તેના વડેજ એક ભવમાંથી જીવની બીજા ભવમાં ગતિ થાય છે. એક ભવ છેડી બીજા ભવમાં જતાં જીવને છેલ્લા એ બે શરીર તે અવશ્ય સાથમાં હોય છે જ. મોક્ષ થયા વગર એમાંથી છુટવાપણું નથી, આમ કમીમાં કમી દરેક જીવને ત્રણ દેહ યજ. છવ સંબંધી સ્વરૂપ સમજતાં સહજ પ્રશ્ન થાય તેમ છે કે પૃથ્વિ આદિ એકેદ્રિય જીવોમાં સચેતનત્વ બીજા છ માફક સુલભતાથી કેમ જણાતું નથી ? વાત સાચી છે. ઉક્ત દ્રવ્યોમાં જીવત્વ પારખવાનું કામ જરૂર મુશ્કેલ છે. છતાં યુક્તિ અને શાસ્ત્રબળથી સમજાય તેવું છે. વનસ્પતિકાય લઈએ. મૂળમાં પાણી સિંચવાથી રસવૃદ્ધિ થવી અને ફળ આવવું એ ફુટ રીતે જીવત્વની સિદ્ધિ સૂચવે છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૨૭ - શ્વાસેાશ્વાસની ક્રિયા ચાલુ જ હૈાય છે. જો મૂળીયાને માટી વિગેરેથી રહિત કરી દેવાય તે તરત અ ક્રિયાને ધક્કો પહેાંચતાં રસની ગતિ રાધાઈ જાય છે અને વૃક્ષ સુકાવા માંડે છે. વળી મનુષ્યોની માફક વૃક્ષાને પણ દાહની ઉત્પત્તિ–સકાચ વિકાસ આદિ સંજ્ઞાએ થાય છે જે તેનામાં રહેલ ચૈતન્યની સાક્ષી પુરે છે. આહાર, ભય, મૈથુન અને. નિદ્રા રૂપ સત્તાને વનસ્પતિ કાયમાં સાક્ષાત્કાર થાય છે; તેથી પણ તેનામાં જીવ છે એ વાતની સિદ્ધિ થાય છે, કેટલાક વૃક્ષેા લલનાના પાદ સ્પર્શીથી પ્રડુલ્લિત થાય છે. કેટલીક વેલડીએ અમુક જાતિના વૃક્ષોને વિંટળાઇનેજ જીવી શકે છે. કેટલાક વૃક્ષ જાણું રૂદન ન કરતાં હાય એવા અવાજ કરે છે. આ બધું સંજ્ઞા હેાવાની ' પાદપૂર્તિ જ કરે છે. વળી વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર ખેાઝે પ્રયાગ દ્વારા . < ચેતનત્વ પુરવાર કર્યું છે. થવા પૃથ્વીકાય યાને માટી પાષાણના જીવામાં વનસ્પતિ જેવું પ્રત્યક્ષ જીવત્વ ન જણાય તાં વિક્રમ ( પરવાળાં ) શિલા આદિને છેદ્યા છતાં પુનઃ તેજ સ્થાને અધુરાની માફક વૃદ્ધિ પામતા દેખાય છે એ વાત શું સુચવે છે ? અપકાયમાં પરપોટા થવા, ધુધુ અવાજ એ બધી ક્રિયા તેમજ ગતિલક્ષણ વાદળાના વિકારા એકત્ર થઈ પડવાપણું એ બધી આત્માની નિશાની છે, તેજસ્કાય—જેમ મનુષ્યને આહાર મળતાં તેના અંગમાં પુષ્ટિ થતી તેમજ વિકારે ઉદ્ભવતા માલમ પડે છે, તેમ લાકડા શ્રી આદિ પદાર્થોના ક્ષેપણ કરવાથી વૃદ્ધિ થતી અનુભવાય છે અને તેના અભાવે નિસ્તેજ પણું દ્રષ્ટિગાયર થાય છે. તેમજ જ્વાળામુખી પહાડાના ઉપદ્રવોથી અગ્નિમાં આત્મત્વ સમજાય તેવું છે. વાયુકાય પણ સચેતન છે કેમકે અન્ય વડે ગ્રેરણા કરાયા છતાં પણ ગાયની માફક તિરછી ગતિવાળા વાય છે. વળી ધરતીકંપમાં જેમ ધરતીનેા ધુજારા જાણીતેા છે. તેમ માટા તફાનામાં વાયુ વટાળ કેવે! ભાગ ભજવે છે એ પણ જાણીતુંજ છે. આ રીતે આગમજ્ઞાનથી તેમજ પ્રમાણુથી જીવપણુ નિહાળી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] વીર-પ્રવચન નથી ત્યાં પછી એટલે જ છે. બાકી પૂર્ણ નિરીક્ષણમાં તે જ્ઞાનની સહાય આવશ્યક છે. ઉચ્ચ કક્ષાના જ્ઞાન શિવાય સંપૂર્ણપણે એકેદ્રિયમાં જીવત્વ ન જોઈ શકાય છતાં અત્યારના વિજ્ઞાનશાસ્ત્રીઓ રસાયણિક પ્રયોગ દ્વારા એ કેવલ સમજવામાં ઘણું આગળ વધ્યા છે, બાકી શ્રદ્ધા તે અતિ અગત્યની વસ્તુ છે. જેઓ “જીવ’ એવો પદાર્થ જ માનવા ના પાડે છે તેઓને માટે બંધ અને મોક્ષની વ્યવસ્થા માનવાપણું પણ નથી; કેમકે જ્યાં જીવ’ માન નથી ત્યાં પછી કેણ બંધાવાનું અને કોણ છુટવાનું? વર વિના જાન હોઈ શકે ખરી! એટલે જીવ માન્યા વગર ચાલે તેમ નથી, જીવ મા એટલે કર્મ તે તેની સાથે માની લેવાનું. તે વગર જગતમાં નજરે ચડતી આ બધી વિચિત્રતાઓ સંભવી શકેજ કેવી રીતે? માનવી માનવીમાં પણ કેટલે તફાવત? કઈ રાજા તે કેાઈ રંક. કઈ ધની તો કોઈ નિર્ધન. એક પ્રજ્ઞાશાળી તે બીજે નિરક્ષર. એક રોગી તે અન્ય અલમસ્ત અને એ સિવાયની બીજી સંખ્યાબંધ વિચિત્રતાઓ કર્મસ્વરૂપમાં ઊંડ અવગાહન કર્યા વગર ભાગ્યેજ ઉકેલી શકાય તેમ છે. તેથી જ દેવેન્દ્રસૂરિ પ્રથમ કર્મગ્રંથમાં કહે છે કે જે આ બધી વિચિત્રતાઓ કર્મના અભાવે થઈ છે એમ ચોક્કસ થાય છે તે પછી જીવ માન્યા વિના તે વાત યુક્તિયુક્ત નથી થઈ શકતી. એટલે કે કહો છે તે જીવ પણ છે અર્થાત જીવ–અજીવ રૂપ ઉભય તો છે તે તેની પાછળ બાકીના સાત ત પણ છે. આમ છવ સંબંધી વિચાર્યા પછી એને ઓળખવાનું લક્ષણ આ પ્રમાણે દોરી શકાય. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે એટલે એ છનો વિકાસ વ્યક્ત કે અવ્યક્ત જેમાં હેય તે “જીવ” છે. અજીવ એટલે ચેતનાને જેમાં અભાવ છે અથવા તે જીવત્વનું જે લક્ષ્ય બાંધ્યું છે તેથી વિપરીત પણું છે તે જડ. અજીવ અચેતન ઇત્યાદિ તેના જુદા જુદા નામે છે. તેના નિમ્ન લિખિત પાંચ પ્રકાર છે. ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૩. પુદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૬૯ ગલાસ્તિકાય ૫. કાળ. અસ્તિકાય એટલે પ્રદેશેાના સમૂહ. તેવા પદાર્થો માત્ર પાચજ છે. અજીવના પાંચ ભેદેામાંના કાળ સિવાયના ચાર તથા પાંચમા જીવ. પ્રત્યેક જીવના અસંખ્ય પ્રદેશેા છે અને તેવીજ રીતે ધર્મ અને અધમ રૂપ દ્રવ્યાના છે. જ્યારે આકાશત્ર્યના અનતા પ્રદેશેા છે. પુદ્ગલના સંખ્યાતા, અસંખ્યાતા અને અનતા પ્રદેશ છે. તેથી એ પંચાસ્તિકાય. કાળ દ્રવ્ય પ્રદેશ રહિત હાવાથી તેની ગણના અસ્તિકાય યાને સમૂહમાં થઈ શકતી નથી. અનાગત કાળ અનુત્પન્ન હાવાથી તેમજ ભૂતકાળ વિનષ્ટ થઈ ગયેલ હાવાથી અને વમાનને સમય પ્રદેશરહિત હાવાથી માત્ર નવાઝુનાની અપેક્ષાને લઇ તેની ગણના એક દ્રવ્ય તરિકે થઇ છે. ચૌદરાજ લેાકમાં ઉક્ત પાંચે પદાર્થો ભરેલા છે, વિશેષતા એટલી છે કે અલાકમાં પણ આકાશ દ્રવ્યનું અસ્તિત્વ છે; તેથીજ લેાકાકાશ અને અલાકાકાશ એવા તેના બે ભેદ પડે છે. અહીં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રૂપ જે એ પદાની વાત કરવામાં આવી છે તેને ધર્મ અર્થાત્ પુન્ય અને અધમ અર્થાત્ પાપ અથવા તે શુભઅશુભ કર્મો–એવા અર્થ કરવાના નથી. શબ્દા કરતાં અવશ્ય તેવા અર્થ તારવી શકાય પણ અત્રે જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તે રીતે એ ઉભય દ્રવ્યેા જુદા જ છે. શ્રી શંકરાચાર્યાં જેવાએ એ પદાર્થાને પુન્યપાપ માનવાની ભૂલ કરી હાવાથી આ સ્પષ્ટીકરણ કરવું પડયું છે. ધર્માસ્તિકાય જીવ-પુદ્દગલાને ગતિમાન થવામાં સ્હાયક છે જ્યારે અધર્માસ્તિકાય ઉક્ત પદાર્થાને સ્થિતિ કરવામાં સ્હાયભૂત છે અર્થાત્ ગતિાધક છે. જેમ પાણીમાં માખ્ખુ સ્વબળે ગતિ કરી શકે છે એમાં જેટલી તેને પાણીની રહાય છે તેવી જ અને તેવા પ્રકારની ધર્માસ્તિકાયની સહાય છે. ગતિ મામ્બ્લાના બળ ઉપર આધાર રાખે છે છતાં પાણી અભાવે તે અશકય બને છે. તેમ ધર્માસ્તિકાયના અભાવે પણ સમજી લેવું. આથી એ સાર નિકલ્ચા કે ગતિ કરવામાં આત્મિક બળ ઉપરાંત ધર્માસ્તિકાયની દરેકને આવશ્યકતા છે. માર્ગે ચાલી રહેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] વિર–પ્રવચન મુસાફર કલાન્ત થવાથી વિશ્રામ લેવાને અભિલાષી છે, છતાં આ તપના તાપથી બચવા સારૂ વૃક્ષની શીળી છાંયડી શોધે છે અને તે મળતાં જ વિશ્રાનિત સારૂ લે છે તેમ થોભવું–અટકવું એ પદાર્થના હાથની વાત હોવા છતાં શીળી. છાયા રૂપ અધર્માસ્તિકાયની ત્યાં અવશ્યમેવ અગત્ય છે. આમ ગતિ-સ્થિતિના સ્ટાયદાથી ઉક્ત પદાર્થો જીવ–પુદ્ગલોને નિમિત્ત કારણ રૂપ છે જ. જે આ પદાર્થોનું અસ્તિત્વ અસ્વીકૃત કરવામાં આવે તે ચૌદ રાજકા–કાશને છેડી છવ–પુદ્ગલો અલકા-કાશમાં કયાં લગી ગતિવંત રહ્યા કરત એ એક ગુંચવણ ભર્યો પ્રશ્ન છે. ક્યાં સદા ગતિ થાત અથવા તે કાયમને સ્થિતિ પ્રસંગ આવત; એટલે કે ચૌદ રાજલકના પ્રાંત ભાગે આ ઉભય પદાર્થોને છેડે આવતા હોવાથી જીવાદિ વસ્તુઓનું તે છેવટનું સ્ટેશન. થઈ જાય છે. અલકાશમાં એ પદાર્થો ન હોવાથી જવાપણું રહેતું જ નથી. લેકાકાશ એટલે ચૌદ રાજલક પ્રમાણ સ્થાન. આકાશનો સ્વભાવ અવકાશ આપવાને હવાથી ચૌદરાજકમાં એવું એક પણ બિંદુ નથી જ્યાં જીવઅજીવને સંભવ ન હોય. ઉક્ત ચૌદ રાજલકના ઉર્ધ્વ, અધે અને તિર્યગર્લેક ત્રણ વિભાગ પાડી શકાય છે. સમજવા ખાતર સાદી ભાષામાં એ વાતને મૂકીએ તે મુખ્યત્વે જ્યાં દેવનો વાસ છે તે ઉર્ધ્વ કે સ્વર્ગ. મુખ્યત્વે જ્યાં નારકીઓનો વાસ છે તે અધો કે નર્ક. અને જ્યાં મનુષ્ય કે તિર્યનું વસતિસ્થાન છે તે તિર્યંગ યાને મનુષ્યલક. મનુષ્યલોકવાળા ક્ષેત્રની સામાન્ય રૂપરેખા આ પ્રમાણે. જેની મધ્યમાં મેરુપર્વત આવેલો છે એવો એકલાખ જનના ઘેરાવાળા જંબુદ્વિપ છે. મેરૂપર્વતની આજુબાજુ મહાવિદેહ અને દક્ષિણ છેડે ભરત અને ઉત્તર છેડે ઐરાવત નામા ક્ષેત્રે છે. એ ત્રણ ક્ષેત્રે કર્મભૂમિ તરિક ગણાય છે. જંબુદ્વિપને ફરતે લવણ સમુદ્ર છે. એને ફરતે વલયાકારે ધાતકીખંડ નામ દિપ છે. એને ફરતે કાળેઈધિ નામ સમુદ્ર. આમ એક બીજાથી બમણ વિષઁભવાળા વલયાકૃતિએ અસંખ્ય હિંપ–સમુદ્રો આવેલાં છે. છેલ્લાનું નામ સ્વયંભુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૭૧. રમણ સમુદ્ર છે. કાળદધિ સમુદ્ર પછી પુષ્કરવરદિપને અર્ધ ભાગ કે જ્યાં ગોળાકારે માનુષેત્તર પર્વત વાડની માફક વિંટાયેલે છે ત્યાં લગી જ માનવીની વસ્તીને સદ્ભાવ છે, એની બહાર માનવીના નથી તે જન્મ કે નથી તે મરણ. અઢીદ્વિપની મર્યાદા પણ ત્યાં લગીની છે. ઉક્ત નરક્ષેત્રનું પ્રમાણ પીસ્તાલીશ લાખ જનનું છે. પુદ્ગલ-સ્પર્શ–રસ–ગંધ અને વણે કરી યુક્ત હોય છે. તે બે પ્રકારના–અણુ-પરમાણુ અને સ્કંધ-પ્રદેશાદિરૂપ. સ્કંધથી જુદા પડેલા અબદ્ધ અને પ્રદેશ વગરના પરમાણુ કહેવાય છે. જેમાં બે પ્રદેશથી લઈ સંખ્યાતા–અસંખ્યાતા અને અનંતા પ્રદેશ હોય છે તેટલા પ્રદેશ : સ્કો કહેવાય છે. સ્કંધથી જુદા પડેલા અવિભાજ્ય પ્રદેશને જ પરમાણુ તરિકે ઓળખાય છે અને તેને સંભવ પુદ્ગલાસ્તિકાયમાં જ રહે છે. કેમકે જીવ–ધર્મ–અધર્મ અને આકાશ રૂપ ચાર પદાર્થોના પ્રદેશ અભિન્ન હોવાથી જુદા પડવા પણુંજ નથી. પૃથગ બનેલ પ્રદેશ. એજ પરમાણુ, જેની ગણના દ્રવ્ય તરિકે થાય છે. જીવાદિ પદાર્થોના પ્રદેશે સ્વતંત્ર દ્રવ્ય નથી એટલે પરમાણુપણુ પણ તેમને નથી. પુન્ય એટલે સ્વર્ગાદિ પ્રશસ્ત ફળ સંપાદન કરાવી આપવાની જેમાં શક્તિ, છે એવી છવ વડે ઉત્પન્ન કરાયેલી પ્રશસ્ત કર્મવર્ગણા; અથવા તો સુખાનુભવ કરાવનાર કર્મ. પાપ એટલે અપ્રસ્ત કર્મવગણ અથવા તે દુઃખનુભવ કરાવનાર કર્મ. આશ્રવ એટલે શુભાશુભ કર્મોનું આવવા પણું, કર્મોનું ગ્રહણ મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ રૂપ ચાર માગે થાય છે. મિથ્યાત્વ એટલે વસ્તુસ્વરૂપને વિપરીત રીતે ભાસ થ. દાખલા તરિકે જીવને અજીવ માન. સત્યને અસત્ય માનવું. અવિરતિ એટલે કોઈપણ જાતના પચ્ચખાણ વા મર્યાદાને અભાવહિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ જેવા આરંભના કાર્યોમાંથી અલ્પાંશે યા સવિશે પાછા વળવાના નિયમોનું ન લેવાપણું, ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષાય ચેકડી તે સુપ્રસિદ્ધજ છે. મન, વચન અને કાયાના વ્યાપાર ( વિચારો કે પ્રવર્તન ) એનું નામ જ યોગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] વીર–પ્રવચન એમાં શુભ વિચારા પુન્યના હેતુભૂત છે જ્યારે અશુભ પાપના કારણભૂત છે. સરવાળે આશ્રવનેા તા રાધ જ ઇષ્ટ છે. સવર્ એટલે રાકવું અર્થાત્ દાખલ થતાં અટકાવવું. જ્યાં લગી આશ્રદ્દારો ઉઘાડા હાય ૐ ત્યાં લગી આત્માને વિષે કરૂપ દ્રવ્યને સંચય થતા રહે છે. પણ જ્યાં સમ્યગ્દર્શનાદિ સાધના મારફતે એને રાધ કરવામાં આવ્યો કે આશ્રવ કકડભુસ થઈ હેઠે પડે છે. આમ આવવાના માર્ગોથી વિપરીત લક્ષણવાળા સાધના જેવા કે મિથ્યાત્વ શેાધન અથે સમ્યકત્વ, અવિરતિ સામે દેશિવતિ કે સર્વાંવિરતિ, ક્રોધાદિ રિપુ સામે ક્ષમાદિ શસ્ત્રો અને ગુસિદ્દારા યોગને-સામનેા કરવાથી નવાનું આવવાપણુ મૂળથીજ રાકાઈ જાય છે. નિર્જરા એ તપાદિ ક્રિયા દ્વારા ખેરવાતા કર્મા, જે દેશથી અર્થાત્ અમુકાંશે ઓછા થાય છે તેનુ નામ છે. અંધ-અજનના ચુર્ણ વા ભુકા વડે ભરેલા દાબડાની માફક નિરંતર પુદ્ગલાથી વ્યાપ્ત એવા આ લોકને વિષે કમોને યાગ્ય પુદ્ગલાના આત્માની સાથે દુધપાણી જેવા અથવા અગ્નિયુક્ત લેાપિંડ જેવા એકમેક રૂપ જે સબધ થવા તેનું નામ અધ છે. મેક્ષ એટલે સર્વ કર્મોના સથા ક્ષય થવા તે. કર્મોથી સંપૂર્ણપણે છૂટા થવું યાને આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થવું એજ મોક્ષ કે મુક્તિ. જૈન દર્શનમાં કર્મની વ્યાખ્યા કરતાં કથન કરાયેલુ` છે કે 6 જીવ વડે હેતુને અનુલક્ષી કરાયેલી ક્રિયા તે કર્યું; એટલે કે કષાય વિગેરે દાષાથી જે કર્માંરુપ દ્રવ્ય આત્માની સાથે બધાય છે તે કરેં. કર્મ પુદ્દગલ રૂપ છે. તેને સમાવેશ અજીવ તત્વમાં થઈ જાય છે. નૈયાયિકા જીવને ગુણુ એનેજ કર્મ કહે છે, સૌગતા વાસનાને, કપિલ પ્રકૃતિના વિકારને, બ્રહ્મવાદી અવિદ્યારૂપ સ્વભાવને ક` માને છે. કેવળજ્ઞાનીને મેક્ષ ક` આદિ દરેક પદાર્થો પ્રત્યક્ષપણે દ્રષ્ટિગાચર થાય છે અને તે જ્ઞાનની અતિશયતાને આભારી છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૭૪ દર્શનાવરણી, મેહનીય અને અંતરાય નામ ચાર ઘાતી કર્મોનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે, આત્માના મૂળ ગુણને ઘાત કરનારા હેવાથી તે ઘાતી કર્મો કહેવાય છે. જ્યારે વેદનીય, નામ, ગોત્ર અને આયુ રૂપ ચાર અઘાતી ગણાય છે જેને સર્વથા અભાવ થયા બાદ આત્મા દેહાદિથી વિમુક્ત થઈ સદાને માટે ચૌદ રાજલકને અંતે સિદ્ધશિલા પર વિરાજે છે, ત્યારથી તે સિદ્ધ તરિકે ગણાય છે. તે પૂર્વેની કેવળી અવસ્થામાં મુખ્ય બે પ્રકાર વિચારવા જેવા છે. (૧) તીર્થકર (૨) સામાન્ય કેવલી. તીર્થકર નામ કર્મને ઉદય હોવાથી કેવળજ્ઞાન પામ્યા બાદ પ્રાતિહાર્ય અને અતિશયની શોભાથી અલંકૃત થઈ પૃથ્વીતળ પર વિચરી અનેક ભવ્ય જેના તારણહાર થનાર આત્મા તે તીર્થંકર તેઓને ઈશ્વર, પરમેશ્વર, અહંન્ત, ભગવાન, પ્રભુ આદિ ભિન્ન ભિન્ન નામથી સંબોધન કરવામાં આવે છે. જો કે તેઓને જન્મ થતાં જ સામાન્ય જીવો કરતાં તેમના દરેક પ્રસંગમાં વિલક્ષણતા અને જન કલ્યાણના ઉદાહરણ બનતા રહે છે છતાં કૈવલ્ય પામ્યા પછીનું પ્રભુત્વ ખાસ ઝબકી ઉઠે છે અને તે સમયે અપાતી દેશના સંખ્યાબંધ છાના મુક્તિદ્વાર ઉઘાડે છે. એટલે જ એ અવસ્થા પર ખાસ ભાર મૂકાય છે. તીર્થંકર એટલા માટે કહેવાય છે કે તીર્થ–પ્રવચન. પ્રવચનના પ્રકાશક તેઓ છે. તીર્થને અર્થ સાધુ સાધ્વી શ્રાવક-શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ સંધ કરીએ તે તેના સ્થાપક પણ તેઓ તેથી તીર્થકર. અથવા તે તીર્થકર નામ કર્મોદયના મહિમાથી પરમ અતિશયોના સામ્રાજ્યથી સર્વ સુર, અસુર, નરેંદ્ર, અને ગિન્દ્રોને ચમત્કાર ઉપજાવે છે અને દેવેંદ્રોથી વિંટાયલા તેમજ સેવાતા રહે છે. તેમજ ધર્મદેશના દ્વારા જગતના જીવો પર ઉપકાર કરી રહેલા હોય છે એવા તે તીર્થકરે ખ્યાતિ પામેલા છે. આગળ જોઈ ગયા તેમ અધાતી કર્મોને છેડે આવી લાગે છે ત્યારે દેહરૂપી પિંજરમાંથી, તીર્થકરને આત્મા કિંવા કેવલીને આત્મા નિકળીને સમશ્રેણીથી ઉર્ધ્વગતિ કરે છે અને તે પણ એક સમયમાં લેકના અંત સુધી. એ નિયમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] વીર-પ્રવચન સ્વાભાવિક છે. સાદિ અનંત કાળ સુધી ત્યાંજ સ્થિતિ કરે છે. ભગવાન ઉમાસ્વાતિ મહારાજ શ્રી તત્વાર્થસૂત્રમાં સિદ્ધસ્થાનનું વર્ણન આ પ્રમાણે આપે છે. मनोज्ञा सुरभिस्तन्वी पुण्या परमभासुरा । प्राग्भारा नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ॥ नृक्षेत्र तुल्यविष्कम्भा सितच्छात्रनिभा शुभा । उर्ध्वं तस्याः क्षितेः सिद्धा लोकान्ते समवस्थिताः ॥ ભાવાર્થ–ચૌદ રાજલોકના શિરેભાગે મને સુરભિ પવિત્ર સુંદરાકૃતિવાળી અને ઉત્કૃષ્ટ તેજસ્વી એવી પ્રામ્ભારા નામની પૃથ્વી છે જે સિદ્ધ શિલા કહેવાય છે. તે સ્ફટિક રત્નમય છે અને ઉઘાડી છત્રીના આકારે નરક્ષેત્ર સરખા પીસ્તાલીશ લાખ એજનના પ્રમાણવાળી છે. જેના ઉપર સિદ્ધના છેવો રહેલા છે. તેમને દ્રવ્ય પ્રાણ તે હેાય જ નહિ પણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને અનંત વીરૂપ ભાવે પ્રાણ હેય છે. આ સિવાય આત્મિક એશ્વર્ય ન વર્ણવી શકાય તેવું હોય છે. એ આત્મિક સૌખ્યના અનંતમે ભાગે પણ માનવકના ઉત્કૃષ્ટા સુખે કે સ્વર્ગલેના ઐશ્વ આવી શકતા નથી. એકવાર કર્મને છેહ કરી નિષ્કમાં બનનાર પરમ આત્મા પુનઃ કોઈ પણ સંગેમાં અવતાર ધરનાર કે કર્મ કરનાર નથી બનતે. એકવાર ફીરમાંથી કહાડેલું આજ્ય (માખણ) જેમ ફરીથી ક્ષીરપણાને નથી પામી શકતું તેમ અથવા તે રહેંદ્ર વા રસાયણિક પ્રયોગથી શુદ્ધ કરવામાં આવેલી ધાતુઓ જેમ ફરીથી પહેલાની દશાને પ્રાપ્ત કરી શકતી નથી તેમ અહીં પણ સમજવું, મૂકાયા પછી પુનઃ બંધ ન થાય તે જ મૂકાયાનું ફળિતાથ છે. કહ્યું છે કે – दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नांकुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवांकुरः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૫ •જ ભાવા—જેમ દુગ્ધ કહેતા બળી ગયેલ ખીજમાંથી ફરી અકુરા છુટવાને સંભવ નથી તેમ કર્રરૂપ ખીજ સર્વથા બળી ગયા બાદ ભવરૂપ યાને જન્મ મરણ કરવા રૂપ અંકુરાનું ઉગવાપણુ’ નથી. પરમ વીતરાગી થયા વગર પરમાત્મપણું પ્રાપ્ત થતું નથી જ અને જ્યાં વીતરાગતા સાભૌમ પદે હોય ત્યાં રાગદ્વેષને અભાવ હોય જ; અને રાગદ્વેષ યાને કષાયનું જ્યાં હાવાપણું નથી ત્યાં સંસાર સાથે પ્રયેાજન પણ ક્યાંથી સંભવે ! કર્મોના સથા ક્ષય કરી વિચિત્ર કર્મોના કીચડથી આર્ક પૂરિત એવા સંસારમાં પુનઃ પગ મુકવાનું કાણ ઈચ્છે ? આમ જૈન સિદ્ધાંત ઈશ્વરત્વની વ્યાખ્યા અને તેના વનમાં ખીન્ન મતાથી અવસ્ય જુદા પડે છે. શ્રી સન્મતિ પ્રકરણની વૃત્તિમાં ન્યાય ચક્રવર્તી શ્રીમદ્ અભયદેવસૂરિ મહારાજે કહેલુ છે કે જેને રાગાદિ કલેશને સ્વભાવથી જ વિધ્વંસ કર્યાં છે તેને જ ઈશ્વર કહેવા યુક્ત છે' ઉપમા બળથી જ ઉપેયની સિદ્ધિ થાય છે. ઉપમાને વ્યતિરેક કરવાથી ઉપેયની સિદ્ધિને સંભવ નથી. જે ઈશ્વરત્વ પણ ઉપમા સિદ્ધિ ન હોય તે ક્યાં તો તે સ્વને સાંપડવુ જોઈએ અથવા તે કાઈને પણ તે ન લભ્ય થવુ જોઈ એ, એટલા સારૂ જેને ઈશ્વર યા ભગવાનને વદન-અર્ચન કરતાં છતાં વા તેમનું ધ્યાન ધરતાં છતાં તેમને જગતકર્યાં નથી માનતા. જગત રચના કર્માંજનિત હાવાથી તેમને અભિપ્રાય છે કે− પરમ વીતરાગ એવા ઈશ્વરને જગત્ રચવાનુ કાઈ પણ પ્રયેાજન નથી, કેમકે તે તે પરમ કૃતાર્થી થયેલ છે એટલે નિષ્પ્રયેાજનીને જગત્-સૃષ્ટિની ચેષ્ટા કરવા રૂપ મતિ થવાને સભવ પણ નથી. વળી ઈશ્વરનું અનાદિણુ સ્વીકારવામાં આવે તે તેના કરાયેલા જગતનુ અનાદિત્ય શા સારૂં ન માનવું ’વારંવાર સજનનુ પ્રયેાજન પણ શું? જૈન આગમ તા સ્પષ્ટ રીતે જાહેર કરે છે કે-‘દરેક પળે ભિન્ન ભિન્ન પરિણામને પામતું એવું જગત્ દ્રવ્ય શક્તિથી જ સનાતન છે કેમકે તેને સમૂળગા નાશ જ નથી થતા તે પછી નવિન ઉત્પત્તિ શી રીતે ઘટે ? વળી વીર-પ્રવચન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] વીર-પ્રવચન મુક્તિના અનાદિપણુને લઈ મુક્તિ સ્થાન પણ અનાદિ થવાથી જૈન પ્રવચનમાં ઈશ્વરનું અનાદિત સરળતાથી સિદ્ધ થઈ શકે છે અને મુક્તિના અનાદિ સિદ્ધત્વથી સંસારનું પણ અનાદિત્વ સરલ પ્રકારે સિદ્ધ બને છે. વિશેષમાં ઈશ્વર વીતરાગ હોવાથી ઉપકાર કે અપકાર કરવાના સ્વભાવશીલ નથી હોતા. તેથી આવી તરખડમાં તેઓ પડે પણ નહીં તેમ પાડવા ઉચિત પણ નથી. જરૂર તેમની ઉપાસના-સેવા પરમ આવશ્યક છે; કારણ કે શુદ્ધ આલંબન વડે મનની શુદ્ધિ જલ્દી થતાં સર્વાર્થની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે “જેવું આલંબન હોય છે, તેવો જ મનમાં સંકલ્પ ધારણું યા વિચાર જન્મ પામે છે.” જુઓ અગ્નિસેવન કરનારની શતરૂપ પીડા નાશ પમાડવામાં સાધન રૂપ જેમ અગ્નિસેવન છે તેમ રાગદ્વેષરૂપ ભવપીડા જડમૂળથી છેદી નાંખવામાં કારણરૂપ તેને છેદન કરનાર એવા વીતરાગ પરમાત્માની સેવા જ છે. અહંન્તનો આ તે મૂળ મંત્ર જ છે-“સભા નિચે કરીને સ્યાદવાદ મુદ્રાથી અંકિત છે” કેમકે તે વિના વસ્તસ્વરૂપની અનુપપત્તિ થાય છે. માત્ર સ્વાવાદ જ સાપેક્ષપણુએ કરીને એક ધર્મમાં સત - અસત, નિત્ય-અનિત્ય, આદિ અનેક ધર્મ સ્વીકારી શકે છે. જેમકે સર્વમાં સ્વવતુરૂપે સતપણું રહેલ છે અને પરવતુરૂપે અસતપણું છે. દાખલા તરિકે--કટક-કુંડલાદિ પર્યાય વડે અનિત્ય છે એવું સુવર્ણ મૃતિકરૂપે મૂળ દ્રવ્ય વડે નિત્ય છે એમ સર્વની પ્રતિતિમાં આવી શકે છે. આજ તત્વને પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “અનેકાંત જ્યપતાકામાં બહુ વિસ્તારથી ચર્ચાને સમજાવ્યું છે. તત્વનું આ કરતાં પણ વિસ્તૃત સ્વરૂપ કર્મગ્રંથ, તત્વાર્થ સૂત્ર, લેક પ્રકાશ, વિશેષાવશ્યક આદિ ઘણુ ગ્રંથમાં છે, અહીં તે સંક્ષિપ્તમાં માત્ર વાનકી રૂપે વાત કરવામાં આવી છે. આમ નવતત્વ સંબંધી સામાન્ય નૈધ શ્રી વિજ્યધર્મસૂરિ કૃત સંસ્કૃત ‘જેન તત્વ જ્ઞાનમ’ નામના લઘુ પુસ્તક ઉપરથી તારવવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૭૭ નવતત્વો પર ઉડતી નજર ફેરવી. હવે આપણે એમાં સૂત્રધાર સમા જીવ અજીવ રૂપ તત્વયુગલ પર મીટ માંડીએ. જીવ પુણ્ય અને પાપ તત્વમાં દર્શાવેલા શુભાશુભ પુદ્ગલેને આશ્રવ કરે છે, તેવી જ રીતે સંવર કરી, આવતાં કર્મો ને રોકે છે અને સંચય થઈ. ચુલાની નિર્જરા કરી નાશ કરે છે. વળી અજીવ એવા કર્મ પુદ્ગલેને બંધ પણ જીવની સાથે જ થાય છે અને સત્તા ફેરવી તે સર્વને નાશ કરતાં મેક્ષ પણ સ્વયં પિતે લાભી શકે છે, અર્થાત ટુંકમાં કહીએ તો એ બધાનું મંડાણ જીવ પરજ અવલંબી રહ્યું છે. તેથી જીવ અને પુદ્ગલ (અજીવ ) soul અને Matter અથવા કત અને કર્મ વચ્ચે ચાલી રહેલ સતત સંગ્રામ સમજ. એનું નામ જ સાચું તાત્વિક જ્ઞાન છે. જીવના બે ભેદ–મુક્તિવાસી અને સંસારી, તેમાં સંસારીના ભેદ ૫૬૩. નારક સાત હેવાથી ભેદ પણ સાત, પર્યાપ્ત અપર્યાયરૂપ વર્ગ પાડતા ૧૪; તિર્યંચમાં પૃથ્વીકાયાદિક પાંચ, એકે દ્રિના સ્થળ અને સૂક્ષ્મ રૂ૫ ભેદ ગણતાં ૧૦; પ્રત્યેક વનસ્પતિને બાદરભેદ મેળવતાં અગીઆર પર્યાપ્ત અપર્યાપ્ત ગણતાં ૨૨; તેવી જ રીતે વિકદ્રિ (૨+૩+૪)ના ત્રણનું પર્યાપ્ત અપર્યાપ્ત પણ મેળવતાં ૬; પચેંદ્ધિ તિર્યંચના જળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ચતુષ્પદ, સ્થળચર, અને ખેચર રૂપ પાંચ; ગર્ભજ સમૂર્ણિમરૂપ ભાગ પડતાં દશ અને પર્યાપ્ત અપર્યાપ્તના વર્ગો પાડતાં ૨); આ રીતે તિર્યચના કુલ ભેદ ૪૮. મનુષ્યના કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંત૫િ વાસી એવા ત્રણ મુખ્ય ભેદ. જંબુદ્વિપમાં મહાવિદેહ, ભરત અને એરવ્રત એમ ત્રણ અને ધાતકી તથા પુષ્કરાર્ધમાં બમણા હેવાથી બાર મળી કુલ ૧૫. એવી જ રીતે વચલા મહાવિદેહથી દક્ષિણ છેડાના ભારત સુધીમાં દેવકરે, હરિવર્ષ, અને હેમવંત રૂપ ત્રણ યુગલીક ક્ષેત્રે, તેવાજ ઉત્તર છેડાના એરવત સુધીમાં ઉત્તરકુરૂ, રમ્યક, અને હિરણ્યવંત રૂપ ત્રણ યુગલીક ક્ષેત્રો મળી છે તેના ધાતકી તથા પુષ્કરાઈન બમણું ક્ષેત્ર સાથે સરવાળો કરતા કુલ ૩૦, વિશેષમાં ભરત ને ઐરાવત ક્ષેત્ર ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] વીર–પ્રવચન પાસે આવેલા હેમવંત અને શિખરી નામા પર્વતની દત્તાઓ કિંવા છેડા ઉભય બાજુએ લવણ સમુદ્રમાં વિસ્તરેલા છે તે દરેક ઉપર સાત સાત યુગલીક ક્ષેત્ર છે એટલે સરવાળે ૫૬, આમ મનુષ્યના ભેદ ૧૦૧. તેના પર્યાપ્ત પર્યાપ્તરૂપ વર્ગથી તથા સમૂર્ણિમ મેળવતાં ૩૩. દેવતા તેના ચાર ભેદ, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. અવાંતર ભેદ પાડતાં ૧૫ પરમાધામી, ૧૦ ભુવનપતિ, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિર્થંભક (અધોલકવાસી દેવો), ૫ સ્થિરતિષી, ૫ ચર* તિષી, ૧૨ દેવલેક્વાસી, ૯ કાંતિક, ૩ કિબીલીયા, ૯ કૈવેયક, ૫ અનુત્તરવિમાનવાસી, (ઉદ્ઘલેવાસી) મળી કુલ ૯૯ તેને પર્યાપ્તા અપર્યાપ્ત વર્ગથી કુલ ૧૯૮. સરવાળે નારકી ૧૪, તિર્યંચ ૪૮, મનુષ્ય ૩૦૩ અને દેવ ૧૯૮ જોડતાં ૫૬૩ ભેદ. આમ soul યાને જીવના ભેદાનભેદ બતાવવામાં આવ્યા છે. જીની સૂક્ષ્મતા, શક્તિઓ, અને ક્રિયાઓ જેમ જેમ વિજ્ઞાનને વિકાસ થતું જાય છે તેમ લેકાના વધુ જાણવામાં આવતી જાય છે. જીવે વિષે જેન શાસ્ત્રમાં ઘણું ઝીણવટ ભર્યું વર્ણન કરવામાં આવ્યું છે. તે વિજ્ઞાનની સાથે મળતું આવે છે. જીવની સૂક્ષ્મતાના સબંધમાં જૈન શાસ્ત્રોમાં જે વર્ણન છે તે વાંચતાં લોકો શ્રદ્ધા કરતાં અચકાતા; પણ “થેંકસસ” નામના જંતુ કે જે સેયના અગ્રભાગ ઉપર એક લાખ જેટલી સંખ્યામાં આસાનીથી બેસી શકે છે એવું વિજ્ઞાનવેત્તા તરફથી જાહેર થયું ત્યારે લેકેને શાસ્ત્રોની વાતો પર શ્રદ્ધા થવા માંડી. આવી જ રીતે વિજ્ઞાનશાસ્ત્રી બે વનસ્પતિના જીવોમાં રહેલી શક્તિઓનું વર્ણન પ્રયોગદ્વાર પ્રત્યક્ષ કરી બતાવ્યું ત્યારે સૌ માનવા લાગ્યા. એ વાત આજથી પચીસ વર્ષ પૂર્વે ચરમજિન શ્રી મહાવીર ભગવાને સ્વજ્ઞાનઠારા જનતાને સમજાવી હતી. જેન સિદ્ધાંતમાં આવી કેટલીયે બાબતે છે કે જે વિજ્ઞાનની કસોટીમાં ઉત્તીર્ણ થઈ જાય તેમ છે. એકજ વાતનું ઉદાહરણ લઈ એ. જેનશાસ્ત્રો “શબ્દ” ને પૌગલિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૭૯ માને છે જે વાત આજે તાર, ટેલીફોન, ગ્રામેન આદિમાં પકડાત? શબ્દોથી સારી રીતે સિદ્ધ થયેલ છે. અસ્તુ. यः कर्ता कर्म भेदानां भोक्ता कर्म फलस्य च । __ संस" परिनिर्वाता सह्यात्मा नान्यलक्षणः ॥ આઠ કર્મોની ૧૫૮ પ્રકૃતિનું સ્વરૂપ. (૧) જ્ઞાનાવરણય–૧ મતિ, ૨ શ્રુત, ૩ અવધિ, ૪ મન પર્યવ, ૫ કેવલજ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય-૬ ચક્ષુ, ૭ અચક્ષુ, ૮ અવધિ, ૯ કેવલ-દર્શનાવરણય ૧૦ નિદ્રા, ૧૧ નિદ્રાનિદ્રા, ૧૨ પ્રચલા, ૧૩ પ્રચલા પ્રચલા, ૧૪ થીણુધિ. (ગાઢ કર્મોદયવાળી માઠી ઉંધ) (૩) વેદનીય–૧૫ શાતા, ૧૬ અશાતા–વેદનીય (૪) મોહનીય૧૭ સમ્યકત્વ, ૧૮ મિશ્ર, ૧૯ મિથ્યાત્વ-મેહનીય; ૨૦-૨૩ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ ૨૪/ર૭ અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ ૨૮૩૧ પ્રત્યાખ્યાની અને ૩૨/૩૫ સંક્લવન ક્રોધાદિચતુષ્ક; કુળકષાયના ૧૬ પ્રકાર. ૩૬/૪૪ નવનેકષાય (કષાયના સાથીદાર) હાસ્ય, રતિ અરતિ, શોક, ભય, જુગુપ્સા, (ઘણું ) પુરુષ, સ્ત્રી, નપુંસક વેદત્રિક કુલપ્રકૃતિ, ૨૮ (૫) આયુષ્ય-૪૫ દેવ, ૪૬ મનુષ્ય, ૪૭ તિર્યચ, ૪૮ નારક (૬) નામ–કુલ પ્રકૃતિ ૧૦૩ ૪૯–પર ગતિચતુષ્ક નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ પ૩/૫૭ પાંચ ઈન્દ્રિય સ્પર્શ, રસ, ઘાણ, છ, રોગયુક્ત અનુક્રમે એકેંદ્રિય, બેઈન્દ્રિય, વિઈન્દ્રિય. ચૌરિન્દ્રિય, પંચૅન્દ્રિય રૂ૫ જાતિપંચક ૧૮/ર પાંચશરીર, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ ૬૩/૫ ઔદારિક, વૈશ્યિ, આહારક, અંગે પાંગ ૬૬/૮૦ બંધનના પંદર ભેદ ઔદારિક ઔદારિક, ઔદારિક તૈજસ ઔદારિક કાર્મણ, આદારિક તૈજસકાશ્મણ, વૈક્રિય વૈક્રિય, વૈશ્યિતેજસ, વૈક્રિય કાર્મણ, વૈક્રિય તેજસ કામણ, આહારક આહારક, આહારક તૈજસ, આહારક કાર્મણ, આહારક તૈજસકર્મણ, તેજસ તૈજસ તૈજસકાર્મણ, કામણ કામણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ • ૧૮૦ ] વીર-પ્રવચન ૮૧/૮૫ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્માંણુરૂપ-સધાતન પંચક ૮૬/૯૧ સંધયણ છ ભેદે વરૂષભનારાચ, રૂષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, છેવટ્ટુ ૯૨/૯૭ સસ્થાન છે ભેદે, સમચતુરસ, ન્યગ્રાધપરિમ’ડળ, સાદિ, વામન, કુખ્ત, હુંડક ૯૮/૧૦૨ વર્ણપ’ચક કાળા, લીલા, રાતા, પીળો, ધેાળા, ૧૦૩ સુગંધ ૧૦૪ દુર્ગંધ ૧૦૫/ ૧૦૯ રસપ ́ચક તીખા, કડવો, કષાયેલ, ખાટા, મધુર ૧૧૦/૧૧૭ સ્પર્શીઅષ્ટક કકશ, મૃદુ, ભારે, હલકા, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ, રૂક્ષ, ૧૧૮/૧૨૧ નરક, તિર્થય, મનુષ્ય, દેવ ગતિની અનુપૂર્વી ૧૨૨/૧૨૩ શુભ-અશુભ વિહાયેાગતિ, ૧૨૩ પરાશ્ચાત, ૧૨૫ ઉચ્છવાસ, ૧૨૬ આતપ, ૧૨૭ ઉઘાત, ૧૨૮ અશુલઘુ, ૧૨૯ તીર્થં કર૫૬, ૧૩૦ નિર્માણ, ૧૩૧ ઉપધાત, ૧૩૨ ત્રસ, ૧૩૩ બાદર, ૧૩૪ પર્યાસ, ૧૩૫ પ્રત્યેક, ૧૩૬ સ્થિર, ૧૩૭ શુભ, ૧૩૮ સુભગ, ૧૩૯ સુસ્વર, ૧૪૦ આય, ૧૪૧ યશ-રૂપ ત્રસદશક ૧૪૨/૧૫૧ સ્થાવર, સુક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુશ્વર, અનાદેય, અયશ, રૂપ સ્થાવર દશક (૭) ગેાત્ર-૧પર ઉંચ, ૧૫૩ નીચ. (૮) અંતરાય. ૧૫૪/૧૫૮ દાન, લાભ, ભાગ, ઉપભોગ, વીર્ય, અંતરાય પ`ચક. આમ કર્મીની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. એના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા રૂપ ચાર પ્રકારની પ્રક્રિયામાં કેવે। ક્રમ છે તે સંબંધી ટુંકમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એ સબધમાં છ કમઁગ્રંથ તથા કમ્પયડી આદિ ગ્રંથામાં વિસ્તારથી વિવેચન કરાયેલું છે. ૧ જ્ઞાનાવરણીય ર્ દર્શનાવરણીય જેમની જધન્ય સ્થિતિ અંતમુર્તની અને અત્કૃષ્ટ ત્રીસ કાડાકેાડી સાગરે પમની છે તે ચારે પ્રક્રિયામાં પાંચ અને નષ ભેકેજ રહે છે. ૩. વેદનીય પણ એ ભેદે રહે છે; પણ તેની જધન્ય બાર મુર્ત્ત ને ઉત્કૃષ્ટથી ત્રીશ કાડાકાડી સાગરે પમસ્થિતિ છે. ૪ મેાહનીયની જધન્ય અંતમુર્ત ને ઉત્કૃષ્ટથી સીતેર કાડાકાડી સાગરે પમસ્થિતિ છે; જ્યારે બધાદિપ્રક્રિયામાં બંધમાં ૨૬ અને બાકીના ત્રણમાં ૨૮ ભેદે હેાય છે. ૫. આયુકર્મની જધન્યસ્થિતિ અંતઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૮૧ મુંદૂ ને ઉત્કૃષ્ટિ તેત્રીસ સાગરેપમ. પ્રક્રિયામાં ચાર ભેદ. ૬. નામકર્મની જઘન્યસ્થિતિ ૮ મુહૂર્ત ને ઉત્કૃષ્ટિ વીસ કેડીકેડી સાગરેપમ. બંધ ઉદય, . ઉદીરણામાં ૬૭ ભેદે જ્યારે સત્તામાં ૯૩ વા ૧૦૩ ભેદે હોય છે. ૭. ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્ત ને ઉત્કૃષ્ટિ વીસ કડાકડી સાગરેપમ જયારે ૮ અંતરાયની જધન્યસ્થિતિ અંતમુહૂર્ત ને ઉત્કૃષ્ટથી ત્રીસ કેડીકેડી સાગરોપમ છે. ઉભય, પ્રક્રિયામાં અનુક્રમે બે અને પાંચ ભેદે રહે છે. આમ સરવાળે બંધમાં ૧૨૦, ઉદયમાં ૧૨૨, ઉદીરણામાં ૧૨૨ અને સત્તામાં ૧૪૮ કે ૧૫૮ પ્રકૃતિએ હોય છે. આમ કર્મવિષયિક સ્વરૂપનો ક્રમ જોતાં સહજ જણાય છે કે કર્મ જડ તથા અજીવ હોવા છતાં વિશ્વની નિયામક ગતિમાં મજબૂત પણે અગત્યતા ધરાવનાર પદાર્થ છે. દુનિયામાં અસ્તોદય યાને ચડતી પડતીને જે નિયમ પ્રવર્તી રહેલ છે તેમાં કર્મ પણ એક સમવાય તરિકે મનાય છે. ભિન્ન ભિન્ન દર્શનકારેએ કર્મને જૂદા સ્વરૂપે આલેખેલ દ્રષ્ટિગોચર થાય છે. કોઈ એને પ્રકૃતિરૂપે તે અન્ય વળી ઈશ્વરરૂપે એણે આલેખે, છતાં તત્વતઃ જતાં એનું ચલન સર્વને સ્વીકૃત કરવું જ પડયું છે. વળી એ વિષય કઠીન અને આંટીઘૂંટી ભર્યો છે. જીવો સાથે કર્મને બંધ અનાદિકાળથી છે. જરૂર એમાં નિશેષતા, ન્યૂનતા કે અધિકતા થઈ શકે છે. એનો આધાર આત્માની કરણી અને અંતરગત અધ્યવસાય પર અવલંબે છે. નીચેના કારણે એમાં મુખ્ય ભાગ ભજવતા હોવાથી કર્મબંધના તે નિમિત્તો ગણાય છે. (૧) મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. ૧ અભિગ્રહિકઃખોટી માન્યતાને બરાબર સમજ્યા વગર વળગી રહેવું તે. ૨. અનાભિગ્રહિક આ ખરું કે તે ખરૂં અથવા બધું ખરું છે એવા સળકઢળકીયા કિંવા અસમજ ભય વિચાર હાવા તે. ૩, અભિનિવેશિક સત્ય સમજ્યા છતાં પણ ખોટી માન્યતાને વળગી રહેવું તે. ૪. સંશયિક=શકાના વમળમાં ઝોલા ખાતા રહેવું તે. દાખલા તરીકે અમુક તપનું આટલું ફળ કહ્યું તે પ્રાપ્ત થશે કે નહિં કિંવા તે સાચું હશે કે જૂઠું ? અનાભો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] વીરસ્ત્રવચન ગિક જ્ઞાનાદિના અભાવે થયેલી તદન અજ્ઞાત દશા. એથી સત્ય. શધવાની શક્તિ ન પ્રાપ્ત થઈ શકે; કેવળ પરંપરાની માન્યતાને રૂઢપણે વળગી રહેવા રૂપ દશા. (૨) અવિરતિપણું–બાર પ્રકારે છે. ૧. વિચારેપર અંકુશને અભાવ જાણ્યા છતાં ને દેષરૂપ માન્યા છતાં માઠા વિચારો ક્ય જવા. જેવા કે વેર લેવાને છેતરવાને ઈ. ૨/૬ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રવણ રૂપ પાંચ પ્રકારની લાગણીઓ પર અંકુશને અભાવ. ૭/૧૧ પૃથ્વી, અપ, વાયુ, અગ્નિ અને વનસ્પતિ રૂપ પાંચ પ્રકારના જી પ્રત્યે મન યા લાગણીઓ પરના અંકુશને અભાવ. ૧૨ જીવતા પ્રાણુંઓ કે જેમને પોતાની સ્થિતિમાં પરિવર્તન (સ્થાનાંતર) કરવાની શક્તિ છે તેમના પ્રત્યે મન કે લાગણીઓ પરના અંકુશને અભાવ. મન કે લાગણીઓ છુટા મેલવાથી દોષાપત્તિ છે. ૩. કષાયો એક જાતની નૈતિક અસ્વચ્છતા છે, તેથી જ તેના વડે સંસારનો લાભ બતાવે છે. સંસારવૃક્ષનું મૂળ કષાયેજ છે. કર્મ સમૂહને મોટે ભાગ તે દ્વારા જ આવે છે, તેને ૨૫ પ્રકારોમાં સમાવેશ થાય છે. ૪. - ગમાં કષાયોના જેવી સ્થિતિ છે. કષાય કરવાથી કર્મનું આવવાપણું છે; છતાં જે મનની તેમાં ગેરહાજરી હોય તે નવા કર્મોનું કિલષ્ટપણે ઉપજવાપણું નથી. મનના યોગ વિના કષાય પ્રવૃત્તિમાં એકદમ રક્તતા પ્રાપ્ત થતી નથી; છત્તાં ઘણે ભાગે યોગનો કષાય સાથે સહકારજ હોય છે, યોગ એટલે મન, વાણી અને કાયાની શક્તિ. એના નીચે પ્રમાણે પંદર ભેદ થાય છે; ૧ સત્ય મને યોગ. ર અસત્ય મનોયોગ. ૩ સત્યાસત્ય—મિશ્ર મગ. ૪ અસત્ય મિશ્રણ મોગ. (માનસિક ચંચળતા કે જેમાં સત્યને લવલેશ પણ ન હોય) ૫૮ ઉપર પ્રમાણે વાચા કે વચનને લગતા ભેદ અને ૯૧૫ કાયાને લગતી સાત પ્રકારની ચંચળતાઓ. જેવી કે ઔદારિક શરીરની, વૈયિની, આહારકની, કામણ તથા તેજસ શરીરની, કેમકે પરભવ જતાં ઉભય સાથેજ હેય છે. વિશેષમાં કાર્મણ તૈજસની શક્તિઓ યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૮૩ ચંચળતાઓને પૂર્વે કહી ગયા તે ત્રણ શરીર સાથે યોગ કરવાથી ત્રણ ભેદ મળી કુલ સાત. આમ સત્તાવન કારણે કર્મવૃદ્ધિમાં જોડા- : યેલા છે. એને દૂર કરવાને ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ મિથ્યાત્વ ત્યારબાદ અવિરતિ પછી કષાયો અને અંતમાં વેગ. આ અનુક્રમ ધ્યાનમાં રાખ્યા સિવાય કાર્યસિદ્ધિ નથી જ થતી. જ્યાં મિથ્યાત્વનું અસ્તિત્વ છે ત્યાં પાછળના ત્રણને સદ્દભાવ અવસ્થંભાવી છે તેથી શરૂઆત એ મિથ્યાત્વને ધ્વંશ કરવાથી કરવાની છે. તેના પ્રરૂપણ, પ્રવર્તાના, પરિણામ અને પ્રદેશમિથ્યાત્વરૂપ ચાર ભેદ પણ છે. વળી કે ધર્મને અધર્મ કહેવારૂપ દશ પ્રકાર પણ છે. નિમ્ન લિખિત છ ભેદ પણ તેના જ છે. (૧) રાગદ્વેષ ને મહાદિક મહા દોષોથી પરાજિત હરિહરબ્રહ્માદિકને મહાદેવ તરિકે માનવા પૂજવા તે લૌકિક મિથ્યાત્વ. (૨) ગુરૂ તરિકેના ગુણ વગરના અન્ય દર્શની બાવા સન્યાસીઓને ગુરૂ તરીકે માનવા તે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ. (૩) હળી, બળેવ પ્રમુખ લૌકિક પ કરવા તે લૌકિક પર્વગત મિથ્યાત્વ. (૪) સર્વથા . દેષરહિત એવા વીતરાગ પ્રભુની પુત્રાદિની પ્રાપ્તિ પ્રમુખ આશાએ માનતા કરવી તે લત્તર દેવગત મિથ્યાત્વ. (૫) પરિગ્રહધારીને ભ્રષ્ટાચારી પાસસ્થાદિક જેન વેશધારી સાધુને ગુણરહિત છતાં લૌકિક સ્વાર્થ સાધવાની દ્રષ્ટિથી ગુરબુદ્ધિએ માનવા પૂજવા તે લેકર ગુરૂગત મિથ્યાત્વ. (૬) આઠમ પાખી પ્રમુખ લકત્તા પર્વને અલેક સંબંધી ક્ષણિક સુખ અર્થે આરાધવા કે માનવા તે લેકેત્તર પૂર્વગત મિથ્યાત્વ આમાં દ્રષ્ટિબિંદુ પ્રતિ ખાસ નજર દેવાની છે. મિથ્યાત્વ સર્વ દુઃખના કંદરૂપ છે. કેટલાકને આમાં (Tolerence) સર્વ ધર્મપ્રતિ ઉદારતાને અભાવ દેખાશે; પણ વિચાર કરતાં એ શંસય નષ્ટ થાય તેમ છે. તત્વદ્રષ્ટિથી ખરા ખેટાને તેલ કરવો એમાં ધર્માધતા જેવું છેજ નહિં; સર્વ ધર્મ પ્રતિ માન ધરાવવું એ જૂદી વસ્તુ છે. આમ્રવૃક્ષને નિબવૃક્ષ એમ ઉભયવૃક્ષ પ્રત્યે સમભાવ રાખ એને અર્થ એ નથી કે આંબો ને લીમડે ગુણ વિષયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ '૧૮૪] વીર-પ્રવચન સરખા છે. ઉભયમાં જેમ ગુણ અને ફળ સબંધી ભિન્નતા રહેલી છે તેમ ધર્મોમાં પણ તેની તરમતા છે જ. એમાં પરંપરાને કે બંધા ખરા” ને મહત્વ નજ આપી શકાય. સારાસારની તુલના કરી સત્યગ્રહણવૃત્તિને જ અગ્રત્વ ને શ્રેષ્ઠત્વ આપવું ઘટે. કર્મ બંધન કેવી રીતે થાય છે અથવા તે કર્મ પરંપરાને વિસ્તાર કેવી રીતે વધે છે એ વિચારતાં ઉપરના ચાર કારણો મુખ્ય રીતે ભાગ ભજવી રહેલા દષ્ટિગોચર થાય છે; પણ એની ચોક્કસતા જાણવા ખાતર ચૌદ પ્રકારની દશાઓ જ્ઞાનીઓએ દેખાડેલી છે, એના પરથી એ સબંધી સ્પષ્ટ ખ્યાલ આવે તેમ છે. એને ગુણસ્થાનક કહેવામાં આવે છે. ગુણ=સત લક્ષણની ખીલવણું અથવા તે આત્માના સાચા સ્વભાવનું પ્રગટનઃ સ્થાનક=દશા કે સ્થિતિ અગર પગથીયું કે ઠેકાણું. . એ ચૌદસ્થાનને નિમ્નલિખિત ચાર રીતે વહેંચી દેતાં વરતુનું સહજ ભાન થઈ શકે છે. (૧) મિથ્યાત્વ આદિજ્યાં ચારે પ્રકારના કર્મબંધ કામ કરે તે મિથ્યાત્વ દશા, (૨) જ્યાં અવિરતીપણું, કષાય અને યોગરૂપત્રણ પ્રકારનાં કર્મબંધ કામ કરે તે અવિરતિ દશા. (૩) જ્યાં માત્ર કષાય અને યોગનું જ પ્રવર્તન નજરે આવે છે તે કષાય દશા. (૪) જ્યાં કેવળ યોગનું જ સામ્રાજ્ય વતે છે તે યોગ દશા. ચૌદમાં પ્રથમ પહેલા વિભાગમાં આવે છે, બીજાથી છઠ્ઠા સુધી બીજે વિભાગ, સાતથી બાર સુધી ત્રીજે વિભાગ અને તેર ચૌદને ચોથે. ગુણસ્થાનની ગણત્રી ક્રમાનુસારિણી નથી એટલે કે એક વાર પહેલેથી ક્રમ પ્રમાણે ચોથા સુધી ચઢી આવનાર પાછો પહેલે ન જ જાય એમ નથી. એનું ધોરણ ન્યાયના નિયમ અનુસારે આત્મિક અધ્યવસાય ઉપર અવલંબે છે. પ્રાત:કાળે જે વ્યકિત એથે ગુણસ્થાનકે વર્તાતી હોય તે મધ્યાહે અધ્યવસાયના પરિવર્તનથી પહેલે પણ આવી જાય. પ્રાતઃકાળથી મધ્યાહ સુધીને કાળ એ તે ઉદાહરણ રૂપે છે બાકી ભાવોનું પલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૧૩ ટાવાપણું તે સમયે સમયે થઈ રહ્યું હોય છે. એ ચૌદે સ્થાનને વિચાર અને કર્મબંધની દષ્ટિએ ટુંકમાં કરીએ. (૧) મિથ્યાત્વ ગુણ સ્થાનક–આ દશામાં વર્તતી વ્યક્તિને સત્ય પ્રત્યે હદ ઉપરાંતને અણગમો હોય છે. મિથ્યાત્વને સ્વરૂપમાં અને આ સ્થિતિમાં ફેર માત્ર એટલો જ છે કે ઉપર કહી ગયા તે એનું વર્ણન કે સ્વભાવદર્શક ચિત્ર છે, જ્યારે આ સ્થિતિ તે કર્મબંધનના પાયા રૂપ છે. કર્મોનું બંધન શરૂ થઈ ચુકેલ હોય છે, તેનાથી જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કર્મોનું અંશતઃ નિકંદન વધતું જવાનું. વિશ્વને મોટો ભાગ આ સ્થિતિમાં વર્તતા હોવાથી તેમજ સંસાર વતી જીવો સાથનું એ પ્રારંભિક સ્થાન હોવાથી શરૂઆત તેનાથી જ થાય એટલા પુરતુંજ એ ગુણનું સ્થાન. આ દશામાં વર્તતો જીવ નીચે દર્શાવેલા કર્મો ઉપાર્જન કરવાના શીલવાળો છે અર્થાત એટલા કર્મોના બંધ તેને પડી શકે, અગર તે તેની યોગ્યતા તેટલા કર્મો અર્જન કરવાની છે. જ્ઞાનાવરણય પાંચ, દર્શનાવરણીય નવ, વેદનીય બે, મેહનીય છવીશ, આયુના પાંચ, નામના ચોસઠ, ગોત્રના બે, અને અંતરાયના પાંચ મળી ૧૧૮ પ્રકારના કર્મોને બંધ પડી શકે. નિમ્ન લિખિત સોળકર્મોને બંધ આ ગુણ સ્થાનક સિવાય બીજે પડે જ નહીં. ૧ મિથ્યાત્વહિની, ૨ નપૂંસક વેદ, ૩ નર્કયુ, ૪ નર્કગતિ. ૫ એકેંદ્રિયપણું, ૬ બેઈદ્રિયપણું, ૭ ત્રિઈદ્રિયપણું, ૮ ચેરિક્રિયપણું, ૯ છેવકું સંધયણ, ૧૦ હુંડસંસ્થાન, ૧૧ નર્યાનુપૂવ, ૧૨ આતપ નામ કર્મ, ૧૩ સ્થાવર નામ કર્મ, ૧૪ સુક્ષ્મ નામ કર્મ, ૧૫ અપર્યાપ્ત નામ કર્મ, ૧૬ સાધારણ નામ કર્મ. . (૨) સાસ્વાદન ગુણ સ્થાનક–આ સ્થાનની સ્થિતિ લાંબા સમય રહેતી નથી, એટલે કે જમણ બાદ જીભમાં ખાધેલ વાનીને સ્વાદ જેમ અલ્પ સમય ટકે છે; ગુસ્સો ઉતરી જવા પછી કિંવા જમણ જમી રહ્યા પછી જેમ નહિં જેવી પૂર્વની હૈયાતિ સંભવે છે એવું અહીં પણ સમજવું. નીચેના ૨૫ કર્મો આ દશામાં વર્તતા જીવને.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] વીર-પ્રવચન બંધાવા જેવા છે. આ તે નિમિત્ત જેવા છે બાકી બધું તે આત્માના અધ્યવસાય પર અવલંબે છે.૧ તિર્યંચ ગતિ, ૨ તિર્યંચાયુ, ૩ તિર્યંચાનુ પૂર્વી, ૪ થીણુદ્ધિનિદ્રા, ૫ નિદ્રાનિદ્રા ૬ પ્રચલા પ્રચલા, ૭ દુર્ભાગ્ય નામ કર્મ, ૮ દુર, ૯ અનાય, ૧૦/૧૩ અનંતાનુબંધી કષાયની ચેકડી, ૧૪ ન્યધ સંસ્થાન, ૧૫ સાદિ સંસ્થાન, ૧૬ કુન્જ સંસ્થાન, ૧૭ વામન સંસ્થાન, ૧૮ ઋષભનારા સંધયણું ૧૯ નારાચ, ૨૦ અર્ધનારાચ, ૨૧ કિલીકા, ૨૨ નીચગોત્ર ૨૩ ઉદ્યોત નામ કર્મ, ૨૪ અશુભ વિહા ગતિ, ૨૫ સ્ત્રી વેદ, પ્રથમના ૧૧૭ માંથી મિથ્યાત્વગુણ સ્થાનક સિવાય અન્યત્ર જેને સદ્ભાવ નથી એવા અગાઉ વર્ણવેલા ૧૬ જતાં બાકી * રહેલાં ૧૦૧ કર્મભેદને બંધ અહીં વર્તે છે. આ સ્થાનકે પાંચ મિથ્યાત્વના કારણભૂત કર્મો કે આહારક ગ વા આહારક મિશ્રયોગ કામ કરતા નથી. એ ભૂલવું જોઈતું નથી કે આપણે આ વાત કરી રહ્યા છીએ તે કેવળ બંધન આશ્રિત છે. કર્મોની બંધન ઉપરાંત ઉદય, ઉદીરણું અને સત્તારૂપ બીજી ત્રણ દશા છે. તેની સામાન્ય સમજણ આ પ્રમાણે (૧) બંધ કે જીવને કર્મ સહ સખત રીતે કે ચોંટી જવાની ક્રિયાને કહેવામાં આવે છે. (૨) ઉદય કે જે કર્મોના પાકવાથી ફળ પરિણામ દેખાડતી દશા એટલે કે ભગવવાને સમય. (૩) ઉદીરણું એવી વસ્તુ છે કે તે વડે કર્મોને પરિપાક સમય આવ્યા પૂર્વે તપાદિ સાધન મારફતે તેમને ભેગવી લેવાની દશામાં મૂકવા તે; અર્થાત ઉત્તેજના કરી ભાગ સન્મુખ કરવા. (૪) સત્તા તેજ વસ્તુનું નામ છે કે જે કર્મો બંધાય અને તેનાથી સદંતર છુટા થયા વચ્ચેની સ્થિતિ બતાવે છે એટલે કે ભગવાયા વિનાના-સુતાં કર્મોને પુંજ, કર્મને નષ્ટ કરવાની ત્રણ રીતનો પણ એ સાથે વિચાર કરી લઈએ. ૧. ઉપશમ–દબાવવું તે, અર્થાત્ કર્મ જાગ્રત થવાને કે લાગવાનો સંભવ જણાતાં તરત જ ઈચ્છા શક્તિથી તેને દબાવી દેવાનું કાર્ય. ૨. ક્ષયપશમથડે અંશે દબાવવું અને થોડે અંશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૮૭. * ઉદયમાં આવવા દેવું તે. ૩. ક્ષાયિક સર્વથા યાને જડમૂળથી ક્ષય કરી. નાંખવાનું કાર્ય. (૩) મિશ્રદ્રષ્ટિ ગુણસ્થાનક આની સ્થિતિ બહુ ટુંક સમયની છે. પ્રથમ ગુણસ્થાનકે વર્તતી દશા પરથી આપણે જોયું કે ત્યાં સત્ય : માટેને ચેક અણગમે છે, જ્યારે બીજા સાસ્વાદને મિથ્યાત્વ પ્રત્યે કંઇક અંશે દબાણ યાને અંકુશ જેવું છે, જ્યારે અત્રે નથી તે સત્ય પ્રત્યે અનુરાગ કે અણગમો હતા. માત્ર નજર સામે તે રજુ થાય છે ત્યારે વળગણ વિનાની દશા વર્તે છે. આવી દશા પ્રાપ્તિના કારણભૂત મિશ્ર મોહનીય કર્મ છે. બીજે રહેલી ૧૦૧ પ્રકૃત્તિમાંથી માત્ર બીજા ગુણસ્થાનકે જેને સદ્ભાવ છે એવી આગળ નિર્દિષ્ટ કરેલી ૨૫ પ્રકૃત્તિ જતાં ૭૬ રહે છે. વળી અત્રે દેવાયું કે નરકાયુને બંધ પણ ન પડે એટલે એ બે જતાં ૭૪. કારણ કે મિશ્રદ્રષ્ટિ પરભવનું આયુ બાંધી શકે નહિં એવું આગમ વચન છે. જે પચીશની અહીં મના કરવામાં આવી છે તેમાં તિર્યંચાયને ઉદ્યોત તિર્યંચ પ્રાયોગ્ય હોવાથી તેમજ એ સિવાયની બાકીની ૨૩ તીવ્ર સંકલેશે બંધાતી હેવાથી મિશ્ર અને તેથી આગળના ગુણસ્થાનકમાં એનું બંધન ન હોય. (૪) અવિરતિ સમ્યકત્વ ગુણસ્થાનક-ઉપર કહેલી ૭૪ માં જિનનામ તેમજ દેવાયુ અને મનુષ્યાય રૂપ ત્રણ ઉમેરતાં છ૭ પ્રકૃતિને બંધ હોય. જિન નામને બંધ સમ્યકત્વ પ્રત્યયિક હેવાથી પ્રથમના ત્રણ ગુણસ્થાનકે નજ હેય. (૫) દેશવિરતિ ગુણસ્થાનક–અહીં વજી રૂષભ નારા સંયણું મનુષ્યગતિ-આયુ અને આનુપૂર્વીરૂપ ત્રિક-અપ્રત્યાખ્યાનીય કષાયની ચોકડી-ઔદારિક શરીર ને તેના અંગોપાંગરૂપ દશ કર્મ પ્રવૃત્તિઓને બંધ ન હોવાથી ૬૭ બાકી રહે. દેશવિરતિ આ દશ ન બાંધે; કેમકે આ સ્થિતિ કષાયચતુષ્ક વિનાની છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય હોવાથી સમ્યક્દ્રષ્ટિ દેવતા અને નારકી તે બાંધી શકે, પણ તેમને આ ગુણસ્થાનક હેતું નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વીર-પ્રવચન જ્યારે મનુષ્ય તથા તિર્યંચ તે આ ગુણરથાનકે વર્તતા દેવાયું જ બાંધે, તેથી ઉક્ત છ તેમજ બીજી કષાય ચેકડીને તેમને ઉદય ન હોવાથી તે મેળવતાં કુલ ૧૦ ને બાંધે. પ્રાયઃ એ નિયમ છે કે જે કર્મને ભગવે તેને બધે. (૬) સર્વ વિરતિ પ્રમત્ત પ્રણસ્થાનક-ત્રીજા પ્રત્યાખ્યાનીય કવાય ચતુષ્કને વર્જતાં અહીં ૬૩ ને બંધ હોય. ત્રીજી કષાય ચેકડીને અહીં ઉદય નથી તેથી બંધ પણ નથી. (૭) અપ્રમત્ત ગુણસ્થાનક–ઉક્ત ૬૩ માંથી ૧ શેક, ૨ અરતિ, ૩ અસ્થિર, ૪ અશુભ, ૫ અયશ, ૬ અશાતા વેદનીય રૂપ છ પ્રકૃત્તિઓ બુચ્છેદ પામે એટલે કે એ છના નિમિત્તભૂત જે પ્રમાદ તે અહીં ન હોય-અધ્યવસાય વિશુદ્ધ હેય-એટલે બંધ ન પડે. આમ ૫૭ બાકી રહે. તેમાં આહારક શરીર તથા એના અંગોપાંગ રૂપ દિક કે જે ખાસ અપ્રમત્તજ બાંધે તે મેળવતાં કુલ ૫૯ થાય. વળી એ વિશેષતા છે કે દેવતાનું આયુ તે પ્રમત્તજ બાંધવા માંડે (અપ્રમત્ત અતિ વિશુદ્ધ ને સ્થિર પરિણામી હોવાથી ન બાંધે, કારણ કે આયુનો બંધ અવિશુદ્ધને અસ્થિર પરિણામ પર અવલંબે છે.) પણ કઈક બાંધી ન રહે ત્યાં તે અપ્રમત ગુણઠાણે આવે તે ત્યાં પુરૂં કરે તેટલા કારણથી ત્યાં પણ બંધ કહેવાય. તે વેળા ૫૭+૧ દેવાયુ=૫૮ ગણાય. નહિંતર ૫૭+૨=૫૯ હેય. . (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક––આ ગુણઠાણાને સાત ભાગમાં વહેંચવાથી બંધની પ્રક્રિયા સમજવી સુલભ પડે છે. પહેલા ભાગે આગળ કહ્યા પ્રમાણે ૫૮ ને બંધ હોય. તેમાંથી નિદ્રા, નિદ્રાનિદ્રા, બાદ કરતાં બીજાથી છઠા ભાગ પર્યત ૫૬ ને બંધ હય, દેવગતિ દેવાનુપૂર્વી, પંચેદ્રિય જાતિ, શુભ વિહગતિ, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભગ, સુસ્વર, આદેય, (ત્રશનવક) વૈશ્યિ, આહારક, તેજસ, કાર્મણરૂપ દેહ ચતુષ્ક, વૈક્રિય અને આહારકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ વર–પ્રવચન L[ ૧૮૯ અંગે પાંગ, સમચતુસ્ત્ર સંસ્થાન, નિર્માણ નામકર્મ, છન નામકર્મ, વર્ણ, ગંધ, રસ, ને સ્પર્શ મળી ચાર તથા અગુરૂ લધુ, ઉપધાત, ઉચ્છવાસ મળી કુલ ત્રીશ પ્રવૃત્તિઓને અંત કરીએ ત્યારે સાતમે (છેલે) ભાગે ૨૬ પ્રકૃતિઓનો બંધ હોય છે. (૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક-પૂર્વે વર્ણવેલી ૨૬ માંથી, હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય, મળી ચારને કમી કરતાં ૨૨ રહે તે આગુણઠાણના પ્રથમ વિભાગે સમજવી. અગાઉ માફક અને પણ પાંચ ભાગ પાડવાના છે. તેથી પહેલાની ર૨ માંથી પુરૂષ વેદ જતાં બીજે ૨૧, સંજવલન ફેધ જતાં ત્રીજે ૨૦, સંજવલન માન જતાં ચોથે ૧૯, અને સંજવલન માયા જતાં પાંચમે ૧૮ ને બંધ હોય. (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક–અનુક્રમે સંજવલનને લેભ. જતાં આ ગુણઠાણે માત્ર સત્તર પકૃતિઓને બંધ હોય (૧૧) ઉપશાંત મેહ ગુણસ્થાનક–આ સ્થિતિ પ્રાપ્ત થતાં સાંપસાયિક યાને કષાય થકી જે બંધાય છે તેવી નિમ્નલિખિત ચહ્યું, અચકું, અવધિ ને કેવળ રૂપ ચાર દર્શનાવરણીય તથા ઉચ્ચગોત્ર, યશનામ કર્મ તેમજ જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મની પાંચ પાંચ ગણુતાં કુલ ૧૦ મળી સરવાળે ૧૬ પ્રકૃતિને છેદ થાય છે. કારણ કે આગળ કષાયને ઉદય હોતો નથી. ચાલુ ગુણઠાણે માત્ર યોગ પ્રત્યયિક એક શાતા વેદનીયને જ બંધ છે. ' ' (૧૨) ક્ષીણમેહ તથા (૧૩) સગી કેવલી ગુણ-સ્થાનકે માત્ર એક શાતા વેદનીને જ બંધ છે.. . (૧૪) અગિ કેવલી ગુણસ્થાનક-ઉપરોક્ત શાતા વેદનીયને બંધ છે તે પણ બે સમયની સ્થિતિને લેવાથી એક સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે નિર્જરે એટલે સાગિ ગુ. સ્થા ના અંતે તે બંધને પણ અંત આણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] લાસ્વરૂપ નરક જીવેાના સાત પ્રકાર છે. તેમના રહેઠાણને નરકભૂમિ કહેવાય છે, રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધુમપ્રભા, તમઃપ્રભા : અને મહાતમ:પ્રભારૂપ અનુક્રમે તેમના નામેા છે. આપણે વસીએ છીએ તે પૃથ્વી તેમજ દરેક પ્રકારની નારકભૂમિ એ સ અનુક્રમે અનેાધિ, નવાત અને તનવાતના આધારે રહેલ છે, તનવાત આકાશના આધારે રહેલ છે; જ્યારે આકાશ સ્વયં પ્રતિષ્ઠિત છે, એટલે તેને કાઇનેા આધાર નથી તેમ તેને તે પ્રકારના આધારની જરૂર પણ નથી. વીર-પ્રવચન લાકના ત્રણ ભાગ છે. ૧. ઉર્ધ્વ'. ૨. મધ્ય. ૩. અધા. એને ચૌદ રાજલેાક પણ કહેવાય છે. મેરૂ પર્વતની સપાટીથી ૯૦૦ યાજ નથી અધિક ઉ ંચા પ્રદેશ તે ઉલાક છે. મેરૂ પર્વતની સપાટીથી ૯૦૦ ચેાજન નીચેના પ્રદેશ તે અધેાલાક છે; અને મેરૂ પર્વતની સપાટીથી ૯૦૦ ચેાજન ઉચે અને ૯૦૦ યેાજન નીચે મળી ૧૮૦૦ ચેાજનના જે પ્રદેશ તે મધ્ય લેાક છે. અપેાલાક ઉધા શકારા જેવા છે, તેમાં સાત નારક પૃથ્વીએ છે; જેમાં સાત પ્રકારના નારક જીવા વસે છે. ઉર્ધ્વલેાકના આકાર પખાજના જેવા છે એટલે કે એક છતા શકારા પર એક ઉંધું શકારૂં ઢાંકતાં જે આકાર બને તેવા પ્રકારના છે. તેનું પ્રમાણુ સાત રાજમાં નવસે। યાજન ન્યૂન છે, તેમાં બાર પ્રકારના વિમાનવાસી ધ્રુવા તથા નવચ્ચેવેયક તે પાંચ અનુત્તર વિમાનવાસી દેવોના વાસ છે. તેની ઉપર સિતિશલા પર કેટલેક દૂર મુક્ત જીવોના વાસ છે. મેરૂ પર્વતની ઉપરનીચેના મળી જે ૧૮૦૦ યેાજનના પ્રદેશ છે તે મધ્ય લાક; તેમાં તિર્યં ચમનુષ્ય, ભુવનપતિ, વ્યંતર અને વાણુ વ્યંતર દેવો તેમજ જયાતિષ્ણદેવોના વાસ છે. આ મધ્યલાકમાં અસંખ્યાત દ્વિપ સમુદ્રો છે. તે એક રાજ પ્રમાણુ લાંખે। અને એકરાજ પ્રમાણ પહેાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૯૧ છે. તે ગોળાકારે છે. એકરાજ પ્રમાણની તેની પહેળામાં, તેમજ તેજ રાજપ્રમાણુ ઉર્વ અને અધોલેકની પહોળાઈમાં માત્ર સ્થાવર અને ત્રસ જીવોને વાસ છે, અને તે ઉપરની અધે અને ઉર્ધ્વકની પહેળાઈમાં માત્ર સ્થાવર જીવોને જ વાસ છે, એટલે કે ત્રસ જીવોને રહેવાનું સ્થાન જે ત્રસનાડી છે તે એક રાજ પ્રમાણુ પહોળી અને ચૌદરાજ પ્રમાણે લાંબી છે. આ પ્રમાણે ત્રિલેક કે ચૌદ રાજલેકનું સ્વરૂપ છે. તેની બહાર અલેક છે; જ્યાં માત્ર આકાશ છે પણ છવાને વાસ નથી. એ જોતાં બધી પૃથ્વીઓ સમવ્હેણુએ એટલે એક સપાટી પર નથી પણ ચૌદમાળના ઘર જેવી છે. વળી તેમાંના રાજનું પ્રમાણ ઓછુંવનું છે. તેના ચોકસ આંકડા નથી. અલોકની નારક પૃથ્વીઓ લંબાઈ પહોળાઈમાં સરખી નથી. ઉપરની પૃથ્વી કરતાં નીચેની પૃથ્વી પૃથુતરા (વધારે પહોળાઈ વાળી) છે; વળી તે એક બીજાને અડકેલી પણ નથી કેમકે તેની વચ્ચે ઘનોદધિ, ઘનવાત તનવાત અને આકાશ અનુક્રમે રહેલાં છે. અલેક નવસે જન ન્યુન સાતરાજ પ્રમાણ છે તેમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વી ઉપર કરતાં નીચે અધિક વિસ્તારવાળી છે. પહેલાઈમાં અસંખ્યાત જન છે અને લંબાઈ વા ઉંચાઈનોક્રમ એકલાખ એંશી હજાર, એકલાખ બત્રીસ હજાર, એકલાખ અઠાવીશ હજાર, એકલાખ વીશ હજાર, એક લાખ અઢારહજાર,એકલાખ સોળહજાર, એકલાખને આઠહજાર એજન પહેલીથી સાતમી સુધી છે. તે દરેકની નીચે વીસ હજાર યોજન સુધી ઘનોદધિ છે, તે પછી ઘનવાત ને તનવાતના (દરેકના) સાત સાત વલય કે કુંડાળા છે અને તેની નીચે આકાશ છે. નારક જીવને વાસ તો માત્ર તેમાંની ત્રસનાડી કે જે એકરાજ પ્રમાણે પહેળી છે તેમાંજ છે. દરેક પૃથ્વીના નામ પ્રમાણે ગુણ છે. દાખલા તરીકે પહેલીનું નામ રત્નપ્રભા છે તે તે રત્નપ્રધાન છે. બીજી કંકર, ત્રીજી રેતી, ચોથી કાદવ, પાંચમી ધુમાડા, છઠી અંધકાર, અને સાતમી ઘર અંધકાર વાળી છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે. સૌથી ઉપરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] વીર–પ્રવચન પહેલે ભાગ ૧૬૦૦૦ એજનને છે કે જે રત્નજડેલ હેવાથી રત્ન પ્રચુર ખરકાંડ કહેવાય છે. તેની નીચે બીજો ભાગ ૮૪૦૦૦ જન પ્રમાણુ કાદવ યુક્ત હોવાથી પંક બહુલ કહેવાય છે અને છેલ્લે ભાગ ૮૦,૦૦૦ જન પ્રમાણ જળમય હોવાથી જળબહુળ કહેવાય છે. બાકીની છે નારક પૃથ્વીના કાંડ કે ભાગ નથી ત્યાં સર્વ જમીન ઉપર, કહ્યા મુજબ સર્વત્ર સરખી છે. પ્રથમ છ નારક ભૂમિમાંથી દરેકના ઉપર અને નીચે હજાર જન લેખે ૨૦૦૦ યજન બાદ કરતાં બાકીને ભાગ રહે તેમાં તે તે પ્રકારના છ વસે છે, સાતમી નારક ભૂમિમાંથી ઉપર નીચેના થઈ ૧૦૫૦૦૦ એજન બાદ કરતાં બાકીના ભાગમાં છવાને વાસ. છે. દરેક નરક ભૂમિમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ એ પ્રમાણે કુલ ૪૯ પ્રતર કે માળ હોય છે, તેમાં અનુક્રમે ત્રીસ, પચીશ, પંદર, દશ, ત્રણ લાખ તેમજ પંચાણુહજાર ને પાંચ હજાર મળી એકંદર ચોરાશીલાખ નરકાવાસા છે. દરેક પ્રતર વચ્ચે અંતર હોય છે અને તેની જાડાઈ કે ઉંચાઈ ત્રણ હજાર જનની છે. તેમાં ઉપર નીચે હજાર પ્રમાણ ભૂમિનિબિડ છે તે સિવાયની એક હજાર યોજન ભૂમિમાં નારકછવા વસે છે, બાકી રહેલ જગા ખાલી છે. રત્નપ્રભાના પ્રથમ “સીમંતકથી માંડી મહાતમઃપ્રભાના અપ્રતિષ્ઠાન પ્રતર સુધીના નરકાવાસા વજીના નળ જેવા છે. તે દરેકનો આકાર પણ સરખો નથી. તેમાંના કેટલાક ગાળ, કેટલાક ચોરસ, કેટલાક ત્રિકોણ, કેટલાક લંબચેરસ, કેટલાક હાંડી જેવા, કેટલાક લેખંડના ઘડા જેવા એમ જૂદા જૂદા આકારના છે, આ ગતિના જીવને શુભ પરિણામ દુર્લભજ છે, તેઓને નિરંતર અશુભ અને અધિક અશુભ લેશ્યા, પરિણામ, શરીરના તેમજ વિક્રિયા હોય છે. પ્રથમની બે નરકભૂમિમાં કાપિત લેસ્યા, ત્રીજમાં નિલ તથા કાપિત, ચોથીમાં નિલ, પાંચમીમાં નિલ તથા કૃષ્ણ, અને છઠી તથા સાતમીમાં કૃષ્ણ લેસ્યાજ હોય છે. આ લેસ્યાઓ પણ અનુક્રમે અધિકને અધિક સંકલિષ્ટ (મલીન) પરિણામ વાળી હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૩ બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ રૂપ દશપરિણામના પુગળે પણ આ ભૂમિમાં અશુભતર પરિણામવાળા જ હોય છે, કેમકે આ ભૂમિઓ અશુભતર, અંધકાર મય અને અશુચિ પદાર્થો વડે લેપાયેલ છે. પીંછા ખેંચી લીધેલા પક્ષી જેવા કૂર, કરૂણા ઉપજાવે તેવા બિભત્સ (ગુંદા), ભયંકર અને નિંદનીય આકૃત્તિવાળા તેમજ નિરંતર દુઃખી અને અપવિત્ર શરીર આ જીવોને પ્રાપ્ત થયાં હોય છે. પહેલીમાં છા ધનુષ્યને ૬ અંગુળનું શરીર પ્રમાણ છે અને ત્યાર પછીથી બમણું બમણું માપ સમજી લેવું. આ જીવોને ત્રણ પ્રકારની વેદના ભેગવવી પડે છે, (૧) ક્ષેત્ર વેદના–આ પ્રકારની વેદના ૧-૨-૩ નરકમાં ઉષ્ણ, ૪ માં ઉષ્ણશીત, ૫ માં શીતષ્ણ અને ૬-૭ માં શીત હોય છે. ઉત્તરોત્તર તીવ્રતર હોય છે. (૨) અન્ય અન્યકૃત વેદના–આ જીવો ઉંદરબિલાડી માફક જન્મવેરી હોય તેવી રીતે પરસ્પર મારપીટ કર્યા કરે છે. આ ઉપરાંત તાડન-પીડન, આકંદન અને ક્રોધ પણું બતાવ્યા કરે છે. (૩) પરમાધામીકૃત વેદના–આ ત્રીજી વેદના પ્રથમની ત્રણ નરક સુધી જ હોય છે. પરમાધામી એક પ્રકારના અસુર દેવ છે. પણ સ્વભાવે કુર, કુતુહળી, અને પાપરત હોય છે. આમ હોવાથી અન્ય છોને સંતાપી, પ્રહાર કરી, દુઃખી જોઈ તેઓ આનંદ પામે છે. આ અસુરોને સુખસામગ્રી હોવા છતાં, કર્મથી પ્રેરિત થઈ તેઓ પાપારંભ કરી ખુશી થાય છે. ઉપરોક્ત ત્રણે પ્રકારની વેદના ગમે તેટલી તીવ્ર હોવા છતાં પણ નારકજીવોને ભોગવવી પડે છે કેમકે તેમનું આયુષ્ય અનપવર્તનીય હોવાથી તૂટી શકતું નથી, તેમજ ત્યાં તેમને કેઈનું શરણું પણ નથી. તેઓની વિક્રિયા પણ અશુભતર હોય છે. તેમ હોવાથી શુભ કરવાની ઈચ્છા કરતાં છતાં અશુભ વિક્રિયાજ થાય છે, અને તેથી દુઃખી થઈ તેને ઈલાજ કરવા જતાં તે ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] વીર-પ્રવચન ઈલાજ જ મહા દુ:ખરૂપ થઈ પડે છે. તેમના દુઃખના પ્રકારનું વર્ણન કેણ કરી શકે? વળી વિશેષમાં ભુખ તરસનું દુઃખ તેમને તીવ્ર હોય છે કેમકે ગમે તેટલું ખાવા છતાં તેમજ ગમે તેટલું પીવા છતાં પણ તેઓ ભુખ તરસને જ અનુભવ કરે છે અને તેમના હોઠ, કંઠ અને હાજરી હંમેશાં સુકાં અને ખાલી હોય છે, આ છોને વિર્ભાગજ્ઞાન હોય છે જે વડે આવતા દુઃખેના હેતુઓ જાણી શકે છે, પણ તે જાણીને તેઓ અતિ વૈરભાવ ધારણ કરી મહેમાંહે લડે છે. એટલી વિશેષતા છે કે મિથ્યાત્વી છે તે અરસપરસ દુઃખ આપે છે, જ્યારે સમક્તિવંત જીવો આવી પડતા દુઃખને સહન કરે છે પણ સામું દુઃખ ઉપજાવતા નથી. તેમનું આયુષ્ય અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, અને ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટથી હેાય છે; અને જાન્યથી અનુમે હજાર વર્ષ, ૧, ૩, ૯, ૧૦, ૧૭ અને ૨૨ સાગરોપમનું છે અસલી પ્રાણ પહેલી, ભુજ પરિસર્પ બીજી, પક્ષીઓ ત્રીજી, સિંહ ચેથી, ઉરપરિસર્પ પાંચમી, સ્ત્રી છઠ્ઠી અને મનુષ્ય તથા મત્સ્ય સાતમી નારક સુધી જઈ શકે છે, એટલે કે માત્ર તિર્યંચ અને મનુષ્ય જ નર્કમાં ઉત્પન્ન થાય છે. ભવ પરિસ્થિતિ રૂપે નારકજીવ પાછો મરીને મનુષ્ય તિર્યંચ થાય પણ તે નરક કે દેવ ભૂમિમાં ઉત્પન્ન ન જ થાય. પહેલી, બીજી અને ત્રીજી નરક ભૂમિમાંથી નીકળેલ કઈ જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી તિર્થંકર પણ થઈ શકે છે, ચોથીથી નિકળેલ કોઈ જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી મેક્ષ પણ મેળવી શકે છે, પાંચમીથી નિકળેલ નરભવ પામી માત્ર સંયમ ધર્મનું પાલન કરી શકે છે. છઠ્ઠીથી નિકળેલ નરભવ પામી દેશવિરતિપણું જ પામી શકે છે અને સાતમી વાળો તિયચપણું પામી સમક્તિ પામી શકે છે. અર્થાત ઉપર દર્શાવેલ મર્યાદાથી આગળ જઈ શક્તા નથી. પહેલી નારકભૂમિને ઉપરનો ભાગ મળલોકને નીચેના ભાગ સાથે મળેલો છે, તેથી તેમાં દ્વિપ, સમુદ્ર, પર્વત, ગામ, નગર, સરોવર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૧૯૫ વનસ્પતિ આદિ હોય છે અને તેમાં તિર્યંચ, મનુષ્ય અને દેને વાસ છે; બાકીની નારકભૂમિમાં ઉપરોક્ત કંઈ નથી તેમજ તેમાં બાદર વનસ્પતિકાય, બેઈદ્રિયથી માંડી પંચેંદ્રિય તિર્યંચ, મનુષ્ય પણ હતા નથી, એટલે ત્યાં નારકો ઉપરાંત કેટલાક એકેંદ્રિય જીવો માત્ર હોય છે. આમ હોવા છતાં કોઈ પ્રસંગે બીજથી છઠી નારક ભૂમિ સુધી મનુષ્ય, તિર્યંચ કે દેવને સંભવ ઉત્પન્ન લાય છે. મનુષ્યને સંભવ કેવલી સમુદઘાત કરનાર પિતાના આત્મ પ્રદેશ જ્યારે સર્વવ્યાપી બનાવે છે ત્યારે સાતે નારક ભુમિ સુધી હોય છે તેમજ ઉત્તર વૈજ્યિ લબ્ધિધર મનુષ્ય કે તિય“ચ છ નારકભૂમિ સુધી જઈ શકે છે; પણ ત્યાંથી આગળ તેઓ જઈ શકતા નથી. દેવ પણ પિતાના પૂર્વ જન્મના મિત્રાદિને વિષે મોહ પામી તેમને તે દુઃખમાંથી છોડાવવાના ઉદેશથી પ્રથમની ત્રણ નારક સુધી જઈ શકે છે, તેથી આગળ જવાની શક્તિ હોવા છતાં આચારવશ હોવાથી આગળ જતા નથી. પરમાધામી દેવો તો નરકપાળ કહેવાય છે. તેઓ અસુરકુમાર ભુવનપતિ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંજ પહેલી નરભૂમિમાં ઉત્પન્ન થાય છે અને બીજી ત્રીજી નારકના જીવોને દુઃખ ઉપજાવવા ત્યાં સુધી જાય છે. મધ્યલોકમાં જંબુદ્વિપ આદિ શુભ નામવાળા અસંખ્ય દ્વિપ અને લવણ આદિ શુભનામ વાળા અસંખ્ય સમુદ્રો છે. તેમાં જંબુદ્વિપ સર્વની મધ્યમાં છે, જ્યારે સ્વયંભૂરમણ સમુદ્ર સૌથી છેલ્લો છે. આ પ્રમાણે અસંખ્યદિપ અને સમુદ્ર હોવા છતાં માત્ર ત્રણ દ્વિપ અને બે સમુદ્ર વિષે વિશેષ જાણવાનું પ્રાપ્ત થાય છે. કેમકે તેની આગળના દ્વિપમાં મનુષ્યોની વસ્તી નથી. મધ્યને જંબુદ્વિપ થાળીની માફક સપાટ અને ગોળ છે. તેને વિસ્તાર લાખ જનને છે. આ દિપની વચમાં મેરૂ પર્વત છે અને તેમાં ભરત, હેમવંત, હરિવર્ષ, વિદેહ રમ્યક, હિરણ્ય અને રવ્રત રૂપ સાત ક્ષેત્રો દક્ષિણથી ઉત્તર દિશામાં ક્રમસર આવેલાં છે. તેમને જુદા પાડનાર હિમવાન, મહા હિમવાન, નિષધ, નીલ, રૂકિમ અને શિખરીનામા છ વર્ષધર પર્વત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯]. વીર-પ્રવચન * જંબુદ્વિપથી બમણ વિસ્તારને લવણ સમુદ્ર છે. જે તે દ્વિપને વિંટાઈને રહે છે. લવણ સમુદ્રની ચારે બાજુ ધાતકી ખંડ છે, તેમાં જંબુદિપથી બમણું પર્વત અને ક્ષેત્રે છે એટલે ૧૨ વર્ષધર પર્વત અને ૧૪ ક્ષેત્રો થાય. તેની ચારે બાજુ વિંટળાઈ તેથી બમણા વિસ્તાર કાળોદધિ સમુદ્ર આવેલ છે અને તેની આસપાસ પુષ્કરવર દ્વિપ તેથી બમણા વિસ્તારને છે. પુષ્કરવર દ્વિપને વિરતાર ધાતકી ખંડથી ચાર ગણે હોવા છતાં પણ તેમાં ધાતકી ખંડના જેટલાજ વર્ષધર પર્વત અને ક્ષેત્રે છે, કારણ કે તેના અર્ધભાગે માનુષોત્તર નામા પર્વત બાકીના અર્ધભાગને રેકી પડે છે. આમ પરિસ્થિતિ હોવાથી જંબુદ્વિપ. ધાતકી ખંડ અને પુષ્કરવરને અર્ધદ્વિપ મળી અઢીદ્વિપમાં જ મનુષ્યની વસ્તી છે. માનુષત્તર પર્વત ઉપર કે તેની બહાર એટલે પેલી બાજુ મનુષ્યની વસ્તી કે વાસ નથી. મનુષ્ય બે પ્રકારના છે, આર્ય અને મલેચ્છ; દેવકુફ અને ઉત્તરકુર કે જે જંબુદ્વિપના વિદેહ (મહાવિદેહ) ક્ષેત્રમાં છે તમને છોડી દઈ બાકીના મહાવિદેહ, ભરત અને અરબત તે કર્મ ભૂમિ છે. ત્યાં ધર્મના સંસ્થાપક શ્રીઅરિહંત અને તેમના અનુયાયી રૂપ ચતુવિધ સંધ પ્રવર્તે છે; તેમજ ત્યાં અસિ (તલવાર), મસિ (શાહીલમ) અને કૃષિ (ખેતીવાડી) રૂપ ત્રણ પ્રકારના વ્યવસાયથી મનુષ્ય પિતાનું ગુજરાન ચલાવે છે, બાકીની ભૂમિ અકર્મ ભૂમિઓ કે ભોગભૂમિ કહેવાય છે, જ્યાં મનુષ્યને (યુગલીકેશને) ગુજરાન ચલાવવા મહેનત કરવી પડતી નથી. કેમકે ત્યાં રહેલા કલ્પવૃક્ષ તેમની ઈચ્છા પૂર્ણ કરે છે, અને ત્યાં ધર્મપ્રવર્તક કે તેમને સંધ પણ હોતા નથી. મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પ્રમાણનું છે. જંબુદ્વિપને વ્યાસ (ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમની લંબાઈ) એક લાખ જન છે, તેથી બમણો લવણ સમુદ્ર, તેથી બમણ ધાતકાખંડ, તેથી બમણે કાલેદધિ, તેથી બમણે પુષ્કરવરદ્વિપ છે. એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રવમન " [૧૯૭ આગળ પણ તેજ પ્રમાણુવાળા બમણું વિસ્તારી દ્વિપસમુદ્રો અનુક્રમે અસંખ્ય છે. તેમાં છેવટે સ્વયંભુરમણ સમુદ્ર છે જેને મધ્યલોકનો અર્ધભાગ રોકેલ છે. આ દ્વિપસમુદ્રની રચના સપાટ–ગાળ થાળીની માફક છે એટલે કે જંબુદ્વિપ લવણુ સમુદ્રથી, તે વળી ધાતકી ખંડથી એમ અનુક્રમે વિંટાયેલા છે. સર્વાદ્વિપ સમુદ્રની આકૃત્તિ ગોળ છે. મધ્યમાં જંબુદ્વિપ છે જે કોઈપણ દ્વિપસમુદ્રને વિંટતે નથ; તે કુંભારના ચાકની માફક ગોળ છે; જયારે લવણ સમુદ્ર ચુડીના આકારે ગોળ છે. જંબુદ્વિપની મધ્યમાં મેરૂપર્વત છે. આ મેરૂપર્વત મૂળમાં (ચારે બાજુએ થઈને) દશ હજાર યોજન વિસ્તારમાં છે, તેની ઉંચાઈ એક લાખ પેજન છે, તેમાંના હજાર યોજન જમીનમાં અને નવાણું હજાર યોજન બહાર દ્રશ્યમાન છે. જમીન અંદરનો ભાગ (૧૦૦૦ જન) મૂળમાં, ૧૦,૦૯૦૩૬ જન વિસ્તારે છે, બહારના કશ્ય ભાગ ઉપર ચૂલિકા (શિખર) નિકળે છે, તે શિખરો પણ હજાર યોજન લાંબા પહોળા હોય છે. આ પર્વતના ત્રણ ભાગ છેઃ ૧ લો ભાગ હજાર એજનવાળા જે જમીનમાં છે તે, બીજે કાંડ (૨ જે ભાગ) ૬૩૦૦૦ એજન ઉો. છે અને ત્રીજો કાંડ ૩૬૦૦૦ જનને છે પહેલે ભાગ શુદ્ધ પૃથ્વી રૂપજ છે, બીજો ભાગ ચાંદી-સેનુ સ્ફટિક આદિ રત્નમય છે; અને ત્રીજો ભાગ લાલ–સુવર્ણમય પ્રાયઃ છે. આ એક લાખ યોજન પછી મેરૂની ચૂલિકા છે કે જે ૪૦ જન અને ટોચ પર ચાર યોજન વિસ્તારે છે. મેરૂ પર્વતના મૂળમાં ભદ્રશાળ વન છે, ત્યાં ઉપર ૫૦૦ જન ઉચે તેટલાક વિસ્તારનું નંદન વન છે, ત્યાંથી ૬૨૫૦૦ પોર્ન ઉંચે પાંચસે લેજનના વિસ્તારવાળું સૌમનસ વન છે ત્યાંથી ૩૬૦૦૦ યોજન ઉચે એટલે મેરૂની ટોચ પર ૪૯૪ યોજનાના વિસ્તારનું પાંડુક વન છે. જંબુદ્વિપના સાત ક્ષેત્ર છે, તે વર્ષ કે વાસ કહેવાય છે. ભરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] વીર–પ્રવચન ક્ષેત્ર દક્ષિણમાં અને એરવત ક્ષેત્ર ઉત્તરમાં આવેલાં છે; તે દરેક ૫૬ યાજન એટલે જબુદ્વિપના ૧૯૦ મા ભાગના છે, તેમની ઉપર અનુક્રમે હિમવાનને શિખરી પતા છે જે તેનાથી અમણા વિસ્તારના છે. તેની ઉપર બમણા વિસ્તારે અનુક્રમે હેમવત ને હૈરણ્ય ક્ષેત્રા છે; તેની ઉપર બમણા વિસ્તારે મહાહિમવાન તે ફિક્રમ પા છે, તેની ઉપર બમણા વિસ્તારે અનુક્રમે હરિવ અને રમ્યક નામના ક્ષેત્રા છે; એ ઉપર બમણા વિસ્તારે નિષધને નીચ નામા પતા છે, તે ખેતી મધ્યમાં વિદેહ નામનું ક્ષેત્ર છે. જંબુદ્વિપના વિદેહને મહાવિદેહ કહેવામાં આવે છે; એની મધ્યમાં મેરૂ પર્વત છે જેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું. આ મહાવિદેહ ક્ષેત્રમાં નિષધ પર્વતની ઉત્તરે અને મેરૂ પર્વતની દક્ષિણે સે કાંચનગિરિ, ચિત્રટ અને વિચિત્રકુટ આદિ પર્વતો વધુ શોભિત દેવકુફ નામની ભોગભૂમિ છે; તેજ પ્રમાણે મેરૂપવતની ઉત્તરે અને નીલ પર્વતની દક્ષિણે એ યમક પર્યંત વડે શોભિત ઉત્તરકુરૂ નામની ભાગભૂમિ છે. ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ સમુદ્ર પર્યંત વિસ્તારમાં વૈતાઢય પર્વત છે. તે પચીશ ચેાજન ઉંચા છે. તેના ૬ા ચેાજન જમીનમાં અને ૧૮!! ચેાજન બહાર દેખાય છે. તેને વિસ્તાર પચાસ ચેાજનને છે. હેાવાથી તે દરેક જંબુદ્વિપમાં એક મેરૂ પર્વત, સાત ક્ષેત્ર અને છ વધરપતેઃ છે. તેનાથી બમણા એટલે એ મેરૂ, ચૌદ ક્ષેત્રા અને બાર વર્ષધર પતા ધાતકી ખંડમાં, અને તેટલા જ પુષ્કરવર દ્વિપમાં છે; નામેા તે સરખાજ છે પણુ ગાળની વચ્ચે સમુદ્રો આવતા દ્વિપના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ પડી જતા પ્રમાણે છે. એ ઉપરાંત તે બે દ્વિપમાં દરેકમાં બાણની તેમજ દક્ષિણમાં એ ઈક્ષ્વાકાર પવ તા છે; જે ધાતકી છેડે લવણ સમુદ્રમાં અને બીજે છેડે કાળાધિ સમુદ્રને અડકે છે, અને પુષ્કરદ્વપના એ ઇક્ષ્વાકાર પર્વતા એક છેડે કાળાધિ સમુદ્ર અને હૈાવાથી તે માફક ઉત્તર ખંડમાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૧૯ બીજે છેડે પુષ્કર સમુદ્રને અડકે છે; જંબુદ્વિપમાં જેટલી નદી, ગામ, શહેર, પર્વત આદિ છે તેથી બમણું ધાતકીખંડ અને પુષ્કરવરદ્વિપમાં છે. પુષ્કરવર દ્વિપને છેડે આવેલ માનુષત્તર પર્વત અર્ધ દિપ પ્રમાણુ છે. ત્યાં અને તેની આજુબાજુ આગળ, મનુષ્યોની વસ્તી જ નથી, તેમ ઉત્પત્તિ પણ નથી જ. માનુષોત્તર પર્વત પુષ્કવર દ્વિપને મધ્યભાગેથી કિલ્લાની માફક ગોળ, મનુષ્ય લેકને ઘેરીને રહેલો છે. આ પર્વત બેઠેલા સિંહના આકારને છે; ને ૧૭૨૧ યોજન ઊંચે છે, ૪૩૦ એજનને ૧ ગાઉ જમીનમાં છે, તેને નીચલો વિસ્તાર ૧૦રર જન, મધ્યમા ૭૨૩ યોજન અને ટેચ ઉપર ૪૨૪ જન છે. આ પર્વતની અંદર આવેલ અઢીદ્વિપમાંજ મનુષ્યના જન્મ તેમજ મરણ થાય છે. તેની બહાર કોઈપણ માનવીનું જન્મ કે મરણ થતું નથી. વિદ્યાસંપન્ન વિધાધરે કે વિદ્યા વા લબ્ધિધારી મુનિએ આ અઢીદ્દિપની બહાર જઈ શકે છે; પણ તેમના જન્મમરણ તે મનુષ્યલકની સીમાની અંદર જ થાય છે. વળી એમ પણ ન સમજવું કે માનુષાર પર્વતની અંદર આવેલ અઢી દ્વિપ ને બે સમુદ્રમાં સર્વત્ર મનુષ્યની જ વસ્તી હશે, આ અઢી દ્વિપમાં ૫ મેરૂ, ૩૦ વર્ષધર પર્વત અને ૩૫ ક્ષેત્રો આવેલાં છે તે ઉપરાંત ૫ ઉત્તરકુર ને ૫ દેવકુરૂની બેગ ભૂમિઓ છે; દરેક મહાવિદેહની બત્રી વિજય ભરતક્ષેત્રના પ્રમાણની છે. એ રીતે વિજયે બધી મળી ૧૬૦ થાય છે. ઉપરાંત લવણ સમુદ્રમાં પ૬ અંતરક્રિય છે. આ ગણવેલા સ્થાનમાં જ માત્ર મનુષ્યની વસ્તી છે; છતાં વ્યવહારમાં ક્ષેત્ર જન્મથી ગણતું હોવાથી અહીદીપને મનુષ્યલક કહેવાય છે. જો કે સંહરણથી, વિદ્યા કે લબ્ધિથી, કેાઈક મુનિ અઢીદ્વિપ બહાર બે સમુદ્ર કે તેથી પણ આગળ જઈ શકે છે. એટલું જ નહિ પણ મેરૂ પર્વતની ચૂલિકા સુધી પણ પહોંચી શકે છે ને ત્યાં રહી પણ શકે છે; છતાં મરણ તે અઢીદ્વિપમાં જ થાય છે. ભરત તથા ઔરતમાં-દરેકમાં સાડીપચીશ આર્ય દેશ છે તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વીર-પ્રવચન તેથી બમણું=૫૧ અન્ય બે દિપમાં છે. કુલ ( ૫૧+૧૦૦+૧૨ ) ૨૫૫ આર્ય દેશે છે. વળી મહાવિદેહ પણ આર્યદેશમાં જ ગણાય છે, આર્યોના નિમિત્ત ભેદથી નિમ્નલિખિત છ ભેદ થાય છે. (૧) ક્ષેત્ર આર્ય–જે ઉપરોક્ત આદેશમાં ઉત્પન્ન થાય છે. (૨) જાતિ આર્ય જે ઈક્વાકુ, વિદેહ, જ્ઞાત વિ૦ વત્પન્ન હોય છે. (૩) કુળઆર્યજે કુળકર, ચક્રવર્તી, બળદેવાદિકના કુળમાં ઉપ હોય છે. (૪) કર્મ આર્ય=જે યજન-વ્યાજન, પઠન-પાઠન, કૃષિ, લિપિ આદિ ધધા કરી ગુજરાન ચલાવે છે. (૫) શિલ્પ-આર્ય=જે વણકર કુંભકારાદિની કળા વડે આજીવિકા ચલાવતા હોય છે. (ક) ભાષાઆર્ય=જે શિષ્ટ પુરૂષ (તીર્થંકરાદિ વડે) વડે બેલાતી એવી અતિશયાસંપન્ન સંસ્કૃત, માગધી વિ૦ થી વ્યવહાર ચલાવે છે. ઉક્ત છ--પ્રકારથી વિપરીત લક્ષણવાળા સૌ અનાર્ય કે શ્લેષ્ઠ છે. જ્યાં મેક્ષમાર્ગના પ્રણેતા ઉત્પન્ન થાય તેમજ જ્યાં તે માર્ગના ઉપદેશક વિચારતા હોય છે અને જ્યાં ક્ષત્રિયવટ, વાણિજ્ય તથા ખેતીવાડી વિગેરેથી ગુજરાન ચલાવતા હોય તે કર્મભૂમિ છેઆ રીતે પાંચ ભરત, પાંચ ઐત્રિત અને પાંચ મહાવિદેહ મળી કુલ પંદર કર્મભૂમિ છે. બાકીના ૨૦ ક્ષેત્રો, ૫૬ અંતદ્વીપ તેમજ પાંચ ઉત્તકુરૂ અને પાંચ દેવકરમાં યુગલિક ધર્મજ માત્ર પ્રવર્તે છે, ત્યાં ચારિત્ર ધર્મ જરાપણું નથી હોતો. અસિ-મશિ ને કૃષિ રૂપ વ્યવસાયના અભાવે એ સર્વ અકર્મ ભૂમિ છે. ઉક્ત જીવોના આયુષ્ય સબંધી વાત આગળ આવી ગઈ છે. અમુક પ્રકારના દેહમાં અમુક કાળ જીવન ગાળવું તે ભવસ્થિતિ, ને તેમાં વારંવાર જન્મ મરણ એક સાથે કર્યા કરવા તેનું નામ સ્વકાસ્થિતિ એ ઉભય પ્રકાર, આયુષ્ય અથવા દેહધારી અવસ્થાના પ્રમાણના છે. ભુવનપતિ અને વ્યંતર–વાણવ્યંતરદેવ અધલેકવાસી છે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ રવી-પ્રવચન [ ૨૦૧ તિષ્કદેવ મધ્યલેકવાસી અને વૈમાનીક દેવે ઉદ્ઘલેકવાસી છે. આ દેવાના વિમાનો કે ભવને-સુંદર, સાકુનુળ વર્ણગંધ-રસ ને સ્પર્શ વાળા હોય છે. તેઓ કષાયવાળા તેમજ આહાર, ભયાદિ ચાર સંજ્ઞાવાળા હેય છે, આમ છતાં તેઓ અખંડ યૌવનવાળા, ઘડપણરહિત, નિરૂપમ સુખવાળા અને અલંકાર ધારણ કરનારા હોય છે. આ રત્નપ્રભા નર્ક એકલાખ એંશી હજાર યોજન જાડાઈમાં છે. તેમાં ઉપર નીચે હજાર હજાર યોજન મૂતાં બાકીના એકલાખઈતેરહજાર યોજન રહ્યા તેમાં નારક જીવોને વસવાના તેર પ્રતરે છે. એ તેર પ્રતના મધ્યમાં નરકાવાસા છે, તેમાં નારક છો વસે છે. દરેક પ્રતરે એકેશ્ના નિયમે બધા મળી બાર આંતરાઓ છે તેમાં ઉપર નીચેનો એકેક બાદ કરતાં બાકીના દશમાં દશ ભુવનપતિ દેવના નિવાસસ્થાને વા ભવને છે. રત્નપ્રભાન મૂકી દીધેલા ઉપરના હજાર જનમાં ( જ્યાં નારક કે ભુવનપતિ કેાઈન વાસ નથી) ઉપર નીચે સે યોજન છોડતાં બાકીના ૮૦૦ યોજનમાં વ્યંતરદેવો વસે છે. તેમાં ઉત્તર દક્ષિણે આઠ આઠ ઇન્દ્રો મળી સેળની સંખ્યા થાય છે. હવે તે છેડી દીધેલા ઉપરના સે જનમાં ઉપર નીચે દશ દશ યોજન છોડતાં બાકીના ૮૦ જન પ્રમાણ સ્થાનમાં વાણવ્યંતર દેવોનો વાસ છે તેમના પણ ઉત્તરદક્ષિણના મળો સોળ ઈદ્ર થાય છે. આ રીતે ઈન્દ્ર સંખ્યા બાવનના આંકે પહોંચે છે, . તિષ્કના ચર અને સ્થિર એવા બે પ્રકાર છે. ચર અઢીદ્વિપમાં રહેલા છે અને અઢીદ્વિપની બહાર સ્થિર છે. સૂર્ય અને ચંદ્ર એ ઉભય ચર જ્યોતિષ્કના ઇકો છે. મેરૂ પર્વતના આઠ ચક પ્રદેશ રૂપ સમભૂતળા (સરખી પૃથ્વી)થી ઉંચે ૭૦૦ એજન દૂરથી માંડી ૯૦૦ જન સુધીમાં તેમના વિમાને આવેલાં છે. તેમાં ૭૯૦ જને પ્રથમ તારાના વિમાન, ૮૦૦ યોજને સૂર્યનું, ૮૮૦ પેજને ચંદ્રનું, ૮૮૪ યોજને નક્ષત્રના અને બાકીના સોળ યોજનામાં જૂદા જૂદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] વીર-પ્રવચન ગ્રહના વિમાન છે. આ પાંચે મળીને જ્યેાતિષચક્ર કહેવાય છે; તેમના વિમાન દૈદીપ્યમાન પ્રકાશવાળા, અતિ સુંદર અને સ્ફટિક રત્નમય છે. આ વિમાનમાં વસતા જ્યાતિષ્ઠ દેવા પ્રકાશવાળા હાવાથી તેને તેજોલેશ્યા હાય છે, જંબુદ્વિપ આશ્રયી બે સૂર્ય અને એ ચંદ્ર હેાય છે. એ સબધી વિસ્તૃત વિવેચન સૂર્ય પ્રાપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિમાં છે. જ્યેાતિષ્ઠ દેવેાના નિવાસસ્થાન પછી અસંખ્યાત કટાકેાટિ યોજન. ઉંચે વૈમાનિક દેવેના વિમાનો છે. ઉત્કૃષ્ટ પુણ્યયોગે જીવ આ વાનામાં ઉત્પન્ન થાય છે. તેમના બે પ્રકાર છે. જેએમાં સ્વામીસેવક ભાવના વ્યવહાર છે, તેમજ તીર્થંકરાના કલ્યાણક મહેત્સવ કરવાને જેમને આચાર છે તેએ કલ્પે।પન્ન કહેવાય છે. ભરતક્ષેત્રમાં કલ્યાણક મહે।ત્સવ કરવાને સાધચંદ્રને અને અરવ્રુતક્ષેત્રમાં ઈશાનેન્દ્રને મુખ્ય અધિકાર છે. તે પહેલાથી ખારમા દેવલાક સુધીમાં રહે છે. એને આવે। આચાર નથી, તેમજ જેએ સ્વતંત્ર છે એટલે તે અહચિંદ્ર જેવા છે, તેઓ સ્વસ્થાનકમાં રહી ભાવભક્તિ કરે છે. જે કલ્પાપીત કહેવાય છે તે તેનેા વાસ બાર દેવલાક ઉપર વધારે ઉચે છે. તે નવપ્રૈવેયક તથા અનુત્તરવિમાનવાસી તરીકે સુપ્રસિદ્ધ છે. આ પ્રકારના દેવેાના નિવાસ પૂર્વકૃત પુણ્યની તરતમતા ઉપર છે. કલ્પેાપન્ન એવા બાર દેવલાકના પહેલાથી આઠ સુધીના આઠે તથા નવમા દશમાના એક, અને અગીઆર બારના એક મળી કુલ દશ ઇંદ્રો છે. આમ બાવન પ્રથમ ગણાવેલા તેમાં જ્યાતિષ્કના એ તથા વૈમાનિકના દશ ઉમેરતાં કુલ ચાસRsઈંદ્રો થાય છે. પ્રભુના જન્મ વિ. કલ્યાણકામાં તેઓ મુખ્ય હેાય છે. જ્યાતિષ્ઠદેવાના વાસથી એક રાજચે સૌધમ અને ઈશાન દેવલાક દક્ષિણ——ઉત્તરમાં આવેલા છે; તે ઉભય સરખી સપાટીએ છે. ત્યાંથી એકરજ ચે સનકુમારને માહેન્દ્ર પૂર્વના ખેની માફક જ છે. ત્યાંથી ઉંચે એકરાજમાં બ્રહ્મ અને લાંતક નામા પાંચમા——છડા દેવલાક એક એકની ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૦૩. કેટલેક અંતરે છે, ત્યાંથી ઉચે એકરાજમાં શુક્ર અને સહસ્ત્રાર, પૂર્વની માફક એક એકની ઉપર કેટલેક સ્તરે છે, ત્યાંથી આનત ને. પ્રાણુત નામા નવમા દશમાં દેવલેક દક્ષિણ ઉત્તરે જોડાજોડ છે, ત્યાંથી કેટલેક ઉંચે–સહસ્ત્રારથી એકરાજ ઉચે-આરણ અચુત નામા દેવલેક; દક્ષિણે ઉત્તરે સામસામા આવેલાં છે. ત્યાંથી એક રાજ ઉંચે ચૌદ રાજલોકરૂપ પુરૂષના ગળાના સ્થાનકે શ્રેયકદેવનું સ્થાન એકની ઉપર એક એમ અનુક્રમે છે, ત્યાંથી લગભગ એક રાજ ઉંચે પાંચ અનુત્તર વિમાન સરખી સપાટીએ છે એટલે સ્વાર્થસિદ્ધિ વિમાન વચ્ચે છે અને વિજ્યાદિ ચાર વિમાન તેની આજુબાજુમાં ચારે દિશાએ છે. તેના ઉપર લેકરૂપ પુરૂષના કપાળ પ્રદેશમાં સ્ફટિક રત્ન જેવી નિર્મળ અર્જુનસુવર્ણમય સિદ્ધશિલા છે. તેને ઉપર એક યોજન છે. અલેક છે. તે છેલ્લા યોજનના ઉપરના ચોવીસમા ભાગ ( ૩૩૩૩ ધનુષ્ય) જેટલી ઉંચાઈવાળા ક્ષેત્રમાં સિદ્ધના જેવો રહેલા છે. આ રીતે ચૌદરાજ લેકની વહેંચણી છે. કલ્પાતીત વૈમાનિક દેવ સિવાય બાકીના ચારે નિકાયને દેવને દક્તિ અને તેને ૧ સામાનિક (સમાન રૂદ્ધિવાળા) ૨ પારિષa (સભામાં બેસનાર) ૩ આત્મરક્ષક (અંગરક્ષક) ૪ અનીક (સૈન્ય અને તેના ઉપરીઓ) ૫ પ્રકીર્ણ (પ્રજા) ૬ અભિયોગ્ય (નોકરચાકર) ૭ કિલિબષક (હલકા પ્રકારના દેવ) રૂ૫ સામા ન્ય પરિવાર હોય છે. આ ઉપરાંત વ્યંતર, વાણુ વ્યંતર, અને જ્યોતિષ્ક દેવ સિવાયના નિકાયમાં ત્રાયશ્ચિંશ (મંત્રી પુરોહિત આદિ) અને કપાળ (કોટવાળ) પણ હોય છે. પહેલા અને બીજા વૈમાનિક દેના સ્થાન સુધી દેવીઓની ઉત્પત્તિ છે. તેની ઉપરના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ નથી. દેવીઓમાં બે પ્રકાર હોય છે. (૧) ગૃહિણી તરિકે કાર્ય કરતી દેવીએ તે પરિગૃહિતા દેવીઓ અને (૨) દેવસ્યા તરિકે જીવન ગાળતી તે અપરિગ્રહિતા દેવીઓ કહેવાય છે. પરમાધામી દેવો જે પ્રથમ નારક ભૂમિમાં ઉપજે છે ને ત્રણ નારક સુધીના જીવોને દુઃખ આપે છે તેમની, તેમજ કિષિ દેવની આત્મપરિણતિ અતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] વીર–પ્રવચન મલીન અધ્યવસાયવાળી હેાય છે. ભૂવનપતિ અને વ્યંતર—વાણુ વ્યંતર દેવાની આત્મપરિણતિ કૃષ્ણનીલ-કપાત અને તેજોલેશ્યામય હાય છે, પહેલા બે વિમાન સુધી તેજોલેશ્યા, તે પછી ત્રણ વિમાનના દેવાને પદ્મલેશ્યા અને લાંતદેવથી સર્વાર્થ સિદ્ધિ વિમાન સુધીના દેવાને શુલલેસ્યા હાય છે. સમવાય સ્વરૂપ काला सहाव नियई मुव्वकथं पुरिसकारणं पंच । समवाये सम्मत्तं पत होइ मिच्युतम् ॥ ( સન્મતિસૂત્ર-ત્તિસેન વિદ્યાતી) * જૈનધર્મીમાં કેવળ કર્માંનીજ પ્રધાનતા છે કિંવા જૈને કેવળ કર્મો ઉપર જ વિશ્વાસ રાખીને બેસનારા છે' એમ માનનારા ભૂલ ખાય છે. જૈન સિદ્ધાંતમાં જેમ કર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમ પુરૂષાનું પણ છે. કર્મોને હડાવવાના જ્ઞાન,ધ્યાન,—તપજપ,–સૈયમાદિ અનેક ઉપાયે બતાવવામાં આવેલ છે. પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં માત્ર ક` કે પુરૂષા એજ નહિ પણ ઉપરના શ્લોકમાં સૂચવેલા પાંચ કારણાનો સંયેગ આવશ્યક છે. તેના નામ (૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયતિ, (૪) પુરૂષકાર અને (૫) ક છે. એ પાંચે કારણ એકબીજાની સાથે એટલાં બધાં સંકળાયલા છે કે એમાંના એક પણ કારણના અભાવ કાર્યં નિષ્પતિ થવામાં અંતરાયભૂત થઈ પડે છે. આ વાતને નીચેનાં ઉદાહરણથી તપાસીએ. સ્ત્રી બાળકને જન્મ આપે છે, તેમાં સૌથી પ્રથમ કાળની અપેક્ષા છે, કારણ કે વિનાકાળે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. બીજી' કારણુ સ્વભાવ છે, જો તેમાં બાળક ઉત્પન્ન કરવાના સ્વભાવ હશે તેાજ ગર્ભ રહેશે; નહિ તે નહિં રહે. ત્રીજી નિયતિ ( અવશ્ય ભાવ ) જે પુત્ર ઉત્પન્ન થવાનો હશે તાજ થશે, નડું તે કઈક કારણ ઉપસ્થિત થઈ પુત્રપણાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૦૫ ગર્ભનું પરિવર્તન થઈ જશે. ચોથું પુરૂષકાર (પુરૂષાર્થ) પુત્ર ઉત્પન્ન થવામાં પુરૂષાર્થની પણ જરૂર છે. કુમારી કન્યાને પુત્ર કદી ઉત્પન્ન ન જ થાય. આમ ચારે કારણો હોવાની સાથે કર્મ (ભાગ)માં હશે તે જ થશે, નહિ તે ગર્ભનાશ પણ થઈ જાય; અર્થાત માતા પિતાના પ્રયાસ સાથે સંતાનનું ભાગ્ય જરૂરી છે. આ સમવાય ને બીજી રીતે વિચારીએ. પાંચ ભરત તથા પાંચ અરવૃત રૂપ દશક્ષેત્રોની અપેક્ષાએ અવસર્પિણી કાળે ચોથો આરે અને ઉત્સર્પિણી કાળે ત્રીજે આરે–એ કાળે જીવ મોક્ષનું સાધન કરી કાર્ય કરે તેથી–કારણ રૂપ માન્યા છતાં પ્રશ્ન થશે કે કેમ અભવ્ય જીવ કાર્યસિદ્ધિ કરી મુક્તિ પામતા નથી ? એટલે તરત જ બીજું કારણ સ્વભાવ સ્વીકારવું પડશે. એનામાં મોક્ષ. જવા રૂપ સ્વભાવ જ નથી. પાછે પ્રશ્ન થશે કે ભવી જીવમાં તો તે સ્વભાવ છે તેનું કેમ ? એટલે નિયતિ રૂપે કારણ ખડું થશે; ત્યાં લગી ભવીપણું પણ કામ નજ લાગે. વળી પ્રશ્ન થશે કે આણંદ, કામદેવ શ્રાવકને તે પણ હતું છતાં મેક્ષ કેમ ન પામ્યા ? વળી શ્રેણિક રાજા તે ક્ષાયિક સમકિતી હતા ને? ત્યાં ચોથું કારણ પૂર્વકૃત અર્થાત જ્ઞાનાવરણ આદિ આઠ કર્મ આડા ઉભા. આયુષ્યને બંધ અગાઉ પડી ચૂક્યું હતું એટલે એને ભોગવ્યા વિના તે આગળ વધી શકે તેમ હતું જ નહીં. તે પછી મરૂદેવી માતાને ચાર કારણ મલ્યા પણ પાંચમે ઉદ્યમ યા પુરૂષાર્થ કઈ કીધો નથી છતાં મુક્તિ કેમ પ્રાપ્ત થઈ? ક્ષપક શ્રેણિએ ચઢવાને શુકલ ધ્યાન ધ્યાવા રૂપ ઉદ્યમ તેમને કર્યો છે ત્યારે જ મુક્તિને પામ્યા છે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે પ્રત્યેક કાર્ય નિષ્પત્તિમાં ઉપરોક્ત પાંચ કારણોને યોગ આવશ્યક છે. પાંચ આંગળીઓની માફક ભેગા મળી તેઓ કાર્ય સર્જન કરે છે. અલબત એમાં ઓછાવત્તાપણાની કિવા ક્રમ ઉલટાઈ જવાની વિચિત્રતાઓ રહેલી છે. કેઈક વાર પુરૂષાર્થ જેર કરતે દેખાય છે, તે કાઈકવાર કર્મનું પ્રાબલ્ય દષ્ટિગોચર થાય છે. આ સંબંધમાં ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં શ્રી વિજયલક્ષ્મી સૂરિ મહારાજે વિસ્તારથી દાખલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] વીર–પ્રવચન દલિલે ટાંકી સુંદર રીતે સ્વરૂપે રજુ કર્યું છે. દરેકનું જુદું જુદું બળ દાખવી સરવાળે સર્વને એકત્ર કરી કાર્યસિદ્ધિમાં કેવા ઉપયોગી થઈ પડે છે તે વિષયમાં કથાનકે પણ આલેખ્યા છે. નય પ્રમાણ અને નિપેક્ષા સ્વરૂપ જ્ઞાનને હેતુ દ્રવ્ય (વસ્તુ) ના અનંત ધર્મ-સ્વભાવ-પર્યાયોસ્થિતિઓ-ગુણ જાણવાને છે. તે જ્ઞાન બે પ્રકારનું પ્રમાણ (સાબિતી) થી થઈ શકે, (૧) પ્રત્યક્ષ પ્રમાણમાં શ્રી સિદ્ધ તથા શ્રી કેવલી પરમાત્માઓનું કેવલજ્ઞાન, મુનિ મહારાજનું મન:પર્યાય જ્ઞાન અને ચારે ગતિના જીવનનું અવધિ જ્ઞાન સમાય છે, જ્યારે (૨) પક્ષ પ્રમાણમાં માત્ર મતિ (બુદ્ધિ કે તfમય) જ્ઞાન અને મૃત (આગમ) જ્ઞાન સમાય છે. પ્રત્યક્ષ પ્રમાણમાં થતા જ્ઞાન આત્મ પ્રત્યક્ષ થતાં હોવાથી શુદ્ધ જ હોય છે; પણ પરોક્ષ એવા મતિ અને શ્રુત શુદ્ધ જ હોય તેવું હતું નથી. વળી અવધિ પણ અશુદ્ધ હોઈ શકે છે. ટૂંકમાં કહીયે તે આત્મ પ્રત્યક્ષ જ્ઞાન તેજ સાચું પ્રત્યક્ષ છે, જ્યારે ઇન્દ્રિય પ્રત્યક્ષ તે સાચું પ્રત્યક્ષ નથી; પણ પરેલ છે. તેના ત્રણ વિભાગ નિમ્ન પ્રકારે થાય છે. (૧) અનુમાન-નિશાની કે ચિન્હ જોઈ થતું જ્ઞાન; દાખલા તરિકે ધુમાડે જઈ અગ્નિ સંબંધી થતું જ્ઞાન. (૨) આગમ-શાસ્ત્રના આધારથી થતું જ્ઞાન (૩) ઉપમાન–કઈ પદાર્થને બીજી ઉપમા આપી ઓળખાવવાથી થતું જ્ઞાન- આ સ્થિતિમાં જૈન તત્વજ્ઞાન ય વિષયના પ્રારંભમાં નિશ્ચય વ્યવહાર રૂપ બે ભાગ પાડે છે. નિશ્ચય માર્ગ દ્વારે વસ્તુના હમેશના (કાયમના–સ્થાયી) ધર્મો એટલે ચોક્કસ કુદરતી ગુણને વિચાર કરે છે અને વ્યવહાર માર્ગદ્વારા તેજ વસ્તુના અકુદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૦૭ રતી ધર્મો ( મનાએલા ધર્મો ) ઉપયાગ–અપેક્ષા આદિ રૂપ, ને વિચાર કરે છે. દાખલા તિરકે ‘ આ માટીના ઘડા છે' એ નિશ્ચય નય અને .C ,, આ પાણીના ઘડે છે' તે વ્યવહાર નય; એમાં સમજવાનું એ છે કે ઘડે તા માટીના છે, પણ તેના ઉપયેાગ પાણી ભરવામાં કરેલા છે. ઉપરોક્ત નિશ્ચય નયના બે વિભાગ−(૧) દ્રવ્યાર્થિક એટલે દ્રવ્યની અપેક્ષાએ સામાન્ય ગુણુના વિચાર અને (૨) પર્યાયાર્થિક એટલે વસ્તુના બદલાતી સ્થિતિએની અપેક્ષાએ સામાન્ય ગુણને વિચાર. આત્મા સ સરખા છે એ દ્રવ્યાર્થિક નિશ્ચયનય. આત્મા નામનું દ્રવ્ય સ જીનેામાં એક જ છે. એક સરખુ છે–એક પ્રકારના પદાર્થનું બનેલું છે. “ જીવેાના સ્વભાવ અને રંગ જુદા જુદા છે” એ પર્યાયર્થિક નિય નયનું વાકય. જીવા જેમાં આત્મા દ્રવ્ય સરખું છે છતાં પ્રકૃતિ પુન્દ્ગલની ભિન્નતા છે માટે. જીવામાંના કેટલાક શાંત છે, કેટલાક ગંભીર છે, કેટલાક જ્ઞાની છે, કેટલાક ક્રોધી છે, કેટલાક ઘઉંવર્ણા છે વિ. હવે વસ્તુ-પદાર્થના સામાન્ય-વિશેષ ધર્મો સમજતાં વાર નહીં લાગે. વિશેષ ધર્મ એટલે વસ્તુના પેાતાના ખાસ ધર્મો-ગુણા અને સામાન્ય ધ એટલે વસ્તુના બદલાના તેમજ અન્ય વસ્તુ અપેક્ષાએ તેના ધર્માંગુણા. અર્થાત્ સામાન્ય-વ્યવહાર અને વિશેષ–નિશ્ચય જ્યાં સામાન્ય છે ત્યાંજ અપેક્ષાથી વિશેષ પણ છે. આથી નય એટલે અભિપ્રાય-પદાર્થીનું જ્ઞાન મેળવવા મા` મતાવનાર. અગર તેા ખેાલનારના અભિપ્રાય. એક રીતે જોતાં નયની ગણત્રી થઈ શકે નહિં, કહ્યું છે કે નવા વચળપદા તાવા ક્રુત્તિ નથવાયા એટલે કે જેટલા વચનપ્રયાગા છે તેટલા નચે છે. '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com પરાક્ષ પ્રમાણ ( ઇંદ્રિય કે મન દ્વારા થતું જ્ઞાન ) મંતિ નિશ્ચયનવિશેષગુણ ખાસ અને કાયમના કુદરતી ધર્મો ' T શ્રુત ( મતિ, શ્રુત, અવિધની કસોટી ) દ્રવ્યાર્થિક નિશ્ચયનય દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ધર્માં નગમ (૧) સગ્રહ ( ૨ ) જ્ઞાન ( જ્ઞેય વસ્તુ કે દ્રવ્ય સબંધી ) અવિધ 1 વ્યવહાર ( ૩ ) પ્રત્યક્ષ પ્રમાણ ( આત્મસાક્ષીએ થતું જ્ઞાન ) નય (અભિપ્રાય—અપેક્ષા-દ્રષ્ટિબિન્દુ) *ફેબ્રુસુત્ર (૪) મન:પર્યાય પાઁયાર્થિક નિશ્ચયનય વિચારણીય દ્રવ્યની પ્રગતિ, વિકૃતિ, આદિને લઈ ખલાતા ધર્મા શબ્દ (૫) 1 કેવલ વ્યવહારનય સામાન્ય ગુ ઉપયાગ, સ્થિતિ, ગુણુ, વ્યવહાર આદિના અપેક્ષાત્મક ધાં સમભિરૂદ્ધ ( ૬ ) એવ’ભૂત (9) ૨૦૮] વીર–પ્રવચન Page #217 -------------------------------------------------------------------------- ________________ વીર–સ્ત્રવચન | [ ર૦૯ ઋજુસૂત્ર નયને કાઈક આચાર્યો દ્વવ્યાર્થિક નયને પણ ભાગ ગણે છે. વળી વ્યવહાર નય મુખ્ય વિભાગ તરિક જુદો આવ્યા અને ફરી દ્રવ્યાર્થિક નયના પેટા વિભાગ તરિકે આવ્યા. મુખ્ય વિભાગ તરિકે તે દ્રવ્યના વ્યવહારુ ઉપયોગ આદિ અપેક્ષા વિચારનાર છે જ્યારે પેટા વિભાગ તરિકેની વ્યાખ્યા તો આગળ આવશે. (૧) નૈગમ –- પા પા સિમન એક દષ્ટિથી નહિ પણ સર્વ દ્રષ્ટિથી વિચાર કરનાર. આ નય જગતના વ્યવહારમાં વિશેષ વપરાય છે. આ નયથી વિચારનાર સામાન્ય અને વિશેષ ગુણને જુદી જુદી રીતે વિચારતા નથી, પણ તે ગુણોને સમન્વય કરે છે; આથી એમ સમજવાનું નથી કે આ નય કાંઈ ભેદ ગ્રહણ કરતો નથી. દાખલા તરીકે કરી. આને નૈગમ નથી વિચાર કરનાર વનસ્પતિ તરીકેના સામાન્ય ધર્મને વિચાર કરી લઈ, કેરી અથવા આંબાના વિશેષ (ખાસ) ગુણને વિચાર કરે છે. કેરી લેતાં ખાસ વનસ્પતિ બતાવી એટલા અંશે ભેદને ગ્રહણ કર્યો. ટૂંકમાં આ નય દ્રવ્યના સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારના ગુણેને વિચારક છે. (૨) સંગ્રહ નય-દ્રવ્યના વિશેષ ગુણ હોવા છતાં તે તરફ ઉદાસીન રહી માત્ર સામાન્ય ધર્મને મહત્વ આપી તે દ્રષ્ટિએ વિચારનાર એથી આ નય વિશેષ નામના પદાર્થને જૂદો માનતા નથી, માત્ર નામાન્તર ગણે છે. આ નય દ્રવ્યની જાતિ–સમૂહદર્શક છે. દાખલા તરીકે જીવ. જીવને સમુદાય તરીકે માત્ર વિચાર આ નય દ્વારા થાય છે અને તેમાં જુદી જુદી જાતિના છાને સમાવેશ થાય છે; છતાં જુદા જુદા તરિકે જીવને વિચાર થઈ શકતો નથી. (૩) વ્યવહાર નય–આ દ્રષ્ટિથી વિચારનાર સામાન્ય ગુણ હેવા છતાં તેને ઉપેક્ષી માત્ર વિશેષ ગુણને મહત્ત્વ આપીને વિચાર કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] વીર-પ્રવચન એટલે આ નય સંગ્રહ દ્વારા જાતિના વિચાર થયા પછી પેટાજાતિને વિચાર કરવા ઉપયાગી છે. જીવના સામાન્ય સ્વરૂપના વિચાર કરી ચારે ગતિના ( દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક ) જીવસ્વરૂપના વિચાર કરે છે. એટલે કે સંગ્રહ દ્રવ્યના સામાન્ય ધર્મને અને વ્યવહાર વિશેષ ધર્મને દાખવે છે, અથાત્ દ્રવ્યના જાતિ ગુણને વિચાર સંગ્રહનય અને તેની પેટાજાતિ વિ. ને વિચાર વ્યવહાર કરે છે. (૪) ઋસુત્ર નય આ દ્રષ્ટિથી વિચારક દ્રવ્યના ભૂતકાળ તે ભવિષ્ય કાળના ધર્મો જાણ્યા છતાં તેની ઉપેક્ષા કરી માત્ર વમાન ધર્મના વિચાર કરે છે. વસ્તુન્નાન માટેના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નામના ચાર નિક્ષેપોમાંથી માત્ર ભાવનિક્ષેપનેાજ વિચાર કરનાર આ નય છે. આ નયથી વિચારેલ વસ્તુના ધર્મો તેજ વખતે સત્ય છે, પણ અન્ય કાળે તે અસત્ય છે. આથી કરી આ નય દ્વારા ઉત્પન્ન થયેલ જ્ઞાન અતિ સ ંકુચિત છે. ઉપરાંત ચાર નય વાચ્ય ( જે વસ્તુને વિચાર કરી ખેાલવાનુ છે તે ) માટે ઉપયોગી છે; જ્યારે છેવટના ત્રણ નયેા વાચક (એલનાર)તે ઉપયાગી છે. (૫) શબ્દ નય–સમાના શબ્દોને એક અમાં ઉપયેગ કરવા માટે આ નય છે. કુંભ, કળશ, ઘટ, સર્વને ધડાના અર્થાંમાં વાપરવા તેમજ વસ્ત્ર, પટ, કપ, લુગડુ' સર્વાંને કપડાના અર્થમાં વાપરવા તે આ નયના અભિપ્રાય છે. આ નય શબ્દાષ, વ્યાકરણ આદિના અનાવનાર માટે ઉપયાગી છે. (૬) સમભિરૂઢ—સમાનાર્થી શબ્દોના એક ઉપયોગ ન ગણતાં પર્યાય ભેદ માને છે; એટલે કે શબ્દના ધાતુ (મૂળ) અને તેનાં અ ઊપરથી પ્રતિપાદન થતા અમાંજ શબ્દ વાપરવા માટે આ નયના અભિપ્રાય છે. ઇંદ્ર=સંપત્તિના સ્વામી, શ=અતિ બળવાન, પુરંદર=શહેરને નાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૨૧૧ -- - કરનાર, આમ જુદા જુદા અર્થમાં આ એકાર્યવાચી શબ્દનો ઉપયોગ ન ગણતાં જૂદા જૂદ અર્થ રહે છે. (૭) એવંભૂત નય-સમાનાર્થી શબ્દને એક ઊપયોગ ન ગણતાં પર્યાયભેદ માનવા ઊપરાંત આ નય તે શબ્દના મૂળ ધાતુના અર્થ પ્રમાણેની ક્રિયામાં પ્રવૃત્ત હેઈએ ત્યારે તે શબ્દ વાપરવાનું સમજાવનાર અભિપ્રાય છે. પૂજારી=પૂજા કરનાર; જ્યારે પૂજા કરતે હેય ત્યારે પૂજારી અને પછી તેને પૂજારી ન ગણવો. પુરંદર (%) જ્યારે દુશ્મનને જીતી તેના નગરને નાશ કરતા હોય ત્યારે જ તે પુરંદર; નહિ તે નહિ. શબ્દ નય સમાનાર્થી શબ્દો એક અર્થમાં વાપરનાર અભિપ્રાયને; સમભિરૂઢ સમાનાર્થી શબ્દને તે શબ્દના ધાતુના અર્થ મુજબ ધર્મગ્રહણ કરનાર અભિપ્રાયને, અને એવંભૂત સમાનાર્થી શબ્દ તેના મૂળ ધાતુના અર્થ મુજબની ક્રિયા કરતા ધર્મ ગ્રહણ કરનાર અભિપ્રાય છે. આમાં શબ્દનય, શબ્દકોશ તથા વ્યાકરણ કર્તાઓને ઉપયોગી છે, જ્યારે સમરૂિઢ અને એવભૂતનય શબ્દના મૂળ ધાતુ ઉપરથી શબ્દ બનાવનારને ઉપયોગી છે. નય તે સંપૂર્ણ સત્ય નથી, પણ અંશથી સત્ય છે, તેથી તે નથી પ્રમાણ કે નથી અપ્રમાણ. સાતે નય સર્વ વસ્તુને સંપૂર્ણતઃ વિચારનાર છે. આ સાત નય ઉપરાંત સાન નય અને ક્રિયા નય પણ છે, અને તેને સમાવેશ ઉપરોક્ત સાતમાં નથી, કેમકે એ ઉભયને વિષય સંકુચિત છે. એને પણ વિચાર આધ્યાત્મિક વિકાસ અથે જૈન તત્વજ્ઞાનીઓએ કર્યો છે. જ્ઞાન નય મેક્ષ અંગે પિતાની પ્રધાનતા બતાવે છે અને ક્રિયા નય પિતાની તેવીજ પ્રધાનતા દર્શાવે છે. પણ તેમ થતાં તે ન્ય મટી નયાભાસ થઈ જાય છે, એટલે એકાદની પ્રધાનતા ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] વીર-પ્રવચન જોતાં જેટલી જ્ઞાનની મુખ્યતા એટલીજ ક્રિયાની પશુ છે, તેથીજ ‘જ્ઞાનયિામ્યાં મેક્ષ: ' એ સૂત્રની રચના યોગ્ય છે એમ સ્વીકારીએ ત્યારે ઉભય નય તરિકે ગણી શકાય. વસ્તુના અનંત ધર્મમાંના એકને મુખ્ય તરીકે ઊપયેાગ કરતાં. બાકીનાનું અસ્તિત્વ માની લઈ તે પરત્વે ઊદાસીન રહી મુખ્ય તરિકે સ્વીકારેલ ધર્મના વિચાર કરવા તે દૃષ્ટિબિંદુ કે અભિપ્રાય તેજ નય કહેવાય. વસ્તુના અનંત ધર્મોમાંથી એકને જ ધર્મ માની લઇ બાકીના ધોની ઊપેક્ષા કરી અને તેને નિષેધ કરવાને વિચાર કરવા તે દૃષ્ટિબિંદુ કે અભિપ્રાય તે કુનય અથવા નયાભાસ કહેવાય. (૧) નૈગમ નયાભાસ વસ્તુના સર્વાં ધમૅને નિષેધ માની માત્ર સામાન્ય અને વિશેષ ધર્મેનેજ માને અને કેટલીક વિશેષ ધર્મોને જુદા માને જ્યારે ખરી રીતે તેમ નથી. વખત સામાન્ય (૨) સંગ્રહ નયાભાસ વસ્તુના સર્વાં ધર્માને નિષેધ કરી માત્ર સામાન્ય ધર્મરૂપ જાતિને માને; પણ વિશેષ ધરૂપ પેટાજાતિને ન માટે. આમ અને તા વિચાર ભેદ વધે, કારણકે વિશેષ ધર્માં વિના સામાન્ય ધર્મને વિચાર ન થઈ શકે. બાળકેા પદાર્થો પાડે શિખે છે તે પણ સામાન્ય ગુણુ અને ખાસ (વિશેષ) ગુણ વિષે સમજે છે અદ્વૈતવાદીને આમાં સમાવેશ થાય છે. (૩) વ્યવહાર નયાભાસ વસ્તુના સર્વ ધર્મના નિષેધ કરી માત્ર વિશેષ ધર્માંતે જ માને. આ રીતે વિચારતાં વસ્તુના દ્રવ્યગુણ ચાર્વાક મતની માફક ખોટી રીતે બતાવાય, (૪) ઋજુસૂત્ર નયાભાસ વસ્તુના સ` ધર્મના નિષેધ કરી માત્ર વમાન ધર્મના વિચાર કરાય તેને માને; આમ માનતાં બૌદ્ધધર્મને ક્ષણિકવાદ અસ્તિત્વમાં આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૧૩ (૫) શબ્દ નયાભાસ એકાર્થ (સમાનાર્થી શબ્દને ઉપયોગ જાતિ-કાળ-વચન-ભેદાદિને વિચાર ક્યાં વગર કરવામાં આવે તે અભિપ્રાય (૬) સમભિરૂઢ નયાભાસ સમાનાર્થી શબ્દને ઉપયોગ તે શબ્દના મૂળધાતુના અર્થ પ્રમાણુજ થાય, પણ તેને અન્ય અર્થ થાય તેને ન માને તે અભિપ્રાય. (૭) એવંભૂત નયાભાસ સમાનાર્થી શબ્દોનો ઉપયોગ તે શબ્દના મૂળધાતુના અર્થ પ્રમાણે પણ ન કરતાં તેજ અર્થમાં ક્રિયા કરાતી હોય તે અર્થમાં અને બીજા કોઈ અર્થમાં ઉપયોગ ન માને તે અભિપ્રાય. ઉપસંહાર કરતાં વિચારી લઈએ કે પ્રથમના ચાર નય વાચ ઉપયોગી અને પાછળના ત્રણ વાચક ઉપયોગી છે. તત્વજ્ઞાનના વિચાર અર્થે પ્રથમના ચાર ખાસ જરૂરના છે અને બાકીના ત્રણ ભાષા કે વ્યાકરણ રચનારે કિવા શબ્દકેાષ બનાવનાર અને શબ્દધાતુ અર્થ શોધક આદિ માટે ખાસ જરૂરના છે. તત્વજ્ઞાન શબ્દોમાં વિચારાનું હેવાથી અને ગ્રંથમાં લખાતું હોવાથી સાતે નયને વિચાર સાથે જ કરવાનું છે, કેમકે ભાષાદિને ઉપયોગ તત્વજ્ઞાનમાં કરવો પડે છે. ઉપરિક્ત સાત નય મહેમાંહે એક બીજાને તેડનાર છે અને તે દૃષ્ટિએ તે સર્વ નયાભાસ છે; પણ સસ્તુના વિચારમાં દૃષ્ટિબિંદુ અપેક્ષાઅભિપ્રાય આદિએ દરેક નય પ્રમાણે જુદા જુદા પ્રકારે તેને વિચાર કરી તે સર્વને સમન્વય કરવો તેજ નયવાદનો સાર છે. આ પ્રમાણે ન એક બીજાના વિરેાધી છતાં અપેક્ષા દ્રષ્ટિથી તેજ ન વસ્તુનું સંપૂર્ણતઃ જ્ઞાન આપનાર છે અને તેથી તત્વજ્ઞાનના વિચાર માટે તે ઉપયોગી છે. (૧) નામનિશે–આકાર તથા ગુણ રહિત વસ્તુને માત્ર નામે કરી બોલાવવું. સિદ્ધ વડ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન (૨) સ્થાપનાનિક્ષેપ–વસ્તુમાં કાઇક વસ્તુના આકાર દેખી તેને તે વસ્તુ કહેવી તે. પાષાણની મૂર્તિ ૨૧૪ (૩) દ્રવ્યનિક્ષેપ–નામ, આકાર, તે સ્થાપના ગુણુ હૈાવા છતાં આત્માપયેગ ન હેાય તે. અજ્ઞાની જીવ. (૪) ભાવનિક્ષેપ-નામ, સ્થાપના, લક્ષણ, ગુણ, ઉપયેગ સહિત વસ્તુ યા પદાર્થો તે. જ્ઞાની આત્મા. નિક્ષેપા લાગુ પાડવાની રીત–‘ અરિહંત ’ શબ્દ પર નિમ્ન પ્રકારે પડી શકે. કાઇકનું અરિહંત એવું નામ છે તે પહેલા નામ અરિહંત નિક્ષેપ, અરિહંતની પ્રતિમા યા મુતિ તે સ્થાપના અરિહંત રૂપ ખીજો નિક્ષેપ: જ્યાં સુધી છદ્મ અવસ્થામાં વર્તે છે ત્યાં સુધી ત્રીજો દ્રવ્ય નિક્ષેપ; કેવળ જ્ઞાન પામી લેાકાલેાકના ભાવ જાણે ત્યારે ચેાથે ભાવ અરિહંત નિક્ષેપ. નય લાગુ પાડવાની રીત ‘ સિદ્ધ ' શબ્દ પર નિમ્ન પ્રકારે પડી શકે. ૧ નૈગમ મતે સર્વ જીવ સિદ્ધ છે કેમકે સજીવના આઠે રૂચક પ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ છે. ૨ સગ્રહ ના કહે છે કે જે સ જીવની સત્તા સિદ્ધ સમાન છે એણે પથ્યયાકિ નચે કરી ક` સહિત. અવસ્થા તે ટાળીને દ્રવ્યાર્થિક નયે કરી સિદ્ધ અવસ્થા અંગીકાર કરી. ૩ વ્યવહાર ના કહે છે કે વિદ્યા લબ્ધિ પ્રમુખ ગુણે કરી સિદ્ધ થયા તે સિદ્ધ્. ૠજુત્ર નય ખેલ્યા કે જેણે પોતાના આત્માની સિદ્ધપણાની સત્તા ઓળખી અને ધ્યાનતા ઉપયેગ પણ તેજ વર્તે છે તે સમયે તે જીવ સિદ્ધ જાણવા. એ નયે સમિકતી જીવ સિદ્ધ સમાન છે. શબ્દ નયના મતે શુદ્ધ શુકલ ધ્યાન પરિણામ નામાકિ નિક્ષેપે તે સિદ્ધ. સમભિરૂઢ જે કેવલજ્ઞાન, કેવળદર્શીન, યથાખ્યાત ચારિત્ર એ ગુણે સહિત તે સિદ્ધ જાણવા, એ નયે તેરમા ચમા ગુણુ ઠાણાના કૈવલીને સિદ્ધ કથા. એવભૂત નય કહે છે કે જેના સફળ ક` ક્ષય થઈ લાકને અંતે વિરાજમાન અષ્ટસ’પન્ન તે સિધ્ધ જાણવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન સ્યાદ્વાદ યાને અનેકાંતવાદ. સ્યાદ્વાદ (અનેકાંતવાદ)નું પ્રાધાન્ય જૈન દર્શનમાં એટલું બધું કરવામાં આવ્યું છે કે જેને લીધે જૈન દર્શન ‘ સ્યાદ્વાદ દર્શન' અથવા અનેકાંત દર્શન ’ નામથી પણ એળખાય છે. વિવિધ મતવાદીઓના દ્રષ્ટિબિંદુ સમજવામાં અનેકાંતવાદ જેવી સહાય કરે છે તેવી સહાય કાઇપણ એકાંતવાદ ન આપી શકે એ સહજ સમજાય તેવું છે. < [ ૨૧૫ આ સ્યાદ્વાદનું યથાસ્થિત સ્વરૂપ નહીં સમજવાને કારણે કેટલાકાએ એને સશયવાદ તરિકે એળખાવ્યો છે, પરંતુ વસ્તુતઃ ‘સ્યાદ્વાદ' એ સંશયવાદ નથી. સંશય તા એનું નામ છે કે ‘એક વસ્તુ કાઇ ચાક્કસ રૂપે સમજવામાં ન આવે.' અધારામાં કાંઇ લાંબી લાંખી વસ્તુ જોઈને વિચાર ઉત્પન્ન થાય કે આ દારડી છે કે સર્પ ' અથવા દૂરથી લાકડાના ઠુઠા જેવું કાંઈ દેખી વિચાર થાય કે ‘આ માણુસ છે કે લાકડું, આનું નામ સંશય ’ છે. આમાં સર્પ કે દેરડી, કિવા લાકડું કે માણસ સંબંધી કઇપણ નિષ્ણુય કરવામાં આવેલા ન હેાવાથી સંશયનુ અસ્તિત્વ છે, પરંતુ સ્યાદ્વાદમાં આવું કંઈજ નથી. એખ સક્ષેપમાં વ્યાખ્યા કરીએ તો આ પ્રમાણે કરી શકાય. < एकस्मिन् वस्तुनि सापेक्षरित्या सापेक्षरित्या विरुद्धनानाधर्मસ્ત્રીજાત્તે ત્તિ ચાદા' એક પદાર્થમાં અપેક્ષાપૂર્વક વિરૂધ્ધ નાના પ્રકારના ધર્મોને સ્વીકાર કરવા એનું નામ સ્યાદ્વાદ છે. સંસારના તમામ પદાર્થોમાં અનેક ધર્મો રહેલા છે. જો સાક્ષેપ રીતિથી આ ધર્માનુ' અવલાકન કરવામાં આવે તે તેમાં તે ધર્મોની સત્યતા જરૂર જણાશે, અનેક ધર્મો અથવા વિવિધ ગુણા એકજ વસ્તુમાં શી રીતે રહી શકે એ ઉપલક દ્રષ્ટિથી જોતા ઘણા વિદ્વાને નથી સમજી શક્યા; તેથી તેઓએ સ્યાદવાદને અનિશ્રિતવાદ તરિકે લખી નાંખી ગંભીર પ્રમાદ સેવ્યેા છે. આને સ્થાને મારિકાઈથી ધ્યાનપૂર્વક જો સ્યાદ્વાદના સિધ્ધાંત સમજવામાં આવે તે આક્ષેપને જરા માત્ર સ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] વીર-પ્રવચન રહેતું નથી. દાખલા તિરકે વાલુકા (રતી) ભારે છે, તેમજ હલકી પણ છે; લોટ વિગેરે ચીજોની અપેક્ષાએ તે ભારે છે, તેમજ શીલા વિગેરે વસ્તુઓની અપેક્ષાએ હલકી પણ છે. એમાં રહેલ દ્રષ્ટિબિંદુ સમજવાની જરૂર છે. કાઈ માણસને ૧૦૫ ડીગ્રી સુધી ચઢી ઉતરેલા તાવ ૧૦૨ ડીગ્રી રહ્યો હાય તે વખતે પ્રશ્ન પૂછનારને એછે તેમજ વધારેપણુ કહી શકાય. ૧૦૫ ડીગ્રીની અપેક્ષાએ આછા અને ૯૯। ડીગ્રીની અપેક્ષાએ વિશેષ પણ કહેવાય તેમાં ખાટું શું? માણસ એક હાવા છતાં તે વિવિધ ધર્માં—સંબધા—થી સંકળાયેલા હેાય છે, તે પિતા છે, તેમ પુત્ર પણ છે, ભત્રીજો છે, તેમ કાકા પણ છે, આ ધર્માં પરસ્પર વિરૂદ્ધ હાવા છતાં એકજ વ્યક્તિમાં લાભે છે, આમ છતાં અપેક્ષા પૂર્ણાંક તે તરફ દ્રષ્ટિ કરવામાં આવે તે એમાં અસંબદ્ધ જેવું કઈજ નથી. જેમ સ્વપુત્રની અપેક્ષાએ પેાતે પિતા છે, તેમ સ્વપિતાની અપેક્ષાએ પેાતે પુત્ર પણ છે, અને તેવીજ રીતે અપેક્ષાથી ખીજા ધર્માનું પણ સમજી લેવું. આવીજ રીતે દુનિયાના તમામ પદાર્થાંમાં—આકાશથી લઇને દીપક પ`તમાં સાપેક્ષ રીતે નિત્યત્વ, અનિત્યત્વ, પ્રમેયત્વ, વાચ્યત્વ, આદિ ધર્માં રહેલા આપણે જોઈ શકીએ છીએ; અને તે ત્યાં સુધી કે આત્મા જેવી નિત્ય ગણાતી વસ્તુમાં પણ જે સ્યાદ્દાની દ્રષ્ટિ લાગુ કરવામાં આવે તે ત્યાં પણ ઉક્ત ધર્મો જરૂર ગુાશે. આ પ્રમાણે તમ.મ વસ્તુઓમાં સાપેક્ષ રીત્યા અનેક ધર્મો રહેલા હેાવાથી જ શ્રીમાન ઉમાસ્વાતિ વાચકે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ (ઉત્પન્ન થવું), વ્યય (નાશ પામવું) અને ધ્રૌવ્ય (હૈયાત હોવું) રૂપ ત્રણ પદ્મ દ્વારા આધ્યું છે. સ્યાદ્વાદશૈલીથી આ લક્ષણ આપણે જીવ ઉપર બ્રટાવીએ, આત્મા યપિ દ્રવ્યાર્થિ ક નયની અપેક્ષાએ નિત્ય છે, પરન્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૧૭ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય પણ માનવો પડશે; જેમકે કઈ સંસારી જીવ પુણ્યની અધિકતાના સમયે જ્યારે મનુષ્ય ગતિ છોડીને દેવયોનિમાં જાય છે ત્યારે દેવગતિમાં ઉત્પાદ અને મનુષ્યગતિમાં વ્યય. થયો કહેવાય છે અર્થાત મનુષ્ય પર્યાય નષ્ટ થઈ દેવપણના પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે; પરંતુ બન્ને ગતિમાં ચેતના ધર્મ તે સ્થાયી અને કાયમ જ રહે છે. આથી આત્મામાં કથંચિત નિત્યત્વ અને કથંચિત અનિત્યત્વને સ્વીકાર જરૂર કરવો પડશે. આ તો ચૈતન્યનું દ્રષ્ટાંત આપ્યું, પરંતુ જડ પદાર્થોમાં પણ ઉપર જણાવેલું દ્રવ્યનું લક્ષણ ચાઠાદ શૈલિથી લાગુ પાડી શકાય છે. સેનાની મુદ્રિકા (વીંટી)નું ઉદાહરણ લઈએ. મુદ્રિકાને ગળાવી કુંડળ બનાવ્યાં. મુદ્રિકાને ગળાવતાં વીંટીપણાને વ્યય અને કુંડળના આકારને ઉત્પાદ થાય છે. પણ સેનાપણું તે ઉભય પ્રસંગે કાયમ જ રહે છે. આમ દુનિયાના તમામ પદાર્થોમાં નિત્ય, અનિત્ય અને ધ્રુવની અપેક્ષાએ આ દ્રવ્યનું લક્ષણ ઘટે છે. એનું નામ જ સ્યાદ્વાદ શૈલી છે. એકાંત નિત્ય કે એકાંત અનિત્ય કઈ પદાર્થ માની શકાય જ નહીં. મુદ્રિકા ગાળીને કુંડળ બનાવતાં જે કંઈ ફેરફાર થાય છે તે માત્ર આકારમાં જ અને નહીં કે મુકિકાની તમામ વસ્તુમાં. એકાંત નિત્ય તે ત્યારે જ મનાય કે મુદ્રિકાનું સ્વરૂપ ગમે તે વખતે જેવું ને તેવું કાયમ રહેતું હોય, ગાળવા કે તોડવા છતાં બદલાતું ન હોય. તેમ એકાંત અનિત્ય પણ ત્યારે જ મનાય કે મુદ્રિકાને તેડતાં કે ગાળતાં સર્વથા તેનો નાશ થતે હોય; તેમાંને એક અંશ પણ બીજી વસ્તુમાં (કુંડળમાં) ન આવતું હોય. એમ બનવું શક્ય જ નથી. તેથી જ ભાર મૂકીને કહેવું પડે છે કે તમામ પદાર્થોમાં નિત્યત્વ, અનિત્યત્વ, પ્રમેયત્વ, વાચ્યત્વ આદિ ધર્મો રહેલા છે. એ ધર્મોને સાક્ષેપ રીતિથી સ્વીકાર કરે-એ ધર્મો ને સાક્ષેપ દ્રષ્ટિએ જેવા એનું નામ જ : સ્યાદ્વાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] વીર–પ્રવચન एकस्मिन् वस्तुनि विरुद्धधर्मस्य समावेशः स्याद्वादः । विरुद्ध धर्मस्यप्रतिपादनपरः वक्तुरभिप्रायवशेषः स्याद्वादः अथवा वस्तुस्वरुप प्रतिपादनपरः श्रुतविकल्पः स्याद्वाद अथवा एकैकस्मिन् वस्तुनि सप्रतिपक्षानेकधर्मस्वरूपप्रतिपादनपरः स्याद्वादः एकस्मिन् जीवाजीवादौ विरुद्धं यद् धर्मद्वयं नित्यानित्यास्तित्वनास्तित्वोपादेयानुपादेयाभिलाप्य निभिलाप्यादि लक्षणं तत् प्रतिपादनपरः श्रुतविकल्पः स्याद्वादः પતિ ઉત્પત્તિ વિપત્તિ પ્રાÊતિ સ ચ આમ વિવિધ રૂપે સ્યાદ્વાદની વ્યાખ્યા કરાયેલી છે; છતાં સારાંશમાં કંઈ ખાસ ફેર પડતા નથી. અહીં જરા પર્યાયના સ્વરૂપનું આછું દિગ્દર્શન કરવું જરૂરી છે. જે ઉત્પતિ અને નાશને પામે છે તેને પર્યાય કહે છે. પર્યાયના એ ભેદ સહભાવી અને ક્રમભાવી. સહભાવીને ગુણ તરિકે ઓળખવામાં આવે છે; જ્યારે ક્રમભાવીને તેા પર્યાય નામથી જ ખેાલાવાય છે. વિજ્ઞાન વ્યક્તિત્વ, શક્તિત્વ વીગેરે આત્માના સહભાવી પર્યાય ગુણ છે; જ્યારે સુખ-દુ;ખ હર્ષોં-શાક વિગેરે ક્રમભાવી પર્યાય છે. આમ પર્યાય સ્યાદ્વાદ. શૈલીમાં મહત્વના ભાગ ભજવે છે, અને અંતા-ધર્માસ્મિન માટે સૌયમનેાન્તઃ એટલે જેમાં અનેક ધર્મ છે તે અનેકાંતવાદ. એકાંગી ઉત્તર એ ક્યારે ય. પશુ અપૂણુ જ હાય છે; કારણ કે કાઇપણ વસ્તુ હંમેશાં એ અવસ્થામાં રહેતી જ નથી, તેથી ઉત્તર ર્કિવા વન સાપેક્ષ જ રહેવાનું. આવું વન સાત રીતે કરી શકાય છે માટે એ પતિને . સપ્તભ’ગી ' નામથી પણ ઓળખવામાં આવે છે. કાઇપણ વસ્તુનું વન કરતાં દ્રવ્ય–ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપ ચાર પ્રકારની અપેક્ષા પર ધ્યાન રાખવુ પડે છે. તે સાત પ્રકારને ક્રમ નીચે મુજબ છે. t (૧) કાઈપણ એક વસ્તુ સબધે ખેલતાં આ અપેક્ષા ચતુષ્ટયા-નુસાર વસ્તુનું અસ્તિત્વ છે એમ કહેવુ તે પહેલા પ્રકાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૧૯ | (૨) બીજી એકાદ વસ્તુના ઉપલી અપેક્ષા ચતુષ્ટયાનુસાર અસ્તિત્વની દ્રષ્ટિએ પહેલી વસ્તુનું અસ્તિત્વ નથી એમ કહેવું તે બીજો પ્રકાર. (૩) કોઈપણ વસ્તુને માટે બીજી બે વસ્તુના સાપેક્ષ ચતુષ્ટયાનુસાર અસ્તિત્વ કિવા ન્યત્વ કહેવું એ ત્રીજો પ્રકાર. (૪) કોઈપણ વસ્તુની બાબતમાં અન્ય બે વસ્તુના આક્ષેપ ચતુષ્ટયાનુસાર એકદમ ઉત્તર આપવા અશકય હોવાથી અવકતવ્ય છે તે ચોથે પ્રકાર. (૫) કોઈ વસ્તુને માટે બીજી બે વસ્તુઓની દ્રષ્ટિએ બેસવું અશક્ય, પણ એ વસ્તુની દ્રષ્ટિએ અતિ પક્ષે ઉત્તર આપે એ. પાંચમો પ્રકાર, (૬) કોઈ વસ્તુને માટે બીજી બે વસ્તુઓની દ્રષ્ટિએ બેસવું છે અશક્ય, પણ એક વસ્તુની દ્રષ્ટિએ નાસ્તિપક્ષે ઉત્તર આપવો એ છો પ્રકાર. (૭) કોઈપણ વસ્તુને માટે બીજી બે વસ્તુની દ્રષ્ટિએ એકી સાથે કહેવું અશક્ય, પણ અનુક્રમે અસ્તિનાસ્તિપણે ઉત્તર આપવો એ સાતમો પ્રકાર. આ સાત પદ્ધતિ વડે તર્ક ચલાવ્યા પછી જે સાર નિકળે તે. ખરે છે એમ કહેવાનો હરકત નથી. એકંદરે સાપેક્ષાત્મક વિચાર કરવાની આ સર્વાંગિક પદ્ધતિ હોવાથી તે અત્યંત પરિણામકારક છે. એના પ્રશંસકમાં ડે. ભાંડારકર, મહાત્મા ગાંધીજી તેમજ કેટલાયે પાશ્ચાત્ય ને પૌવત્ય પંડિતના નામે છે. ઉપરની સાત પદ્ધત્તિને ચાત’ શબ્દથી અંક્તિ કરવામાં આવતી હોવાથી એનું નામ સ્યાદ્વાદ પદ્ધત્તિ છે, વિધિ પ્રતિષેધાદિ કોઈપણ વિધાન સાત પ્રકારે ને અપેક્ષા ચતુષ્ટયસહ કરવું એજ આ પદ્ધતિનું રહસ્ય છે. સૃષ્ટિ, પ્રવાહની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] વીર–પ્રવચન દ્રષ્ટિએ અનાઘનત છે; પણ પર્યાયતઃ ક્ષણવિનશ્વર છે. આત્મ તત્વના મૂળભૂત ગુણની દ્રષ્ટિએ સર્વ જીવાત્મા એક છે, પણ કર્મબંધના ભિન્નત્વને લીધે તે અનેક પણ છે. આ પ્રમાણે સર્વ અપેક્ષાઓ લક્ષમાં લઈ ને સિદ્ધાંત સ્થાપવો એજ અનેકાંતવાદ. ગુજરાતના સમર્થ વિદ્વાન પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કહે છે કે- સ્યાદ્વાદ એકીકરણનું દ્રષ્ટિબિંદુ અમારી હામે ઉપસ્થિત કરે છે. વિવિધ દ્રષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. દર્શનશાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણીભૂષણ અધીકારી જણાવે છે કે--મ્યાવાદને સિદ્ધાંત ઘણે મહત્વપૂર્ણ અને ખેંચાણકારક છે. એ સિદ્ધાંતમાં જેને ધર્મની વિશેષતા તરી આવે છે, એજ “ સ્યાદ્વાદ” જેના દર્શનની અદિતિય સ્થિતિ પ્રગટ કરે છે, સ્યાદ્દવાદ એક ભારે સત્ય તરફ આપણને દોરી જાય છે. વિશ્વના અથવા તેના કોઈ એક ભાગને જોવા માટે માત્ર એક દ્રષ્ટિકોણ સર્વથા પૂર્ણ ન લખી શકાય. ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી જોઈએ તોજ અખંડ સત્ય જોઈ શકીએ. ખરું જોતાં આ વિશ્વ અસંખ્ય તત્તે તથા પર્યાના સમુદાય રૂપ છે અને આપણું પરિચિત દૃષ્ટિકોણથી ભાગ્યે જ પૂર્ણ સત્ય પામી શકીએ. કેવલ સર્વજ્ઞ જ પૂર્ણ સત્યને પૂર્ણપણે જાણી શકે છે. એ સંબંધમાં શ્રીમલિસેનના નિમ્ન વચને શાદ રાખવા જેવાં છે. “હે ભગવાન ! આપને સિદ્ધાંત નિષ્પક્ષ છે કારણ કે એક જ વસ્તુ કેટલી અસંખ્ય દ્રષ્ટિથી જોઈ શકાય છે તે આપે અમને બતાવ્યું છે. પેલાઓ કે જે કેવળ સિદ્ધાંત ભેદની ખાતર પરસ્પરમાં ઈર્ષ્યા-મત્સર ધરાવે છે તે સ્થિતિ આપના ચાઠાદ દર્શનમાં નથી સંભવતી,” આવી રીતે મહેપાધ્યાય પતિ ગંગનાથ, ડે. . પર છે અને હીંદી ભાષાના ધુરંધર પંડિત શ્રી મહાવીરપ્રસાદજી વગેરેના વચને ટાંકી શકાય. પૂર્વાચાર્યોના અભિપ્રાય તે સંખ્યાબંધ મળી શકે તેમ છે છતાં જા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૨૨૧ ણીને બાજુ પર રાખ્યા છે. જ્યારે અન્ય દર્શનના વિદ્વાનને આ મત છે તેા પછી એ સ્યાદ્વાદ શૈલી માટે વધારે કહેવાનું હોય જ શાનું ? એને સંશયવાદ તરિકે માનનારા કુવા અધારે અથડાય છે એના સહજ ખ્યાલ ઉપરના ઉલ્લેખાથી આવી શકશે. જૈનદર્શન માં ઉક્ત સાત પદ્ધતિ નીચેના પદેાથી આલેખિત દષ્ટિગાચર થાય છે–(૨) સાત અસ્તિ (૨) ચાત્ નાસ્તિ (૩) સ્થાત્ સ્તિनास्ति (४) स्यात् अवक्तव्य, (५) स्यात् अस्ति अवक्तव्य (६) स्यात् नास्ति अवक्तव्य (9) स्यात् अस्तिनास्ति अवक्तव्य. જૈન દર્શીનમાં આ સ્યાદ્વાદના સિદ્ધાંતનું મૂળ જોવા જતાં માલુમ પડે છે કે અતિ પ્રાચીન સમયથી તીર્થંકર પરમાત્માએ પ્રવર્તાવતા આવેલા છે અને ૨૪૬૩ વર્ષો પહેલાં ચરમ તીર્થંકર શ્રો મહાવીરદેવે એ સિદ્ધાંતના ઉપદેશ દીધા હતા, તેનું સ્વરૂપ-વન અને વ્યાખ્યા ભગવતી સૂત્ર · સમવાયાંગ સૂત્ર' · અનુયાગ દ્વાર પ્રમાણભૂત ગ્રંથામાં દૃષ્ટિગાચર 2 * સૂત્ર ’‘ પ્રજ્ઞાપના થાય છે. . સૂત્ર ' આદિ ચેાથા સૈકામાં થઈ ગયેલા યુગપ્રધાન ભદ્રબાહુ સ્વામીએ આ સિદ્ધાંતનું વિવરણુ પ્રાકૃત ટીકા · સૂત્રકૃતાંગ નિયુક્તિ'માં કરેલું છે. ' પ્રખ્યાત જૈન ન્યાયાચાય શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પેાતાના પ્રસિદ્ધ · સન્મતિત'માં એ સબંધી વિવરણ કરેલું છે. ' * ( શ્રી જીનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે · વિશેષાવાશ્યક ભાષ્ય ' માં અને શ્રી સમતભદ્રે · આપ્ત મીમાંસા ’ માં પણ આનું વિવરણ કરેલું છે. આ. સિવાય ખીન્ન પ્રસિદ્ધ ન્યાયવેત્તાએ જેવા કે હરિભદ્રસૂરિ, બુદ્ધિસાગર- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] વીર–પ્રવચન સૂસર, દેવસૂર, હેમચંદ્રસૂરિ અને ‘ શ્યાદવાદ મંજરી ' ના કો સુવિખ્યાત મલ્લિસેનસૂરિએ આ સિદ્ધાંત પર પોતાનું લક્ષ્ય આપ્યું છે. આમ અનેકાંતવાદનુ મહત્વ ને પ્રતિષ્ઠા વર્ણવ્યા જાય તેમ નથી. એમાં સત્ય અને અહિંસા સમાયેલા છે એ ભાગ્યેજ કહેવું પડે તેમ છે, વિશ્વનું યથાર્થ રૂપે અવલાકન કરવાને માટે અનેકાંત વાદ દિવ્યચક્ષુ રૂપ છે. એના અભાવેજ અનેક મતમતાંતરાના-ખંડનમંડનના ઝઘડાએ ઉદ્ભવ્યા છે. સત્યને શાશ્વત સનાતન મા ચિંધવા સ્યાદ્વાદ સમ છે. દેહ શુદ્ધિને માટે જેમ સ્નાનની જરૂર છે તેમ વિચાર શુદ્ધિને માટે અનેકાંતવાદ (સ્યાદ્વાદ) એટલેાજ આ વસ્યક છે. સનપ્રરૂપિત અનેકાંતવાદના પ્રતાપે આપણા અશુદ્ધિનામતાભિમાનના-અને કદાગ્રહના—–મળ ધાવાઈ જાય અને જૈનશાસન– સ્યાદ્વાદ દર્શન–વિશ્વમાં વિજયવતું નિવડે એવી એમાં શક્તિ છે. ગુણસ્થાન વિષે ગુણા ( આત્મશક્તિઓના ના સ્થાનને અર્થાત્ વિકાસની ક્રમિક અવસ્થાઓને ગુણ સ્થાન કહે છે. જૈનશાસ્ત્રમાં ગુણસ્થાન શબ્દની મતલબ આત્મિક શક્તિઓના આવિર્ભાવતી ચઢતી ઉતરતી અવસ્થા એ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તે શુદ્ધ ચૈતન્ય અને પૂર્ણાનંદમય છે, પણ તેના ઉપર જ્યાં સુધી તીવ્ર આવરણરૂપ ઘન વાદળાની ઘટા છવાયેલી હોય ત્યાં સુધી તેનુ અસલ સ્વરૂપ દેખાતું નથી. આવરણાની તીવ્રતા વધારેમાં વધારે હેાય ત્યારે આત્મા પ્રાથમિક અવસ્થામાં અર્થાત તદ્દન અવિકસિત અવસ્થામાં પડયા રહે છે. અને જ્યારે આવરણુ બિલકુલ નાશ પામી જાય છે ત્યારે આત્મા વિકાસની ચરમ અવસ્થામાં અથાત્ શુદ્ધ સ્વરૂપની પૂર્ણુતામાં વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૨૩ થઈ જાય છે. ઉક્ત પ્રકારની સ્થિતિ વચ્ચે આત્મા સખ્યાતિત ભૂમિકાઓને અનુભવ કરે છે પણ તેનું વર્ગીકરણ કરીને સંક્ષેપમાં ૧૪ વિભાગ કરવામાં આવ્યા છે તેને ચૌદ ગુણસ્થાન કહેવાય છે. કર્માંના બધા આવરણામાં જ મેહતુ આવરણ પ્રધાન છે, માહની તીવ્રતા તે બળવાન દશા પર બધા આવરણાની તીવ્રતા ને ખળ રહેવાનું જેટલે અંશે મેાહની નિર્બળતા એટલે અંશે આવરણાની નિબળતા. મેાહીની ખે પ્રધાન શક્તિઓમાંની પહેલી શક્તિ આત્માને દન કરતાં અથાત્ સ્વરૂપ પરરૂપ નિય અથવા ચેતનને વિવેક કરતાં અટકાવે છે. અને બીજી શક્તિ વિવેક પ્રાપ્ત કર્યા છતાં અબ્યાસ ( પર પરિતિ ) થી છૂટી સ્વરૂપ કે કાઈ પણ વસ્તુનું યથા દર્શન (ખેાધ ) થયા પછીજ એ વસ્તુને પ્રાપ્ત કરવાના કે તજવાના પ્રયત્ન કરવામાં આવે છે અને તે સફળ થાય છે. આધ્યાત્મિક વિકાસગામી આત્મા માટે પણ મુખ્ય ખેજ કાર્યાં છે. પ્રથમ સ્વરૂપ તથા પરરુપનુ યથા દર્શન ( ભેદજ્ઞાન ) કરવું અને બીજું સ્વરૂપમાં સ્થિત થયું. એમાંથી પહેલા કાર્યને રોકનાર મેાહની r .. > શક્તિ દર્શનમેાહુ ' તે નામે અને ખીજા કાને રાકનાર મેાહની શક્તિ ચારિત્રમેાહુ ' ને નામે પ્રસિદ્ધ છે. પહેલી શક્તિ મંદ મંદતર અને મતમ થાય છે ત્યાર પછીજ ખીજ શક્તિ અનુક્રમે તેવીજ થવા લાગે છે. ટુંકમાં કહીએ તે આત્મા સ્વરૂપ અેન કરી લે તે તેને સ્વરૂપની પ્રાપ્તિ કરવાના મા` મળીજ જાય છે. અવિકસિત અથવા સથા અધઃપતિત આત્માની અવસ્થા એ પ્રથમ ગુણસ્થાન છે. એમાં ઉપરેાક્ત મેાહની શક્તિ પ્રબળ હેવા ચી આત્મા એ ભૂમિકા વખતે આધિભૌતિક ઉત્કર ભલે ગમે તેટલા કરી લે પણ તેની પ્રવૃત્તિ તાત્ત્વિક લક્ષ્યથી સર્વ પ્રકારે શૂન્ય હાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ રર૪ ] વીર-પ્રવચન છે. જેવી રીતે દિશાબ્રમવાળો મનુષ્ય પૂર્વને પશ્ચિમ માનીને ગતિ કરે અને ઈષ્ટ સ્થાને નથી પહોંચતા તેવી રીતે પ્રથમ ભૂમિકાવાળા આત્મા પરરૂપને સ્વરૂપ સમજી તેને જ પ્રાપ્ત કરવા માટે દર ક્ષણે ઉત્સુક રહે છે અને વિપરીત દર્શન અથવા મિથ્યાદ્રષ્ટિના કારણભૂત રાગદ્વેષના પ્રબળ આઘાતનું પાત્ર બનીને તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. એજ ભૂમિકાને જૈનશાસ્ત્રમાં બહિરાત્મભાવ અથવા મિથાદર્શન કર્યું છે. એ ભૂમિકામાં જેટલા આત્મા વર્તમાન હોય છે તે બધાની આધ્યાત્મિક સ્થિતિ એક પ્રકારની નથી હોતી. અર્થાત બધાની ઉપર સમાન રીતે મેહની બન્ને શક્તિઓનું આધિપત્ય હોવા છતાં પણ તેમાં થોડે ઘણે તરતમભાવ અવશ્ય હોય છે. મેહને પ્રભાવ કોઈ ઉપર ગાઢતમ તે કાઈ ઉપર ગાઢતર અને કઈ ઉપર તેનાથી પણ ઓછા હોય છે. વિકાસ કરે એ પ્રાયઃ આત્માને સ્વભાવ છે, તેથી જ્યારે પણ મોહને પ્રભાવ ઓછો થવા માંડે છે ત્યારે તે આત્મા કાંઈક વિકાસની તરફ આગળ વધવા માંડે છે, અને તીવ્રતમ રાગદ્વેષને કાંઈક મંદ કરતે છતે મોહની પ્રથમ શક્તિને છિન્નભિન્ન કરવા યોગ્ય આત્મબળ મેળવી લે છે. એનું નામ ગ્રંથિભેદ. ગ્રંથિભેદ. કરવો બહુ વિષમ છે, રાગદ્વેષનું તીવ્રતમ વિષ (ગ્રંથિ) જે એકવાર શિથિલ કે છિન્નભિન્ન થઈ જાય તે પછી સમજો કે બેડે પારજ; કારણકે થિભેદ થયા પછી મેહની પ્રધાન શક્તિ (દર્શનમેહ) ને નબળી પડવામાં વાર લાગતી નથી અને એકવાર દર્શનમહ શિથિલ થયો કે ચારિત્રમેહની શિથિલતાને માર્ગ સ્વાભાવિક રીતે જ ખુલ્લા થવા લાગે છે. એક તરફ રાગદ્વેષ પિતાના પૂર્ણ બળને પ્રયત્ન કરે છે; બીજી બાજુ વિકાસાભિમુખ આત્મા પણ તેના (દર્શન મહાક્લિા) પ્રભાવને ઘટાડવા માટે પિતાના વીર્ય (બળ) ને પ્રયોગ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૨૫ છે. આ આધ્યાત્મિક યુદ્ધમાં એટલે માનસિક વિકાર અને આત્માની લડાઇમાં ક્યારેક આત્મા તે। ક્યારેક ફ` વિજય મેળવે છે. આ યુદ્ધમાં આત્મા નિમ્નલિખિત ત્રણ અવસ્થામાંની ગમે તે એકમાં વર્તે છે. ક્યારેક હાર ખાઇને પાછા પડવાની, કયારેક હરિફાઇમાં ટકી રહેવાની અને કયારેક વિજય મેળવી આગળ વધવાની. એનુ નામજ સંધર્ષી કહેવાય છે. સંધ વિકાસનુ કારણ છે. ગ્રંથિભેદની વિષમતા સમજાવનાર નીચેનું દ્રષ્ટાંત ધ્યાનમાં રાખવાની જરૂર છે. ત્રણ પ્રવાસીઓ કાઇ ઠેકાણે જતા હતા. વચમાં ભયાનક અટવીમાં ચેારા મળ્યા. એક તા ચારાને દેખતાં જ ભાગી ગયા, બોજો ડરીને ભાગ્યા તે નહિ પણ તેઓ દ્વારા પકડાઇ ગયા, જ્યારે ત્રીજો તે અસાધારણ ખળ તથા કુશળતાથી તે ચેરિાને હરાવી આગળ વધી પૃષ્ટ સ્થાને પહેાંચી ગયા. માનસિક વિકારાની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જય પરાજય થાય છે તેને ઘેાડા ધણા ખ્યાલ આ ષ્ટાંતથી આવી શકે તેમ છે. પ્રથમ ગુણસ્થાનમાં રહેનાર વિકાસગામી એવા અનેક આત્માએ હાય છે કે જેઓએ રાગદ્વેષના તીવ્રતમ વેગને થાડા ધ્યાવેલા હાય છે, પણ મેાહની પ્રધાન શક્તિને ( દર્શનમેાહને ) નબળા પાડેલ નથી હતા. એવા આત્માઓની આધ્યાત્મિક દૃષ્ટિ સર્વાશે આત્માભિમુખ ન હાવાને લીધે વસ્તુતઃ તે મિથ્યાદષ્ટિ-વિપરીતષ્ટિ અથવા અસત્ દિષ્ટ જ કહેવાય છે પણ એ સદૃષ્ટિની સમિપ લઇ જનાર હોવાથી સ્વીકારવા ચેાગ્ય માનવામાં આવી છે. મેધ, વિય અને ચારિત્રના ઓછા વધતાપણાને ધ્યાનમાં રાખી અસત્ દૃષ્ટિના ચાર ભેદ પાડવામાં આવ્યા છે. એમાં જે વમાન હાય છે તેને પછી સદૃષ્ટિ પ્રાપ્ત કરવામાં વાર લાગતી નથી. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] વીર-~વચન સબંધ સવીર્ય અને સચ્ચારિત્રના તરતમ ભાવ ઉપરથી સદ્દષ્ટિના પણ ચાર વિભાગ કરવામાં આવ્યા છે. જેમાં મિથાદષ્ટિ ત્યજીને કે મેહની ઉક્ત એક યા બન્ને શક્તિઓને છતી આગળ વધેલા સર્વ વિકસિત આત્માઓને સમાવેશ થઈ જાય છે. એ જ વસ્તુ ટૂંકમાં બીજી રીતે એમ પણ સમજાવી શકાય કે જેમાં આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તેની પ્રાપ્તિ માટે મુખ્યપણે પ્રવૃત્તિ થતી હોય તે સદષ્ટિ. તેથી ઉલટું એટલે જેમાં આત્માનું સ્વરૂપ ન તે યથાર્થ રીતે જણાયું હોય અને ન તો તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થતી હોય તે અસત્ દષ્ટિ. શાસ્ત્રમાં બોધ, વીર્ય અને ચારિત્રના તરતમભાવને લક્ષ્યમાં રાખીને બન્ને દ્રષ્ટિના ચાર ચાર વિભાગ કરવામાં આવ્યા છે. જેમાં સર્વ વિકાસશીલ આત્માઓને સમાવેશ થઈ જાય છે. એ આઠ દ્રષ્ટિનું વર્ણન વાંચતાં જ આધ્યાત્મિક વિકાસનું સ્વરૂપ આંખ સામે ખડું થાય છે. શારીરિક અને માનસિક દુઃખોની સંવેદનાને લીધે અજાણપણે જ ગિરિ-નદી–પાષાણ ન્યાયથી જ્યારે આત્મા ઉપરનું કવરણ કાંઈક શિથિલ થાય છે અને તેને લીધે તેના અનુભવ તથા વિલાસની માત્રા કાંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામેની શુદ્ધિ અને કમળતા કાંઈક વધે છે, જેને લીધે તે રાગદ્વેષની તીવતમ અર્થાત્ દુર્ભેદ ગ્રંથિને તેડવાની યોગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે. એ અણસમજ્યા દુઃખના અનુભવથી ઉત્પન્ન થએલ અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈન શાસ્ત્રમાં યથાપ્રવૃતિકરણ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ વળી જ્યારે આત્મશુદ્ધિ તથા વીર્યોલસની માત્રા થેડી વધે છે ત્યારે રાગદ્વેષની દુર્ભેદ ગ્રંથિનું ભેદન કરી શકાય છે. એ ગ્રંથિભેદ કરનાર આત્મશુદ્ધિને “અપૂર્વકરણ કહેવામાં આવે છે, કારણકે એવું કરણ અર્થાત પરિણામ વિકાસગામી આત્માને અપૂર્વ અર્થાત પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૨૭ - - - - - - -- જ પ્રાપ્ત થયેલ હોય છે. તેના પછી આત્મશુદ્ધિ તથા વિલાસનું પ્રમાણુ કાંઈક વધે છે ત્યારે આત્મા મેહની પ્રધાનશક્તિ અર્થાત્ દર્શન મેહ ઉપર જરૂર વિજય મેળવે છે. જેનશાસ્ત્રમાં એ વિજય કરનારી આત્મશુદ્ધિને અનિવૃત્તિકરણ કહેવામાં આવેલ છે. તે આત્મશુદ્ધિ થઈ ગયા પછી આત્મ દર્શનમોહ ઉપર વિજય મેળવ્યા વિના નથી જ રહે; અર્થાત ત્યારપછીથી તે પાછળ નથી હઠતે. ઉપરોક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિઓમાં બીજી અપૂર્વકરણ નામની શુદ્ધિજ અત્યંત દુર્લભ છે; કારણકે રાગદ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અતિ કદિન કાર્ય તેનાજ દ્વારા કરી શકાય છે કે જે સહેલું નથી. એકવાર એ કાર્યમાં સફળતા મળી ગયા પછી ભલે વિકાસગામી આત્મા, ઉપરની કેઈપણ ભૂમિકાથી પડી જાય તો પણ તે ફરી ક્યારેકને કયારેક પિતાના લક્ષ્યને અર્થાત્ આધ્યાત્મિક પૂર્વ સ્વરૂપને પ્રાપ્ત કરી જ લે છે. ઉદાહરણ તરિકે કહીએ તે કપડાની ચીકાશ દૂર કરવા જેવું અપૂર્વકરણ છે જ્યારે કપડા પર લાગેલ મેલ કે રજ કહાડવા જેવું અનિવૃત્તિ કરણ છે. ચીકાશને દૂર કરનાર બળપ્રયોગ જ મહત્ત્વનું છે. આમ દર્શનમોહ છતાયે કે પ્રથમ ગુણસ્થાનની સમાપ્તિ થઈ જાય છે. એમ થતાંજ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી લે છે. ત્યારથી તે વિવેકી થઈ કર્તવ્યાકર્તવ્યને વાસ્તવિક ભેદ પારખી લે છે. એ દશાનું નામ “અન્તરાત્મભાવ” કહેવાય છે, એની પ્રાપ્તિ બાદ આત્મા પિતાની અંદર વર્તતા સૂક્ષમ અને સ્વભાવશુદ્ધ પરમાત્મભાવને દેખાવા લાગે છે. એ દશા વિકાસક્રમની થી ભૂમિકા અર્થાત ચોથું ગુણસ્થાન છે, જેને પામી આત્મા પહેલવહેલો જ આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. એ ભૂમિકામાં આધ્યાત્મિક દ્રષ્ટિ. યથાર્થ (આત્મસ્વરૂપાભિમુખ) હોવાને લીધે વિપસરહિત હોય છે તેથી એને જૈનશાસ્ત્રમાં સમ્યગ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] વીર-પ્રવચન દૃષ્ટિ અથવા સમ્યક્ત્વ કહેલ છે, ચેાથી પછીની બધી ભૂમિકાએ સમ્યદ્રષ્ટિવાળીજ સમજવી; કારણ કે તેમાં વિકાસ તથા દ્રષ્ટિની શુદ્ધિ ઉત્તરાત્તર વધતીજ જાય છે. ચેાથા ગુણસ્થાનમાં સ્વરૂપનું દર્શન થવાથી આત્માને અપૂર્ણાં શાંતિ મળે છે; અને તેને વિશ્વાસ આવે છે કે હવે મારા સાધ્ય વિષયક ભ્રમ દૂર થયા; અથાત્તે સમજે છે કે અત્યારસુધી હું જે પૌલિક અને ખાદ્યસુખ માટે તલસી રહ્યો હતા તે સુખ પરિણામે નીરસ, અસ્થિર અને તેથીજ પરિમિત છે. સુંદર, સ્થિર તથા અપરિમિત સુખ તે સ્વરૂપની પ્રાપ્તિમાં જ છે, તેથી તે વિકાસગામી આત્મા સ્વરૂપસ્થિતિ માટે પ્રયત્ન કરવા માંડે છે. મેહની પ્રધાનશક્તિ ( દર્શનમેહ) તે શિથિલ કરીને સ્વરૂપદર્શન કરી લીધા પછી પણ જ્યાંસુધી તેની બીજી શક્તિ ( ચારિત્રમેહ ) તે શિથિલ કરી ન શકાય ત્યાંસુધી સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. બીજી શક્તિને મદ કરવા પ્રયાસ કરે છે અને લેશ માત્ર શિથિલ કરે છે ત્યારે તેની વિશેષ ઉત્ક્રાંતિ થઈ જાય છે. એમાં અશમાત્ર પરપરિણતિને ત્યાગ હાવાથી ચાથી ભૂમિકા કરતાં વધારે શાંતિ સાંપડે છે એનુ નામ દેશિવરતિનામા પંચમ ગુણસ્થાન છે. પાંચમા ગુણસ્થાનમાં વિકાસગામી આત્માને એમ વિચાર થવા લાગે છે કે જો અલ્પ ત્યાગથી જ આટલી અધિક શાંતિ મળી તેા પછી સ` વિરતિ અર્થાત્ જડભાવાના સથા ત્યાગથી કેટલી વધારે શાંતિ મળે ? એ વિચારથી પ્રેરાઇ તેમજ પ્રાપ્ત થએલ આધ્યાત્મિક શાંતિના અનુભવથી બળવાન થત તે વિકાસગામી આત્મા ચારિત્ર મેાહને વધારે શિથિલ કરી પહેલાં કરતાં પણ વિશેષ સ્વરૂપ સ્થિરતા મેળવવાના પ્રયત્ન કરે છે. એમાં સફળ થતાંજ તેને સર્વ વિરતિ સંયમ પ્રાપ્ત થાય છે. પૌદગલિક લાવા ઉપર મૂર્છા બિલકુલ રહેતી નથી અને તેના બધા વખત સ્વરૂપને પ્રકટ કરવાના કામમાં જ વ્યતીત થાય છે. એ સર્વવિરતિ નામનુ હું ગુણુસ્થાન છે. તેમાં આત્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [[૨૨૯ કલ્યાણ ઉપરાંત લોકકલ્યાણની ભાવના તેમજ તેને અનુકૂળ પ્રવૃત્તિ પણ થાય છે જેથી કોઈ કઈવાર થોડે ઘણો પ્રમાદ પણ થઈ જાય છે. જે કે વિકાસગામી આત્માને પાંચમા ગુણસ્થાન કરતાં છઠ્ઠામાં સ્વરૂપનું પ્રકટીકરણ વિશેષ હોવાને લીધે આધ્યાત્મિક શાંતિ વધારેજ મળે છે છતાં વચ્ચે વચ્ચે અનેક પ્રમાદે શાંતિ મેળવવામાં તેને જે અડચણ નાંખે છે તેને તે સહન કરી શક્તો નથી. તેથી જ સર્વ વિરતિથી પ્રાપ્ત થતી શાંતિની સાથે અપ્રમાદથી થતી વિશિષ્ટ શાંતિને અનુભવ કરવાની પ્રબળ લાલસાથી પ્રેરાઈ તે વિકાસગામી આત્મા પ્રમાદને ત્યાગ કરે છે અને સ્વરૂપની અભિલાષા અનુકૂળ એવા મનન, ચિંતન સિવાય બીજી બધી પ્રવૃત્તિને તે ત્યાગ કરે છે. એજ “અપ્રમત્ત સંયત” નામનું સાતમું ગુણસ્થાન છે. એમાં એક બાજુ અપ્રમાદ જન્ય ઉત્કટ સુખનો અનુભવ આત્માને તે સ્થિતિમાં રહેવાને ઉત્તેજે છે અને બીજી બાજુ પ્રમાદજન્ય પૂર્વ વાસનાઓ તેને પિતાની તરફ ખેંચે છે. એ ખેંચતાણમાં વિકાસગામી આત્મા કેઈવાર પ્રમાદની તંદ્રા તો કઈવાર અપ્રમાદની જાગૃતિમાં અર્થાત છઠે અને સાતમે ગુણસ્થાને અનેકવાર પડે અને ચડે છે. જેમ વમળમાં પડેલું લાકડું કે વંટાળીએ ચડેલ તણખલું અહીં તહીં ચલાયમાન થાય છે તેજ પ્રકારે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વખતે વિકાસગામી આત્મા અસ્થિર થઈ જાય છે. પ્રમાદની સાથે થનાર એ આંતરિક યુદ્ધ વખતે વિકાસગામી આત્મા જે પિતાનું ચારિત્રબળ વિશેષ પ્રકાશિત કરે તે પછી તે પ્રલોભનેને વટાવી વિશેષ અપ્રમત્તપણું પ્રાપ્ત કરી લે છે. એ અવસ્થા પ્રાપ્ત કરીને એવી શક્તિ વધારવાની તૈયારી કરે છે કે જેનાથી બાકી રહ્યાહ્યા બધા મેહને અંત આણું શકાય. મેહની સાથે થનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] વીર–પ્રવચન ભાવી યુદ્ધ માટે કરવી જોઈતી તૈયારીની આ ભૂમિકાને આઠમું ગુણસ્થાન કહેવામાં આવે છે. પહેલાં કદીએ ન થએલી એવી આત્મશુદ્ધિ આઠમા ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. જેના વડે કોઈ વિકાસગામી આત્મા મહિના સંસ્કારોના પ્રભાવને અનુક્રમે દબાવતે દબાવતો આગળ વધે છે તેમજ છેવટે તેને બિલકુલ શમાવી દે છે અને વિશિષ્ટ શુદ્ધિવાળો બીજે કઈ આત્મા એવો પણ મળી આવે છે કે જે મેહના સંસ્કારને ક્રમશઃ જડ મૂળથી ઉખેડત ઉખેડતે આગળ વધે છે અને છેવટે તે બધા સંસ્કારને સર્વથા નિર્મૂળ કરી નાખે છે. એ રીતે આઠમાં ગુણસ્થાનથી આગળ વધનાર અથોત અંતરાત્મભાવના વિકાસ દ્વારા પરમાત્મભાવરૂપ સર્વોપરિ ભૂમિકાની સમીપે પહોંચનાર આત્માઓ બે શ્રેણિમાં વહેંચાઈ જાય છે. પ્રથમ શ્રેણિવાળા આત્માઓ તે એવા હોય છે, કે જેઓ એકવાર મેહને સર્વ પ્રકારે દબાવી તે દે છે; પરંતુ તેને નિર્મૂળ નથી કરી શક્તા. જેમ વરાળને વેગથી ઢાંકણ ઉંચે ચડે છે અને વેગ ઘટતાં નીચે પડે છે, અથવા તે જેમ રાખ નીચે દબાયેલે અગ્નિ પવનને ઝપાટે લાગતાં જ પિતાનું કામ કરવા માંડે છે, અથવા તે જેમ પાણીને તળીયે રહેલે મેલ ડે સેલ થતાંજ ઉપર આવી, પાણીને ગંદુ કરી નાખે છે તેમ પહેલાં દબાવી દેવામાં આવેલ મેહ આંતરિક યુદ્ધમાં થાકેલા એ પ્રથમ શ્રેણિવાળા આત્માઓને પિતાના બળથી નીચે પટકે છે. એકવાર સર્વથા દબાયા પછી પણ મોહ જે ભૂમિકાથી આત્માને હરાવી નીચે પાડી દે છે તેજ અગિયારમું ગુણસ્થાન છે. મેહને અનુક્રમે દબાવતાં દબાવતાં સર્વથા દબાવવા સુધીમાં ઉત્તરોત્તર વધારે વધારે વિશુદ્ધવાળી બે ભૂમિકાઓ અવસ્ય. પ્રાપ્ત કરવી પડે છે, જે નવમું તથા દશમું ગુણસ્થાન કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૩૧ અગિઆરમું ગુણસ્થાન અધઃપતનનું સ્થાન છે; કારણ કે તેને પ્રાપ્ત કરનાર આત્મા આગળ ન વધતાં એકવાર તે અવસ્ય નીચે પડે છે. બીજી શ્રેણિવાળા આત્માઓ મહિને ક્રમશઃ નિર્મૂળ કરતા કરતા છેવટે તેને સર્વથા નિર્મૂળ કરી નાખે છે. સર્વથા નિર્મૂળ કરી નાખવાની જે ઉચ્ચ ભૂમિકા તેજ બારમું ગુણસ્થાન છે. આ ગુણ સ્થાનને પ્રાપ્ત કરવા સુધીમાં અર્થાત મેહને સર્વથા નિર્મૂળ ક્ય પહેલાં વચમાં નવમું અને દશમું ગુણસ્થાન પ્રાપ્ત કરવું પડે છે. આ રીતે જતાં પહેલી શ્રેણિવાળા હોય કે બીજી શ્રેણિવાળા હોય પણ એ બધાને નવમું દશમું ગુણસ્થાન પ્રાપ્ત કરવું પડે છે. ઉભયમાં અંતર એટલુંજ હોય છે કે પહેલી શ્રેણિવાળાઓ કરતાં બીજી વાળામાં આત્મશુદ્ધિ તેમજ આત્મબળ ઉચ્ચ પ્રકારનું હોય છે. આધ્યાત્મિક વિશુદ્ધિ ઓછી હોવાથી પહેલી શ્રેણિવાળા દશમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી છેવટે અગિઆરમામાં મેહથી હારી નીચે પડે છે અને બીજી શ્રેણિવાળા તે વિશુદ્ધિ વધુ હોવાથી વિશેષ આત્મબળ પ્રકટ કરી મેહને સર્વથા નાશ કરી બારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લે છે. જેમ અગિઆરમું ગુણસ્થાન અવસ્ય પુનરાવૃત્તિનું છે તેમજ બારમું ગુણસ્થાન અપુનરાવૃત્તિનું છે; એટલે કે અગિઆરમાં ગુણસ્થાનને પ્રાપ્ત થનાર આત્મા એકવાર અવસ્ય તેનાથી નીચે પડે છે અને બારમાને પ્રાપ્ત કરનાર તેનાથી કદી નીચે પડતો નથી બલ્ક ઉપરજ ચઢે છે. ઉપર કહેલ બને શ્રેણિવાળા આત્માઓની તરતમ ભાવાપન્ન આધ્યાત્મિક વિશુદ્ધિ જાણે કે પરમાત્મભાવરૂપ સર્વોચ્ચ ભૂમિકા ઉપર ચઢવાની બે નીસરણુઓ જ છે. જેમાંથી એકને જૈન શાસ્ત્રમાં ઉપસમગ્રેણિ અને બીજાને ક્ષપકશ્રેણિ કહેલ છે. પહેલી કાંઈક ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] વીર–પ્રવચન ચડાવી પાડનારી અને બીજી તે ઉપર ચડાવનારીજ છે. પહેલી શ્રેણિયી પડનાર આત્મા આધ્યાત્મિક અધઃપતનદ્વારા ભલેને ઠેઠ પહેલા ગુણસ્થાન સુધી ચાલ્યે! જાય, પરન્તુ તેની તે અધઃપતિત સ્થિતિ કાયમ રહેતી નથી. ક્યારેક તે ક્યારેક તે તે ફરી બમણા બળથી અને અમણી સાવધાનીથી તૈયાર થઇને મેહ શત્રુની સામે થાય છે અને છેવટે બીજી શ્રેણિની યેાગ્યતા પ્રાપ્ત કરી મેહતા સથા ક્ષય કરી નાખે છે, વ્યવહારમાં અર્થાત્ આધિભૌતિક ક્ષેત્રમાં પણ જાવામાં આવે છે કે જે એકવાર હાર ખાય છે તેજ પૂરી તૈયારી કરીને પહેલાં પોતાને હરાવનાર શત્રુને ફરી હરાવી શકે છે. પરમાત્મ ભાવનું સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં મુખ્ય બાધક માહજ છે. તેના નાશનેા આધાર અંતરાત્મ ભાવના વિશિષ્ટ વિકાસ ઉપર રહેલા છે. મેહતા સથા નાશ થતાંજ અન્ય કર્મ આવરણા ( ક્રાતિ કર્માં ) પ્રધાન સેનાપતિ મરાયા પછી અનુગામિ સૈનિકાની માફક એક સાથેજ છિન્ન ભિન્ન થઈ જાય છે. વિકાસગામિ આત્મા તરત જ પરમાત્મભાવનું પૂર્ણ આધ્યાત્મિક સ્વરાજ્ય પ્રાપ્ત કરી અર્થાત્ સચ્ચિદાનંદ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટાવી નિરતિશય જ્ઞાન, ચારિત્ર આદિની સંપત્તિ મેળવી લે છે તેમજ અનિચનીય સ્વાભાવિક સુખના અનુભવ કરે છે, જેમ પૂનમની રાતે સ્વચ્છ ચંદ્રની સંપૂર્ણ કળાએ પ્રકાશમાન થાય છે તેમ તે વખતે આત્માની ચેતના આદિ બધી મુખ્ય શક્તિએ પૂર્ણ વિકાસ પામે છે. એ ભૂમિકાને તેરમા ગુણસ્થાન તરિકે ઓળખવામાં આવે છે. ત્યાં લાંબા વખત સુધી રહ્યા પછી આત્મા બળેલી દારડી સમાન બીજા આવરણાને અર્થાત્ અપ્રધાનભૂત અધાતિ કાંતે ઉડાવી ફેંકી દેવા માટે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુક્લ ધ્યાનરૂપ પવનના આશ્રય લને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારાને સર્વથા રાકી નાંખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન . ( ૨૩૩ * છે એજ આધ્યાત્મિક વિકાસની પરકાષ્ટા અથવા તે ચૌદમું ગુણસ્થાન છે. એમાં આત્મા સમુચ્છિન્ન ક્રિયાપ્રતિપતિ શુક્લધ્યાન વડે સુમેરૂ પર્વતની માફક નિષ્પકંપ સ્થિતિ પ્રાપ્ત કરીને છેવટે શરીર - ત્યાગ કરી વ્યવહાર અને પરમાર્થ દ્રષ્ટિથી લેત્તર સ્થાન પ્રાપ્ત કરે છે એજ નિર્ગુણ બ્રહ્મસ્થિતિ છે, એજ સર્વાગી પૂર્ણતા છે, એજ પૂર્ણ કૃતકૃત્યતા છે એજ પરમ પુરૂષાર્થની અંતિમ સિદ્ધિ છે અને એજ અપુનરાવૃત્તિ સ્થાન છે; કારણ કે સંસારનું એક માત્ર કારણ મેહ છે કે જેના સમગ્ર સંસ્કારને સમૂળ નાશ થઈ જવાને લીધે હવે કશી ઉપાધિને સંભવ નથી અહીં સુધી તે પહેલેથી ચૌદમા ગુણસ્થાન સુધીના બારમુણસ્થાનની વાત થઈ એમાં બીજા અને ત્રીજા ગુણસ્થાનની જે વાત રહી ગઈ છે તે આ પ્રમાણે છે. સમ્યક્ત્વ અથવા તત્વજ્ઞાનવાળી ઉપરની ચાથી વગેરે ભૂમિકાઓના રાજમાર્ગથી વ્યુત થઈને જ્યારે કોઈ આત્મા તત્વજ્ઞાન રહિત મિથ્યાદ્રષ્ટિવાળી પ્રથમ નૂમિકાના ઉન્માર્ગ તરફ વળે છે ત્યારે વચમાં તે નીચે પડતા આત્માની જે કાંઈ અવસ્થા થાય છે તે બીજું ગુણસ્થાન છે. જે કે એ ગુણસ્થાનમાં પહેલા કરતાં આત્મશુદ્ધિ કાંઈક વધારે અવશ્ય હોય છે, એટલે ક્રમમાં એ બીજે છે છતાં એને ઉત્ક્રાંતિ સ્થાન કહી નથી શકાતું કેમકે ઉત્ક્રાંતિ કરનાર આત્મા પહેલા ગુણસ્થાનને છોડીને બીજા પર સીધી રીતે જઈ શકતો નથી; પરન્તુ ઉપરના ગુણસ્થાનથી પડનાર આત્મા જ એને અધિકારી થાય છે. અધઃપતન મેહના આવેશમાંથી જન્મે છે એથીજ એ ગુણસ્થાન વખતે મેહની તીવ્ર કાષાયિક શક્તિને આવિર્ભાવ હોય છે. ખીર વગેરેનું મિષ્ટ ભોજન કર્યા પછી જ્યારે વમન થાય છે ત્યારે મેઢામાં એક પ્રકારને વિલક્ષણ સ્વાદ અર્થાત નહિ અત્યંત મીઠે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪) વીર-પ્રવચન. નહિ અત્યંત ખાટ જેમ અનુભવાય છે તેવી જ રીતે બીજા ગુણસ્થાન વખતે આધ્યાત્મિક સ્થિતિ વિલક્ષણ હોય છે. કારણ કે તે વખતે આત્મા નથી હેતે તત્વજ્ઞાનની નિશ્ચિત ભૂમિકા ઉપર કે નથી હેતિ તત્ત્વજ્ઞાન વિનાની નિશ્ચિત ભૂમિકા; ઉપર અથવા જેવી રીતે કોઈ માણસ ચઢવાનાં પગથીયાઓથી ખસી પછી જમીન ઉપર આવીને નથી ઠેરતા ત્યાં સુધી વચમાંજ તે એક વિલક્ષણ અવસ્થા અનુભવે છે તેવી રીતે સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વને પ્રાપ્ત કરવા સુધીમાંવચમાં આત્મા એક વિલક્ષણ આધ્યાત્મિક અવસ્થા અનુભવે છે. ત્રીજું ગુણસ્થાન આત્માની એવી મિશ્રિત અવસ્થાનું નામ છે કે જેમાં નથી હોતી માત્ર સમ્યક્દષ્ટિ કે નથી લેતી માત્ર મિથાદષ્ટિઃ પરંતુ એમાં આત્માની આધ્યાત્મિક સ્થિતિ દેલાયમાન હોય છે તેથી એની બુદ્ધિ સ્વાધિન ન હોવાને કારણે સદેહશીલ હોય છે અર્થાત્ તેની સામે જે કાંઈ આવે તે બધાને તે સાચું માની લે છે.. એટલે કે તે બુદ્ધિ તત્વને એકાંત અતત્વ સ્વરૂપ પણ નથી જાણતી અને તત્ત્વ અતત્વને પૂર્ણ વાસ્તવિક વિવેક પણ નથી કરી શકતી. જેમ કોઈ ઉલ્કાન્તિ કરનાર આત્મા પહેલા ગુણસ્થાનથી નીકળી. સીધેજ ત્રીજ ગુણસ્થાન પ્રાપ્ત કરે છે અને કોઈ અપકાન્તિ કરનાર આત્મા પણ ચોથા આદિ ગુણસ્થાનથી પડી ત્રીજે ગુણસ્થાને આવે છે. એ રીતે ઉત્ક્રાંતિ કરનાર અને અપક્રાન્તિ કરનાર બને પ્રકારના આત્માઓનું આશ્રયસ્થાન ત્રીજું ગુણસ્થાન છે, બીજા ગુણસ્થાન કરતાં ત્રીજાની એ વિશેષતા છે. ઉપર આત્માની જે ચૌદ અવસ્થાઓને વિચાર કરવામાં આવ્યા છે તેનું તેમજ તેની અંદર સમાવેશ પામતી અવાન્તર સંખ્યાતીત - અવસ્થાઓનું બહુ સંક્ષેપમાં વગીકરણ કરીને શાસ્ત્રમાં દેહધારી આત્માએની ફક્ત ત્રણ અવસ્થાઓ વર્ણવવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ( ૨૩ = (૧) બહિરાત્મ અવસ્થા (૨) અંતરાત્મ અવસ્થા અને (૩) પરમાત્મ અવસ્થા. પ્રથમ અવસ્થામાં આત્માનું વાસ્તવિક વિશુદ્ધ સ્પ અત્યંત ઢંકાયેલું હોય છે, જેને લીધે આત્મા મિથા અધ્યાસવશ પૌગલિક વિલાસને જ સર્વસ્વ માની લે છે અને તેની પ્રાપ્તિ માટે બધી શક્તિ ખચી નાંખે છે. બીજી અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણ રીતે પ્રકટ, તો નથી થતું, પરંતુ તેના ઉપરનું આવરણ ગાઢ ન રહેતાં શિથિલ, શિથિલતર, શિથિલતમ થઈ જાય છે. તેને લીધે તેની દષ્ટિ પૌગલિક વિલાસો તરફથી હટી શુદ્ધ સ્વરૂપ તરફ લાગી જાય છે. તેની દષ્ટિમાં શરીર આદિની છતા કે નવીનતા એ પોતાની છતા કે નવીનતા નથી. આ બીજી અવસ્થા જ ત્રીજી અવસ્થાનું મજબૂત પગથિયું છે. ત્રીજી અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ થઈ જાય છે; અર્થાત તેની ઉપરનાં ઘન આવરણે બિલકુલ નાશ પામી જાય છે, પહેલું બીજું અને ત્રીજુ ગુણસ્થાન બહિરાત્મ અવસ્થાનું દિગ્દર્શન છે. ચોથાથી બારમા સુધીનાં ગુણસ્થાનો એ અંતરાત્મ અવસ્થાનું દિગ્દર્શન છે અને તેરમા ચૌરમા ગુણસ્થાનમાં પરમાત્મ અવસ્થાનું દિગ્દર્શન છે. આત્માને સ્વભાવ જ્ઞાનમય છે એથી તે કોઈ પણ ગુણસ્થાનમાં કેમ ન હોય પરંતુ તે કદી ધ્યાનથી મુક્ત નથી જ રહી શક્ત, સામાન્ય રીતે ધ્યાનના શુભ અને અશુભ એ બે અને વિશેષ રીતે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર પ્રકાર શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. ચારમાંથી પહેલા બે અશુભ અને પાછળના બે શુભ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ -૨૩૬) વીર–પ્રવચન પૌગલિક દ્રષ્ટિની મુખ્યતા તેમજ આત્મવિશ્રુતિ વખતે જે ધ્યાન હોય છે તે અશુભ અને પૌગલિક દ્રષ્ટિની ગૌણતા તેમજ આત્મ સ્મૃતિ દશામાં જે ધ્યાન હોય છે તે શુભ અશુભ ધ્યાન સંસારનું કારણું અને શુભ ધ્યાન મોક્ષનું કારણ છે. પહેલા ત્રણ ગુણસ્થાનમાં આ અને રૌદ્ર એ બે ધ્યાન ઓછા વધતા પ્રમાણમાં હોય છે. ચેથા અને પાંચમા ગુણસ્થાનમાં એ બે ધ્યાન ઉપરાત સમ્યક્ત્વના પ્રભાવથી ધર્મધ્યાન પણ સંભવે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આર્તા અને ધર્મ એ બે ધ્યાન સંભવે છે. સાતમા ગુણસ્થાનમાં ફક્ત ધર્મધ્યાન હોય છે. આઠમાથી બારમા સુધીના પાંચ ગુણસ્થાનમાં ધર્મ અને શુકલ એ બને ધ્યાન હોય છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનમાં ફક્ત શુકલ ધ્યાન હોય છે. આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કે જે ગુણસ્થાન તરિક સુખસિદ્ધ છે તેમના નામ નીચે પ્રમાણે છે. (૧) મિથાદષ્ટિ (૨) સાસ્વાદન (૩) સમ્યક્ મિદષ્ટિ યાને મિશ્રદષ્ટિ (૪) અવિરત સમ્યક્દષ્ટિ (૫) દેશવિરતિ ( વિરતાવિરત ) (૬) પ્રમત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વ કરણ ( નિવૃત્તિ બાદર) (૯) અનિવૃત્તિ બાદર ( ૧૦ ) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપરાંત મેહ, (૧૨) ક્ષીણમેહ (૧૩) સગ કેવળી (૧૪) અગ કેવળી. પ્રથમ ગુણસ્થાન એ અવિકાસ કાળ છે. બીજા અને ત્રીજા એ બે ગુણસ્થાનમાં વિકાસનું સહજ સ્કુરણ હોય છે. તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમા ગુણસ્થાને પૂર્ણ કળાએ પહોંચે છે અને ત્યાર બાદ મેક્ષ પ્રાપ્ત થાય છે. જેની વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાનો એ અવિકાસ કાળ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૩૭ ચેાથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાના વિકાસ અને તેની વૃદ્ધિના કાળ છે, ત્યાર બાદ મેક્ષ કાળ છે. પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરિ આ બાબતને નીચે મુજબ વર્ષોં વે છે. પહેલા પ્રકારમાં વિકાસ અને વિકાસક્રમ બન્નેના સમાવેશ કરે છે. અવિકાસ કાળને તે એષ્ટિના નામથી અને વિકાસક્રમને સદ્ષ્ટિના નામથી એળખે છે. સદૃષ્ટિના મિત્ર, તારા, બલા, દીસા, સ્થિરા, કાન્તા, પ્રભા, અને પરા એવા આઠે વિભાગ કરે છે. આ આઠે વિભાગેામાં ઉત્તરાત્તર વિકાસના ક્રમ વધતા જાય છે. પહેલા મિત્રા આદિ ચાર દૃષ્ટિમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરા, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને માહનું પ્રાબલ્ય રહે છે. સ્થિરા આદિ પાછલી ચાર દ્રષ્ટિમાં જ્ઞાન અને નિર્માંહતાનુ પ્રાબલ્ય વધતું જાય છે. બીજા પ્રકારમાં આધ્યામિક વિકાસના ક્રમનું ચેગ રૂપે વન કયું છે. ચેાગના અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસક્ષય એવા પાંચ ભાગ પાડે છે. (૧) ઉચિત પ્રવૃત્તિરૂપ અણુવ્રત અને મહાવ્રતથી યુક્ત થઈ મૈત્રી આદિ ભાવના પૂર્વક શાસ્ત્રાનુસારે જે તત્વચિંતન કરવું તે. (૨) અધ્યાત્મને બુદ્ધિસંગત વધારે ને વધારે અભ્યાસ કરવે એજ ભાવના, (૩) બીજા વિષયના પ્રવેશ વિનાજ કાઈ એક વિષયને આધાર લહી પ્રવાહઅંધ પ્રશસ્ત સૂક્ષ્મ મેધ તે ધ્યાન. (૫) અવિદ્યા કલ્પિત જે ઇષ્ટ તથા અનિષ્ટ વસ્તુ છે. તેમાં વિવેકપૂર્વક તત્વભુદ્ધિ કરવી અર્થાત્ ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની ભાવના છેડીને ઉપેક્ષા ધારણ કરવી તે સમતા. (૫) મન અને શરીરના સંચાગથી ઉત્પન્ન થનાર વિકલ્પ રૂપ તથા ચેષ્ટારૂપ વૃત્તિઓને નિર્મૂળ નાશ કરવા એ વૃત્તિસક્ષય છે. સાક્ષાત યા પરંપરાએ વૃત્તિસક્ષયના કારણે થનાર વ્યાપારાને ચેગ કહેવામાં આવે છે અને ચરમ પુદગલ પરાવત' સમયથી જે મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] વીર-પ્રવચન પાર કરવામાં આવે છે તેજ કેગ કેટિમાં ગણાવો જોઈએ; કારણ એ છે કે સહકારી કારણ મળતાંજ તે બધા વ્યાપારે મેક્ષને અનુકૂળ અથાત ધર્મવ્યાપાર થઈ જાય છે. એથી ઉલટું ગમે તેટલાં સહકારી કારણે કેમ ન મળે છતાં અચરમ પુદગલ પરાવર્ત સમયને વ્યાપાર મોક્ષને સાધક થતું નથી. મેક્ષ કાંઈ બહારથી નથી આવતો, આત્માની સમગ્ર શક્તિઓને સંપૂર્ણ આવિષ્કાર એજ મોક્ષ. એજ વિકાસની પરાકાષ્ટા, એજ પરમાત્મભાવને અભેદ. એજ મેટી ભૂમિકામાં દેખાયેલ ઈશ્વરત્વનું તાદાત્મ, એજ ઉત્ક્રાન્તિ, વેદાન્તિઓને બ્રહ્મભાવ, એજ જીવનું શિવ થવું, ને એજ ઉત્કાતિ માર્ગનું અંતિમ સાધ્ય. આ સાધ્ય સુધીમાં પહોંચવા માટે આત્માને વિરોધી સંસ્કારોની સાથે લડતા ઝગડતાં, તેને દબાવતાં ઉત્ક્રાંતિ માર્ગની જે જે ભૂમિકાઓ - ઉપર આવવું પડે છે તેજ ભૂમિકાઓના કમને ગુણસ્થાનક્રમ” સમજવો. વિધાયક બાજુ–-વિધિ-વિધાન અને કરણી વિભાગ. સારામાં સારા સિદ્ધાન્ત ધરાવતે ધર્મ પણ જે વર્તનમાં મૂકવા લાયક અનુષ્ઠાને અથાત ક્રિયાને લગતા નિયમ વગરને હાય તે આત્મકલ્યાણ સાધવામાં ઉપયોગી થઈ પડતું નથી. કેમકે મુક્તિ યાને આત્મસ્વરૂપ દર્શનને આધાર જ્ઞાન અને ક્રિયા એટલે જાણવું અને અમલ કરે એ સૂત્ર ઉપર રહેલો છે. “હાનયિાળાનું રાક્ષઃ અથવા તે “ જ્ઞાનવનરાત્રિામાં મોક્ષમાર્ગ : આદિ - સૂત્રવાકયોને સાર પણ એજ છે. જેમ વસ્તુ સ્વરૂપના યથાર્થ બેધ વિનાની કરણ પૂર્ણ ફળદાતા નથી થઈ શકતી તેમ કેવળ સ્વરૂપ | વિષયક જ્ઞાન પણ ઈષ્ટસિદ્ધિ કરનાર નથી થઈ શકતું. પહેલું સંપૂર્ણ પણે જાણવું સમજવું, તે સંબંધમાં વિમર્શ-પરામર્શ કરવો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ -વીર–પ્રવચન ( ૨૩૯ નિશ્ચયણે અવધારવું અને પછી એને જુદી જુદી ક્રિયા કરણી અને રીતા દ્વારા જાતે અમલ કરવે, અનુભવમાં ઉતારવું અર્થાત્ આત્માને -જાણ્યા પછી ક્રિયાશીલ બનાવવાં એનું નામજ સ્વરૂપ પિછાન. વિચાર–વાણી તે વનની એકતા અથવા તે જેવું મનમાં, તેવું જ વચનમાં અને તે અનુસાર જ કાયામાં યાને દેહઠારા થતાં કાર્યોમાં આચરણ-અનુભવાય એ સ્થિતિ જ ક્રમસર મુક્ત દશા પ્રતિ લઈ જનારી છે. એ સબધમાં જૈનધર્મીમાં વિધિ–વિધાનના ઉલ્લેખા નીચે પ્રમાણે છે. માર્ગની ભિન્નતાને આશ્રયી, ઉભય વચ્ચેની તરતમતાને અવધારી મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે. (૧) સાધુધમ યાને તિન દ્વારા આત્મ સાક્ષાત્કાર કરવાને મા. (૨) શ્રાદ્ધધર્મ યાને ગૃહસ્થ જીવન દ્વારા સ્વરૂપ ઝાંખી કરવાને મા. આમ ઉભયનું કેંદ્રસ્થાન એકજ, વળી પહેલાના આધાર બીજા પર રહેલા છે. પહેલે રસ્તે જનાર બીજા રસ્તાના નિયમા અને કાર્યાંની કક્ષા વટાવી ગયેલ હોવા જોઇએ; બીજામાંથી પહેલામાં જવું એજ ધારી માગ છે. આમ છતાં ક્રમમાં પ્રથમ ઉલ્લેખવાનું કારણ એટલું જ છે કે સાધુધર્માં મુક્ત દશામાં લઈ જનાર પવિત્ર પથરૂપ હોઈ પાલનમાં કઠીણુ છતાં સીધા અને સ્હેલા છે જ્યારે શ્રાવક (શ્રાદ્ધ) ધમ એના જેટલા શુદ્ધ પણ નથી તેમ કઠીણુ પણ નથી અને તેથી જલ્દીથી ઈષ્ટ સ્થાને લઈ જનાર પણ નથી. તે સુખે પાળી શકાય એવા છતાં લાંખા તે ચક્રવાવાળા છે, એ લક્ષ્યબિંદુને લઇ ઉભય વિધાનામાં વિવિધતા દ્રષ્ટિગાચર થાય છે. સાધુધર્મ સંબંધી જાણવાનું આગળ ઉપર રાખી હાલ આપણે શ્રાવકધમ યાને ગૃહસ્થમા શું વસ્તુ છે એ જાણવા યત્ન કરીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] વીર–પ્રવચન શ્રાવક ધર્મની નાની બાબત પર લંબાણ નહિ કરતાં નિમ્નલિખિત પાંચ પ્રકાર પર જરા વિસ્તારથી વિચાર કરીશું. એમાં લગભગ સંપૂર્ણપણે શ્રાવકત્વ શું વસ્તુ છે એનું સ્વરૂપ સમાઈ જાય છે. (૧) ગૃહસ્થ યાને શ્રાવકના છ ક્તવ્ય. (૨) માર્થાનુસારીના પાંત્રીસ ગુણો. (૩) શ્રાવકના એકવીસ ગુણ. (૪) દેશવિરતિપણું અર્થાત બાર બત. (૫) શ્રાવકની અગિયાર પ્રતિમા. શ્રાવક ધર્મ સૂચક ષટ કર્તવ્ય-જૈન દર્શન પુરૂષ પ્રધાન હોવાથી સામાન્ય રીતે પ્રત્યેક ઉપદેશ-શિક્ષા પુરૂષ આશ્રયી કહેવામાં આવેલ હોય છે; છતાં એ ઉપરથી સ્ત્રીઓએ પણ સમજી લેવાનું રહે છે. જરૂર ઉચિત ફેરફારને એમાં એમાં છે છતાં શ્રાવક ધર્મની સૂચના સાથેજ શ્રાવિકા ધર્મનું સુચન થઈ જાય છે એ વાત સમજવામાં ગફલતી ન જ થવી ઘટે. બ્રાહ્મણને જેમ ઉભયકાળ સંધ્યા એ આવશ્યક કાર્ય તરીકે ગણાય છે તેમ પ્રત્યેક જેને નીચે દર્શાવેલા છ કાર્ય પ્રતિદિવસ આચરવાના છે. એમાં ઘણા પ્રકારની તરતમતા રહેલી છે છતાં તેને અમલ તે આવશ્યક છે. (1) દેવપૂજન-રાગદ્વેષાદિ અઢાર દૂષણવર્જિત એવા તીર્થકર પ્રભુ યાને અરિહંત દેવ કે જીનેશ્વરની પૂજા કરવી, અર્ચન કરવું યા સ્તવન કરવું. પુજાના આઠ, સત્તર, એકવીશ યાને એકસે ને આઠ અથવા તે દ્રવ્ય ને ભાવ રૂપ બે ભેદે છે. એ અનુષ્ઠાન (ક્રિયા) સમજ પૂર્વક ને ચિત્તપ્રસન્નતાથી વા તદ્રુપતાથી કરવાનું છે. કહ્યું છે કે - ‘ચિત્ત -સત્તેરે પૂજન ફળ કહ્યું રે” વળી પૂજાની તૈયારી પૂર્વે, ચિત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૪૧ વસ્ત્ર, ભૂમિકા, ( અંતર-બાહ્વરૂપ ઉભય પ્રકારની ) પૂજાના ઉપકરણ, ન્યાયાપાર્જિત દ્રવ્ય, વિધિવિધાન એમ સાત ચીજો સબધી બરાબર શુદ્ધતા જાળવવાની છે. એની નિર્મળતા ઉપર આત્મજાગૃતિ ને આત્મકલ્યાણને માટેા આધાર છે. જળ, ચંદન, પુષ્પ, ધુપ, દીપ, અક્ષત નૈવેદ્ય અને ફળરૂપ અષ્ટપ્રકારી પૂજા ગણાય છે. એમાં જધન્યથી એકેક દ્રવ્ય અને ઉત્કૃષ્ટથી મળે તેટલા દ્રવ્યેાથી પૂન કરવાનું ફરમાન છે. ફળનેા આધાર દ્રવ્યની સંખ્યા પર નહિ પણ એકત્ર કરેલ દ્રવ્યેની પૂર્વકથિત શુદ્ધતા અને કરણી વેળા ભાવશ્રેણિની વૃદ્ધિ પર રહેલા છે. તીર્થોદકના જળ, પવિત્ર કેશર, બરાસ આદિ સુગંધી દ્રવ્ય યુક્ત ચંદન, જાઇ, જુઈ, મેગરા, ગુલાબ, જાસુસ, ચંપાદિના સુગધીદાર પુષ્પો, ઘણી ચીજોથી સુવાસિત બનાવેલ પ, મનેહર રીતે તૈયાર કરેલ ફાનસમાં પવિત્ર ઘીને દીવા, સુંદર રીતે રધાયેલ રસવતીના નૈવેદ્ય, અખંડ અને શ્વેત ચેખાને રમણિય સ્વસ્તિક કે નદાવત, અને પ્રત્યેક ઋતુમાં પ્રાપ્ત થતાં શ્રીફળ, કેરી, કેળાં, દાડમ, ફનસ, જામફળ, સંઘરા, લીંબુ આદિ લીલા ફળા તેમજ બદામ, કાજુ, અખરેટ, સોપારી વિગેરે સૂકા ફળે અને એવાજ પ્રકારની શકય હેાય તેટલી સામગ્રીને સમાવેશ અષ્ટપ્રકારી પૂજામાં થાય છે. વિશાળ સંખ્યાની મણુા નથીજ કરાયેલી છતાં એ આણવામાં ધર્મનું મુખ્ય તત્ત્વ જે અહિંસા તેને જરાપણુ ક્ષિત ન પહેાંચવી ઘટે. સત્ય રૂપ ધર્મ ન વિસરાવા જોઇએ, અદત્તના ઉપયાગ તે નજ કરાય. એ વેળા કષાયનેા સ ંભવ તે સ્વપ્ને પણ ન હોય. એમ ન હેાય ને પછી ચિત્તપ્રસન્નતાની વાત ક્યાંથી કરાય ? તેા પછી ભાવનાની પ્રળતાને પ્રાભાવ કેમજ હેાઇ શકે ? ભાવ વિજ્રણી ક્રિયાની કિંમત કંઈજ નહીં. આ સબંધમાં કુમારપાળ મહારાજનું પૂર્વભવ સમધી દૃષ્ટાન્ત ચક્ષુ સામે રાખવું- પાંચ કાડીના ફૂલડે, જેના સિઝયા કાજ ', ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] વીર-પ્રવચન ટુંકમાં કહીયે તે પૂજનમાં પા કલાક ગાળો કે સવા કલાક ગાળે, એક પ્રતિમાની કરો કે એકવીશ બિંબની કરે, અલ્પ સાધતે હેય કે વિપુળ હેય પણ એ દરેક ક્રિયા યથાર્થ જ્ઞાનપૂર્વક ને આત્મલક્સમાંથી જરાપણ વિસ્મૃત થયા વિના કરવી ઘટે. ઉપર દ્રવ્ય પૂજા સબંધી વાત કરી હવે ભાવ પૂજાનો વિચાર કરીએ. “ભાવના ભવનાશિની' એ ઉક્તિ વ્યર્થ એ નથી જ. પ્રભુ મુખ સામે દષ્ટિનું સંધાન કરી જ આત્મા સ્તુતિના રહસ્યમાં ઉડે ઉતરે અથવા તે ધ્યાનારૂઢ બને તે ઘણો કર્મરૂપ કચરો સાફ કરી નાંખે છે. દ્રવ્ય કરતાં ભાવનું મહત્વ અતિ ઘણું છે. પ્રભુ સ્તુતિ કે સ્તવને રૂપે માત્ર એમના ગુણનું સ્મરણ કરવા પણું જ નથી પણ એવું આપણુમાં બની આવે એવી માંગણી સાથે જે શક્તિ પ્રભુએ ફેરવી તેવી જ શક્તિ આપણામાં સત્તાગત તો છે માત્ર એને આવિષ્કાર કરવાને છે એ સારૂ કૃતિ આલંબન ભૂત છે. સ્તવના માત્ર રાગપર માહિત બનવાનું નથી, તેમ ગમે તેમ બોલી જઈ ચૈત્યવંદન કરી નાંખ્યું એટલે ગંગા નાહ્યા એવું માનવાનું પણ નથી. સમજપૂર્વક અવગાહન કરતાં જ ભાવણિ વૃદ્ધિ પામે છે અને એ દ્વારા કોઈ સુઅવસરે આત્મામાં અપૂર્વ વિયૅલ્લાસ જાગ્રત થઈ જાય છે. એવી અનુપમ ઘડી વેળા અમૃતક્રિયાને યોગ સાંપડે છે. ત્યારેજ હજાર કલાકોમાં જે કાર્ય નિપજતું નથી તે અંતમુહૂર્તમાં સિદ્ધ થાય છે. માટે જ ભાવપૂજા શાંતિ અને ધીરજપૂર્વક કરવી જોઈએ. ચિત્તની એકાગ્રતા અને સર્વ ઈતર વિષયોથી પરોગમુખતા એ વેળા ખાસ જરૂરી છે. આ તે સામાન્ય વાત કરી. આ ઉપરાંત જીન મંદિરમાં પ્રવેશતાં પૂર્વે પાંચ અભિગમ ને ચોરાસી આશાતના વિષે તેમજ દશત્રિક અને દોષરહિત કરણી સબંધી ઘણું ઘણું જાણવાપણું છે. જે માટે “દેવવંદન ભાષ્ય” ને “જન ભક્તિ આદર્શ આદિ પુસ્તક વાંચવાની ભલામણ છે. (૨) ગુરૂસેવા–અહર્નિશ બનતાં લગી ગુરૂ યાને સાધુ મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૪૩ કે જેમનું સ્વરૂપ પૂર્વે વિસ્તારથી કહેવામાં આવ્યું છે અને પુનઃ યાદ કરવા ટૂંકમાં કહેતાં પંચમહાવ્રત ધારી, કેવલ મેાક્ષના અભિલાષી, અને સંયમ માર્ગોના પથિક હાય તેવા સંત મહાત્માને વન નમસ્કાર, એમને ખપની ચીજો શક્તિ અનુસાર લાવી દેવાપણું અને તેમની પાસે એસી ધર્મોપદેશશ્રવણ એ શ્રાવકનુ બીજું કૃત્ય. શાસ્ત્રકાર તે સાધુ કે મુનિરાજની શ્રદ્ધા કરતા પૂર્વે પરીક્ષા કરી જોવ.નું સુચવે છે કેમકે કાઈક વાર લાબી કે દંભી ગુરૂને ચેગ થઈ જાય છે તે માત્ર આ ભવ બગડે છે, એટલું જ નહિ પરંતુ બીજા સંખ્યાબંધ ભવાનું અકલ્યાણુ એમની ધી શિક્ષાથી જોતજોતામાં થઈ જાય છે. આમ છતાં ધર્મના સામાન્ય અભ્યાસી કેવી રીતે સાચી પરિક્ષા પણ શકે એ પ્રશ્ન સહજ ઉપજે છે. એથી એટલું તેા પુરવાર થાય છે કે પ્રથમ તા ધના ખપી જીવે ઠીક પ્રમાણમાં જ્ઞાન મેળવવા અભ્યાસ કરવા જોઇએ. જ્ઞાન વિના સારા ખાટાની પરીક્ષા થઈ શકતી નથી તેમ સત્યાસત્યને વિવેક પણ કરી શકાતા નથી. વધુ ન જોઈ શકે તેવાઓએ ષણ ગુરૂ ‘કંચન કામીનીના ત્યાગી છે કે કેમ ? અથવા તે દશ પ્રકારના યતિ ધર્મ પાળે છે કે હિ ? એ ખાસ જોવું ઘટે. પછી જ ઉપાસનામાં આગળ વધવું. વ્યાખ્યાન શ્રવણુ, ઉપદેશામૃતનું પાન ચથાશક્તિ નિયમગ્રહણુ આદિ બાબતો પણ આ સાથે સમ∞ લેવી. સંસારી જીવ આવિકાદિના કામેાને લઈ વધારે સમય તે નં આપી શકે; છતાં ધર્મ, અર્શી અને કામરૂપ ત્રિવની સાધનામાં એને સમયને એવી રીતે વિભાગ પાડવા કે જેથી વ્યાખ્યાન શ્રવણના લાભ પણ મેળવી શકાય. સંત સમાગમથી જે અનુભવપૂર્ણ ખેાધ પ્રાપ્ત થાય છે, એ ગ્રંથવાંચનથી ઘણા વધી જાય તેવા હેાય છે. પુસ્તક પાસે લખાણ સિવાય બીજી છાપ પાડવાનું સાધન નથી હાતુ જ્યારે ઉપદેશક પાસે વિશાળ વાંચનને અનુભવ તા હેાય છેજ. પણ એ ઉપરાંત એ અનુરૂપ ઘડાતું પાતીક ચારિત્ર હેાય છે; અને વચન કરતાં વર્તનની છાપ બહુજ અસરકારક છે. આ સંબંધમાં વમાનકાળની 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] વીર–પ્રવચન પ્રવૃત્તિ નજર સામે રાખી એટલી લાલબત્તી ધરવાની કે જ્યાં વ્યાખ્યાન નામે કેવળ કલેશ પોષવાના ઉપદેશ અપાતા હાય, આગમને નામે ધર્માંધતાના પાન કરાવાતા હેાય અને વકતૃત્વના પ્રયાગાદ્વારા માત્ર મનમાની વાતની પાષકતા થઈ રહી હૈાય ત્યાં ઉપરાત લાભની આશા આકાશ કુસુમવત્ હોય છે. પ્રભુના સિદ્ધાંતમાં વ્યાખ્યાનશ્રવણથી કષાય યાને રાચદ્વેષાદિ દૂષણાન ઘટવાપણ કહેલું છે, આત્મિક ગુણાનુ વધવાપણું સુચવાયેલું છે, એથી જ્યાં ઉલ્ટી દશા વતી હેાય ત્યાં ન જતાં એકાંતમાં સમતાથી ગ્રંથવાંચન પણ વધુ ફળદાયી છે. ૩. સ્વાધ્યાય- જે વાંચનવડે આત્મા સ્વ અને પર વચ્ચે ભેદ પારખી સ્વ સ્વરૂપનું ભાન કરતા જાય, એમાં ઉંડા ઉતરતા જાય તે સ્વાધ્યાય. આ ઉપરથી ધાર્મિક પુસ્તકાનુ અથવા તા તત્વજ્ઞાનને પુષ્ટિ આપે તેવા ગ્રંથાનું વાંચન અને આત્માને સ્વગુણુ દર્શીનમાં સહાયક થઈ પડે તેવી વિચારણા કરવી એ સ્વાધ્યાય કહી શકાય. આ કાર્ય સામાયિક દશામાં શકય હાવાથી મેધડીરૂપ સામાયિક એ પણ સ્વાધ્યાયનું અંગ ગણી શકાય. જો કે સામાયિકના (૧) સમભાવ (૨) સમક્રિય (દયાભાવ) (૩) સમવાદ ( સત્યવચન ) (૪) સમાસ ( ઘેાડા અક્ષરમાં તત્વ ) (૬) સંક્ષેપ (થેાડામાં કાઁનાશ) (૬) અનવદ્ય (પાપરહિત) (૭) પરિજ્ઞા (તત્વ જાણવા રૂપ) (૮) પ્રત્યાખ્યાન (વસ્તુત્યાગ)રૂપ આ પ્રકાર કહેલાં છે અને પરમાથી વિચારતાં એ સર્વને સહજ રીતે સ્વાધ્યાયમાં સમાવેશ થઈ શકે છે. જેમ જેમ ધાર્મિક વાંચન સમજપૂર્ણાંક થતું રહે છે તેમ તેમ આત્મા કષાયના પાશમાંથી મુક્ત બનતા જાય છે, સાથે સાથે તત્ત્વની સમજ થતાં શું કરવા યાગ્ય છે અને શું છેાડવા યાગ્ય છે એનું પણ લક્ષ્ય બંધાય છે. સામાયિકની આ વ્યાખ્યા समता सर्वभूतेषु संयम शुभ भावना । आर्तरौद्रपरित्याग तद्धि सामायिकं व्रतम् ॥ મનન કરવા જેવી છે. સ્વાધ્યાય ધ્યાન વેળા એનું પાલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૨૪૫ અવશ્ય સ્વ સ્વરૂપ ઝાંખી કરાવે છે. ગ્રહસ્થ વધુ ન કરી શકે તે પણ બે ઘડી (૪૮ મિનિટ) રૂપ સામાયિક જરૂર કરી શકે. જેનાથી આટલું પણ ન બને તે અર્ધો કલાક ધાર્મિક વાંચનનો નિયમ રાખે. ૪. સંયમ-ઇાિની વૃત્તિઓ પર કાબુ અને મનની અખલિત તરંગમાળા પર અંકુશ એ ચોથું કાર્ય. જે કે ઉત્કૃષ્ટ રીતે તે સત્તર પ્રકારનું છે. એ સંબંધી સાધુ ધર્મ વેળા વિશેષ કહેવાશે છતાં સંસારસ્થ આત્માઓએ પણ ઘેડા અંશે અહર્નિશ એનું પાલન કર્યું જ છુટકે છે. ચંચળ ઈદ્રિ અને મનને જે છુટા મેલી દેવામાં આવે તે આત્માને તે કયાં ઘસડી જાય એ કહેવું મુશ્કેલ છે. જેમ બને તેમ આત્માને વિષયમાંથી રાકી પ્રવૃત્તિમાં વાળવો એજ સંયમ. એમાં પણ ઇધિ કરતાં મનને વશ કરવું ઘણું મુશ્કેલ છે. તેથી તે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું’ એમ શ્રીમદ્ આનંદઘનજી મહારાજે કહ્યું છે. વૃત્તિઓ અને વાસનાના દાસ થવું સહેલ છે પણ એના સ્વામી બનવામાં જ સાચી મુશ્કેલી છે. તેથી તે સંબંધી અભ્યાસ સદૈવ ચાલુ રાખવાનું છે. અભ્યાસ દ્વારાજ પાંચ ઇન્દ્રિયના વેવીશ વિષય પર અને મનના અગણિત તરંગો પર અંકુશ આવતો જશે. સરવાળે તે આખીયે અશુભ પ્રવૃત્તિ તરફ ઢળી જતા વિકારમાં અટવાઈ જતાં અને વિલાસમાં મુંઝાઈ જતાં આત્માને રક્ષી લઈ–બચાવી લઈ,-શુભ પ્રવૃત્તિ પ્રતિ દેરવાનો છે અને એ વાત ઈદ્રિય તથા મન પર અંકુશ આપ્યા સિવાય શક્ય નથી. રેજ પ્રત્યે સંખ્યાબંધ પ્રસંગે બને છે; જેમાં વિના કારણ આત્મા માત્ર રસવૃત્તિથી જ કર્મબંધન કરે છે. આ સંબંધે બરાબર ધ્યાન અપાય તે ઈદ્રિયોના કેટલાયે વિકાર પર સહજ કાબુ આવી જાય. એવી જ રીતે મન-વચન-કાયાના ગો પણ જુદી વસ્તુ છે અને એમાં આસક્તિ રાખવી એ એક જુદી વસ્તુ છે, તેને જાણવા માટે પ્રતિબંધ છે જ નહિ, આસક્તિ પર કાબુ મેળવી રફતે રફતે સર્વથા એને પૂર્ણતયા ત્યાગ આદરવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૪૬ આવીજ શક્તિ કષાયજય કરવામાં પણ ફેરવવાની છે તે વિના સંસાર ભ્રમણ પર છેહ મૂકાવાને નથી જ. કષાય એટલે જ સંસારને લાભ. બારિકાઈથી જોતાં સંયમમાં ઘણું ઘણું રહસ્ય સમાયેલું છે અને ગ્રહસ્થા એ સંબંધમાં જે કે સંપૂર્ણપણે પ્રગતિ ન સાધી શકે છતાં આવશ્યક કર્તવ્ય તરિકે પ્રતિદિન એ પરત્વે ડું પણ લક્ષ આપતા જાય તે જરૂર સાધ્ય સમિપ સારી કૂચ કરી શકે. ૫. તપ-સૃષ્ટિપટ પર ભાગ્યે જ એવું કંઈ વિકટ કિવા મહાન કાર્યું હશે કે જેની સાધના તપના અવલંબન વડે ન સાધી શકાય. તેથી તે કહેવામાં આવ્યું છે કે તપ તે નિકાચિત કર્મોને પણ પકવે છે.” અર્થાત–ર્ દૂરં ચ દુ ષ્ય, યજુર ટુર્સમમ્! ___ तत्सर्व तपसा साध्यं, तपोहि दुरतिक्रमम् ॥ પણ તપને અર્થ માત્ર લાંઘન કરવી એટલે જ નથી. લાંઘનનું કાર્ય પ્રશંસવાપણું નજ હેય. અહીં તે તપથી અર્થ લેવાનું એ છે કે જે ક્રિયા એવા ઉપગપૂર્વક કરાય કે જેથી આત્મા સાથે એકમેક બનેલે કર્મરૂપ કચરે બળીને ભસ્મીભૂત થઈ જાય કિંવા સર્વથી છૂટો પડી જાય. જેમ અગ્નિના તાપથી લાગેલ મેળ બળી જતાં જેવું કંચન નિર્મળ થાય છે તેમ માનો યા મેટે કેઈપણ તપ અવશ્ય એ છેવટે અશે અગર તે સર્વથા આહાર ગ્રહણ પર અંકુશ તે મેલે જ છે પણ એ સાથે યાદ રાખવાનું કે તે આત્મિક ઉપયોગ અને કરણીનું સાધ્ય નજર સામે સ્મરણ કરતા રાખીને કરાયેલે હે જોઈએ. ઈચ્છાનિધિ એ તપની અર્થયુક્ત વ્યાખ્યા છે. એથી લાલસાને જય ઈષ્ટ ગણ્યો છે અને લાલસાના જય સાથેજ કષાયનું પાતળા પડવાપણું અને ક્રમશઃ નષ્ટ થવાપણ સંકળાયેલું છે. એટલે તપ જ્યાં હોય ત્યાં લાલસા-તૃષ્ણા–પિપાસા આદિ વૃત્તિઓને જ્ય સંભવિત હે જ જોઈએ. આહાર ચાર પ્રકારને છે; ખાદિમ, સ્વાદિમ, પિય અને અશન (રાક) ચાર આહાર વજીને કિવા ઉકાળેલા પાણીની છુટ રાખી બાકીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૪૭ ઘણા વને ઉપવાસ કરી શકાય છે. એથી શક્તિ અનુસાર છઠ્ઠ, અક્રમ. આઠ, પંદર અને મહિનાના ઉપવાસ આદિ તેમજ આય બિલ, નીવી, એકાસન, એઆસન, પૌરસી, નૌકારશી પ્રમુખ પણ થઈ શકે છે. ઉપરાંત આહારપાણી લેવા સંબંધમાં વિવિધ પ્રકારના નિયમેા લઇ શકાય છે એ સર્વાંના સમાવેશ ખાદ્ય તપમાં થાય છે. તેના પ્રકાર આ પ્રમાણે–અનશન, ઉણાદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, લીનતા, અભ્યંતર તપમાં પ્રાયશ્રિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય ( સઝાય ), ધ્યાન અને કાર્યાત્સ`, આમ બાર પ્રકારના તપ છે. શક્તિ અનુસાર પ્રતિદિન પચ્ચખાણ લેવાની જરૂર છે. અમુક કવલ જમવા અથવા તે। નવકારશી કરવી ઇત્યાદિક નિયમ તેા જધન્યથી હાવા ઘટે. તુ ૬. દાન—પેાતાની શક્તિને ગાપચ્યા વિના પાત્ર જોઈને અન્ન વસ્ત્રાદિનું આપવું તે. આમ ગ્રહસ્થના છ આવશ્યક કાર્યમાં દાન અંતિમ છે; છતાં એનુ મહત્વ પણ અતિઘણું છે, પૂના પાંચે કાર્યોં ત્યારેજ દીપે છે કે જ્યારે છેલ્લા કાય પ્રતિ શ્રાવક ઉદારવૃત્તિવાળા હાય. સાતે ક્ષેત્રાની પુષ્ટિના આધાર શ્રાવક્ષેત્ર ઉપર છે એનુ કારણ પણ આ દાનધરેંજ છે. તેથી તેા દાન–શીયળ–તપ અને ભાવનારૂપ વિધ ધર્મમાં એને અગ્રપદ અપાયલું છે. દેવામાં આત્મિક ઉદારતા ખાસ આવશ્યક છે. ખીજા કાર્યોંમાં જે સાથ્ય ગ્રહસ્થ નથી દાખવી શકતા તે દાન દેવામાં દાખવી શકે છે, એ ઉમદાવૃત્તિના પ્રાબલ્યથી કેવળ સ્વનામ જ નહિં પણ આખી સમાજ અને સ્વધર્મને પણ તે ઉજ્વળ કરે છે. દ્રવ્ય સપાદન કરી માત્ર સગ્રહ કરી રાખવાની વૃત્તિ એતે કૃપતાસુચક હાઇ કેવળ લલ્ભીના દાસપણાની નિશાની છે. ખરૂ નાના • પેટવરામાં પુન્યવરા ' કરવામાં છે, અર્થાત્ ટુકડામાંથી ટુકડે આપવામાં છે. નહિ તા કિવ ડાહ્યાભાઇ ધોળશાજી સૂચવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વીર-પ્રવચન છે તેવી દશા થાય છે. “માખીઓએ મધ કીધું; ન ખાધું ન ખાવા દીધું; લૂંટનારે લૂંટી લીધુ.” એટલે કે ધનની ત્રણદશા નિર્માયલી છે. (૧) દાન (૨) ભોગ (૩) નાશ. દાન દેવાથી ઉભય ભવમાં લાભ છે, ભોગમાં વ્યય કરવાથી આ ભવ પૂરતું સુખ છે અને જે કંજુસપણાથી આ બે પ્રકારમાંથી એકનું પણ અનુકરણ નથી કરતો તેની લક્ષ્મી યેનકેણ પ્રકારેણ નષ્ટ થઈ જાય છે. કેમકે તે ચંચળ સ્વભાવી છે. દાન દેવાની વૃત્તિ હંમેશ માટે જરૂરી છે. દાનના પાંચ પ્રકાર છે. (૧) અભયદાન. (૨) સુપાત્રદાન. (૩) અનુકંપાદન, (૪) ઉચિત દાન. (૫) કીર્તિદાન. પ્રથમના તણું આત્મકલ્યાણમાં સારો ભાગ ભજવે છે. અભયદાન સર્વેકૃષ્ટ છે. વિશ્વના સકળ જીવો ને આ ભવ પરભવના જ્ય રહિત બનાવવા જેવું બીજુ કઈ મેટું કાર્ય નથી. શ્રાવકની શક્તિ એટલી હદે ન હોઈ શકે; છતાં સ્વશક્તિ પ્રમાણે રિબાતા પીડાતા જીવોને જીવિતદાન આપવું. દયાની બુદ્ધિથી મનુષ્યોને કોઈ પણ જાતને ભેદ રાખ્યા વિના હાય કરવી અને દુઃખીના દુઃખ ઓછા કરવા એ અનુકંપાદાન. સાધુ પુરૂષોને વસ્ત્રપાત્રાદિ, આહાર, ઔષધિ પ્રમુખ દેવું તે સુપાત્રદાન. સ્વધર્મી બંધુને અણીવેળા મદદ દેવી, રાંડરાંડ બહેન કે કુટુંબના અન્ય સ્વજનને પોષવા એ ઉચિત દાન અને સમાજોપયોગી કાર્યોમાં કિવા દેશકલ્યાણના કાર્યોમાં નાણું આપવાં એ કીર્તિદન, આમ સામાન્યતઃ વ્યાખ્યા કરી શકાય. બાકી ઝીણવટથી જોઈએ તે ભૂખ્યાને ભેજન, તરસ્યાને પાણી, આજારીને દવા અભણને જ્ઞાન, કંગાળને વસ્ત્ર, તપેલાને વિશ્રાન્તિ, અપંગને જોઈતી મદદ દેવી ઇત્યાદિ ઘણું ઘણા પ્રકારે વિશાળ લક્ષ્મીની અપેક્ષા વિના માત્ર પોપકાર બુદ્ધિવડે દાન ધર્મનું પાલન કરી શકાય છે. જરૂર માત્ર એ સબંધી સમજની અને આત્મભાવની વિશાળતાની છે, સ્વાર્થની સિદ્ધિ તે કીટકથી કુંજર સુધીના સર્વના સર્વ નાના મોટા છો કરે છે; એમાં કંઈ વિશિષ્ટતા નથી. પરમાર્થવૃત્તિજ પ્રશંસનીય છે. એને સમાવેશ અભયદાનમાં થતું હોવાથી જૂદે ભેદ પાડ્યો નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૨૪૯ કારણકે જીવને મૃત્યુથી છેડાવવો એ આભવ પુરતુંજ અને અલ્પકાળ સુધીનું છે જ્યારે એણે જ્ઞાન આપી આત્માના મૂળ ગુણાનું ભાન કરાવવું એ ભવેાભવના મરણમાંથી ઉગારવા તુલ્ય છે. આથી ફલિત થાય છે કે જ્ઞાન આપવાના પ્રત્યેક કાડૅમાં અપાતું દાન અમાપ ફળદાયી છે. દાન દેતી વેળા ભાવનાત્રેણિ વૃદ્ધિ પામે તેવી વિચારણા ચાલુ રાખવી. તેના નિમ્નલિખિત લક્ષણા છે—આનદના આંસુ આવે, શરીરે રામાંચ થાય, દાન દેતાં બહુ માનપૂર્વક દેવાની વૃત્તિ સભવે. આપતાં મુખથી ભાષા પણ પ્રિય નિકળે; અને દાન ધર્માંની અનુમેદના થતી રહે. એથી ઉલટું જો દેતાં અનાદર, વિલબ, ચહેરાની વિમુખતા, અપ્રિય વચનનું નિકળવું અને પશ્ચાત્તાપ થાય તા સમજી રાખવું કે એ પાંચ મેટા દૂષણા છે તે દાનાંતરાય કમ સામે છે. દાનના મહાત્મ્ય સંબંધી ઘણુ ધણું શાસ્ત્રોમાં કહેવાયેલું છે. એના વનનું આ સ્થળ નજ ગણાય. છેલ્લી એટલીજ સુચના કરી લેવાની કે શ્રાવકે પ્રતિદિવસ દાનવૃત્તિને સતેજ રાખ્યા કરવી, ગ્રહસ્થજીવનનું એ અણુમુળુ આભૂષણ છે. શ્રધ્ધાચિત ગુણામાં એ અગ્રસ્થાને છે. અપેક્ષાથી કેટલીક બાબતામાં તે। નારીનું મહત્વ નરથી પણ વધી જાય છે. એનું જીવન દાસીરૂપ માનનાર જૈન ધર્મી નથી. પુરૂષના સખા અગર તેા સહકારી યાને Compauion તરિકેના દરો પ્રભુશ્રીના આગમમાં છે, ઉભયનું આત્મિક દ્રષ્ટિયે સરખાપણુ હાવાથી આત્મકલ્યાણની પ્રત્યેક વસ્તુએ જેમ નરને તેમ રિતે લાગુ પડે છે. શ્રાવક ધર્મનું સ્વરૂપ દેખાડતાં શ્રાવિકા ધર્મ સ્વરૂપ એ તેમાંજ આવીજ જાય છે એમ સમજી લઈ શ્રાવિકાઓએ પણ છે ક`ન્ય પાળવા. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણુ. ૧ ન્યાય સંપન્ન વિભવ—ન્યાયથી ધન મેળવવું; પણ સ્વામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] વીર–પ્રવચન દેહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, ચેરી, થાપણ ઓળવવી વિગેરે નિંદવા લાયક કાર્યો કરી દ્રવ્ય પ્રાપ્ત કરવું નહી. ૨. શિષ્ટાચાર પ્રશંસા-ઉત્તમ પુરૂષોના આચરણ (કાર્ય) નાં વખાણ કરવાં ૩. સરખાકુળાચારવાળા એવા અન્ય ગોત્રી સાથે વિવાહ સબંધ જોડવો. ૪. પાપ ભરૂ–પા૫ના કામોથી ડરવું. ૫. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. ૬. કોઈને પણ અને ખાસ કરી રાજા પ્રમુખને અવર્ણવાદ (નિદા) ન બોલો. ૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા ન હોય, અને જે ઘર અતિ ગુપ્ત કે અતિ પ્રગટ પણ ન હોય, અને જ્યાં પાડોશી સારા હોય તેવા ઘરમાં વસવું. ૮. સારા આચરણવાળા પુરૂષની સબત કરવી. ૯. માતા પિતાને પૂજક એટલે તેમને સર્વ પ્રકારે વિનય સાચવી પ્રસન્ન રાખનાર. ૧૪ ઉપદ્રવવાળા સ્થાનકને ત્યાગ કરવો એટલે લડાઈ, દુષ્કાળ પિડિત સ્થાન છોડવા. ૧૧. નિંદિત કામમાં ન પ્રવર્તવું અર્થાત નિંદવા લાયક કામ ન કરવાં. ૧૨. આવક પ્રમાણે ખરચ ચલાવ. ૧૩. ધનને અનુસરતે વેષ રાખવો એટલે પેદાશ પ્રમાણે પિશાક. ૧૪. બુદ્ધિના આઠ પ્રકારનું પાલન કરવું, (૧) શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા, (૨) શાસ્ત્ર શ્રવણ, (૩) અર્થ અવધારણ, (૪) સ્મૃતિ, (૫) હ યાને તર્ક કરે, (૬) અપહ યાને વિશેષ જ્ઞાન, (૭) ઉહાપોહપૂર્વક સદેહવર્જન (૮) તત્વજ્ઞાનને નિયમ કર. ૧૫ પ્રતિદિન ધર્મ સાંભળ યા બુદ્ધિ નિર્મળ કરવા ધાર્મિક વાંચન કરવું. ૧૬. અજીણે ભજનત્યાગી. પહેલું જમેલું પચી જાય ત્યાર પછી જ નવું ભોજન કરવું. ૧૭ સામ્ય ભેજી-ખરી ભુખ લાગે ત્યારેજ અને નહિ કે વારંવાર ખાવું. ૧૮. અન્ય અન્યના પ્રતિબંધ (ઘર્ષણ) વગર ધર્મ–અર્થ ને કામ રૂપ ત્રિવર્ગ સાધવા. ૧૯. અતિથિ તથા ગરિબીને અન્નાનાદિ આપવું. ૨૦ નિરંતર અભિનિવેષ રહિત એટલે પરને પરાભવ કરવાના આશય , રહિત અને અનિતિ આદર્યા સિવાય કાર્ય આરંભ કરવાપણું ૨૧. ગુણી પુરૂષને પક્ષપાત કરે અર્થાત તેમનું બહુમાન કરવું. ૨૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૫૧ નિષિદ્ધ દેશમાં જવું નહિ તેમ કાળને અનુચિત કાર્યાં આચરવું નહી. રાજા કે લેાક સમુહથી જે સ્થાનને નિષેધ કરાયા હાય અને જે સમય અમુક કાર્યો કરવાને સારૂ ત્યાજ્ય મનાયે। હ।ય તે ધ્યાનમાં રાખી લેાકાનુકુળપણે વવું ૨૩. સ્વશક્તિ અનુસાર કામના આરંભ કરવા. ૨૪. પાષણ કરવા યેાગ્ય એવા માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિકનું ભરણપાષણ કરવુ. ૨૫ ત્રનને વિષે રહેલા એટલે કે વ્રતધારી અને અને જ્ઞાને કરી મેટા અર્થાત્ જ્ઞાનવૃદ્ઘ યાને વિદ્વાનને સારી રીતે વિનય સાચવવે. ૨૬ દીદી થવું અર્થાત્ કામ કરતાં પૂર્વે લાંબી નજર પહેાંચાડી શુભાશુભ ફળનેા તપાસ કરી પછીજ કામ આદરવું. આદર્યાં પછી છેાડી દેવુ એ મૂર્ખતા છે. ૨૭. વિશેષજ્ઞ બનવુ એટલે કે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ સમજી આત્મિક ગુણદોષના તાલ કરવા. ૨૮ કૃતન અર્થાત કરેલા ઉપકારને યાદ કરી સમય આવે બદલેા વાળનાર થવુ. ૨૯ લેાકવલ્લભ યાને જનસમાજમાં માન વા લેાકપ્રિયતા મેળવવી. ૩૦ સલજ્જ—મર્યાદા રાખી જીવન જીવવું યાને લજ્જાશીલ બનવું. ૩ સય-ધ્યા, અનુકંપા અથવા કરૂણા યુક્ત પરિણામ રાખવા. ૩૨ સૌમ્ય:-સુંદર પ્રકૃતિ ધરવી યાને કર આ-કૃતિ-ચહેરાને ત્યાગ કરવા; જેથી મુખ તરફ દ્રષ્ટિ કરતાં અન્યને આનંદ થાય. ૩૩. પાપકૃતિ કઠઃ-પરોપકાર કરવામાં રકત રહેવુ. પાાય છતાં વિસ્તૃતય: ૩૪. અંતરંગ રિપુ પર જય કરવા. એટલે કામ-ક્રોધ–લેાલ–માન–મદ અને હરૂપ છે આત્માના અભ્યતર અને સાચા શત્રુએ છે તેમને જય કરવા. ૩૫ વશીકૃત ઇંદ્રિય ગ્રામ પાંચે ઇંદ્રિયને તેના વિષયા સહિત જય કરવા યાતે અભ્યાસથી તેની વાસનાઓ પર કાપ્યુ મેળવવા. ઉપર મુજ્બ પાંત્રીસ ગુણાને માર્ગાનુસારી તરીકે વર્ણવેલા છે એના આશય એ છે કે જીનેશ્વરદેવને અનુયાયી કહેવડાવનાર શ્રાવક શ્રાવિકા સામાન્ય લેાકમાં જે પ્રમાણે વર્તવાથી વ્યવહારશીલ ગણાય છે એવા ઉક્ત ગુણાનું સદૈવ સેવન કરે. એક દ્રષ્ટિએ જોતાં એ દરેકમાં નિતિધર્મનું પોષણ છે. અરિહંત દેવને ઉપાસક કે જે પુગલિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨પર 3 વીર-પ્રવચન વસ્તુઓ પ્રત્યે નિરસતા ધારણ કરે છે અને આત્મિક કલ્યાણમાંજ રાચે છે તે બ્રાહ્ય–જગતમાં કોઈપણ જીવ જોડે શત્રુવિ ધરતે નથી; * પણ કર્મરૂપ અત્યંતર દોષોનેજ દુશ્મન રૂપે જુએ છે તેને ઉકત પાંત્રીશ ગુણે કર્મ પર જ્ય પ્રાપ્ત કરવામાં તીક્ષ્ણ હથિયારની ગરજ સારે છે. પ્રભુશ્રીના ધર્મથી વંચિત રહેલા આત્માઓ પણ માત્ર લોક-વ્યવહારના ધોરણે ઉકત નિયમ પાળે તે પછી જૈનધર્મ માટે તે આવશ્યક હેય તેમાં શી નવાઈ ! વળી એનું ક્રમશઃ સમજણ યુક્ત પાલન એ પરંપરાએ મુક્તિનું કારણ બને છે માટે પણ સ્વરૂપ પ્રાપ્તિમાં યાને પૂર્ણતા સિદ્ધ કરવામાં એ કરણી પ્રથમ પગથીઆ તુલ્ય છે. એકવીસ ગુણ શ્રાવકપણું ત્યારે જ ઉચિત છે કે જ્યારે નિમ્ન લિખિત ગુણ યુક્ત જીવન જીવાતું હેય. શ્રાવકત્વની કિંમત આંકવાને આધાર જન્મ પામવાના કુળ વંશ પરંપરા કરતાં આ ગુણ પર જ વધુ અવલંબે છે. પ્રત્યેક શ્રાવક સંતાનમાં એ ગુણો ન્યૂનાધિક અંશે પણ અવશ્ય દ્રષ્ટિગોચર થવા જ જોઈએ. માત્ર શ્રાવક નામ ધરવાથી કંઈજ સરતું નથી. (૧) અક્ષદ્ર=હલકી વૃત્તિને અભાવ (૨) રૂપવાન=ચહેરાની સુંદર આકૃતિ. (૩) સૌમ્ય પ્રકૃતિવાળો શાંત સ્વભાવી. (૪) લેકપ્રિય જનતાને સ્નેહ પ્રાપ્ત કરનાર. (૫) અકુર=જેના મનમાં ઘાતકી વિચાર નથી. (૬) પાપ ભીરૂ=બેટા કર્મોથી ડરનાર. (૭) અશઠ લુચ્ચાઈને ત્યાગી. (૮) દક્ષિણ્યતા વાળો=આંખમાં શરમ ધરનાર. (૯) સુજ્ઞ સમજદાર, (૧૦) લજ્જાળુ=મોટા નાનાની મર્યાદા રાખનાર. (૧૧) દયાળુ કરૂણા તત્પર. (૧૨) મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિ (૧૩) ગુણરાગી-ગુણનું બહુમાન કરનાર. (૧૪) સુપક્ષ યુક્તસ્રારા પરિવાર વિહિત (૧૫) દીર્ઘદ્રષ્ટિ લાંબી નજર પહોંચાડી કામ કરનાર (૧૬) વિશેષજ્ઞ સારાસારને જાણનાર (1) -વૃધ્ધાનુગામી=જ્ઞાન યા અનુભવ વૃદ્ધના વચનને પ્રામાણ્ય કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૨૫૩. નાર. (૧૭) વિનીત—વિનય ગુણ ધારક. (૧૮) કૃતજ્ઞ=કરેલા ઉપકારને વિસારે નહિં તે. (૧૯) સત્યકથી=સત્ય ભાષી–સાચું વદનાર. (૨૦) પરહિતાલંકારી=પરોપકાર કરવામાં રત યા તત્પર. (૨૧) લબ્ધ લક્ષ્ય યાને દ્રષ્ટિબિન્દુ અથવા destination બરાબર સમજી તે પર - સાવચેત રહેનાર ઉપરોક્ત એકવીસ ગુણનું સામાન્ય વર્ણન કરતાં એટલું તે સહજ સમજાય તેમ છે કે એમાં અને આગળના પાંત્રીશ ગુણમાં ઘણું ખરું સામ્ય છે. વાત પણ એમજ છે કે પ્રથમનાનું વલણ વ્યવહારિક દ્રષ્ટિબિન્દુથી સવિશેષ છે જ્યારે પાછળના ગુણમાં આ ત્મિક લાભાલાભને તેલ ઠીક ઠીક થયો છે. એના પાલનથી આત્મા કેવી ઉચ્ચ દશા પ્રાપ્ત કરે છે એ અનુભવથી જ સમજાય તેમ છે. એ ઉપરાંત જનતા સાથે–રાષ્ટ્રની પ્રવૃત્તિઓ સાથે–અને વેપારી સમાજ સાથે એનું વર્તન કેવા ઉંમદા પ્રકારનું દેવું ઘટે તેને પણ સારી રીતે ભાસ થઈ શકે છે. એ ગુણો જ દેખાડી આપે છે કે ગ્રહસ્થ યા શ્રાવક તરિકેનું સાચું જીવન જીવનાર દુન્યવી પ્રવૃત્તિઓથી સાવ પરમુખ નથી રહી શકતો. સદ્દબુદ્ધિથી એ એમાં મજજન કરે છે અને તાગ પામ્યા પછી જ એ એમાં શોભાસ્પદ સ્થાને અલંકાર તરીકે પ્રકાશી રહે છે. સંસારસ્થ આત્મા એનાથી ભાગી જઈ શક્તિ નથી. ભાગી જવાની વૃત્તિ સાથે જૈનત્વને મેળજ નથી. ઉપરોક્ત ગુણના સેવન પછી ક્રમશઃ જીવન ઉન્નત્ત થતું જાય છે. મન ખંડનાત્મક પ્રવૃત્તિમાંથી નિવતી તત્વાભિમુખ થાય છે. એ સમયે નીચેની ચાર ભાવનાઓ અહર્નિશ હૃદયમાં રમણ કરતી રાખ-- વાથી કષાયવૃત્તિઓ પાતળી પડતાં વાર લાગતી નથી. સમસ્ત બ્રહ્માંડના છ સાથે મૈત્રીભાવ યાને બંધુત્વપણું, ગુણવાન તરફ બહુમાન, દુ:ખ દારિદ્રતાથી પીડાતા પર કૃપા યાને દયાના પરિણામ, અને દોષમય પ્રવૃત્તિમાં પડેલા–રક્ત બનેલા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] વીર-પ્રવચન તરફ માધ્યસ્થવૃત્તિ અથવાતે ઉપેક્ષાભાવ રૂપ ચાર ભાવના હે દેવ હંમેશાં મારા આત્મામાં જાગ્રત રહે. સંસારરત આત્મા જેમ જેમ આ ભાવનાઓનું પાલન કરતે આગળ વધે છે તેમ તેમ મલિનભાવકલુષિતવૃત્તિ, અન્ય ધમી પ્રત્યેનું વમન્ચ અને પાપાચારસેવાઓ તરફને તિરસ્કાર આપોઆપ ક્ષય થવા માંડે છે. આ ચાર ભાવના બારવ્રત ગ્રહણ કરતાં પૂર્વે ભૂમિકા તૈયાર કરવાનું કાર્ય કરે છે. વ્રતધારીપણું એ શ્રાદ્ધધર્મનું મુખ્ય અંગ છે. બારવ્રતનું પાલન એ સંસારવાસી જીવો માટે આવશ્યકધર્મ છે. કેટલાક એને પ્રચંડ પહાડ સમ માની વિચારવા કે ગ્રહણ કરવા તત્પર થતાજ નથી. કાઈક તે માની લે છે કે સંસારમાં રહી વ્યવહારીપણું જાળવવું હોય તે વ્રત ગ્રહણ બની શકે જ નહીં; પણ આ સર્વ ઊંડા વિચાર વગરનું ઉપચોટીયાપણું જ છે. શાષકના બારવ્રત એટલે એક રીતે કહીયે તે ગ્રહસ્થ જીવનને જરાપણુ ગુંચવણ ન આવે એવી રીતે સંકળાયેલ સામાન્ય નિયમો વડે અથવા તો સંયમની આકરી કસેટીએ ચઢયા સિવાય યાતે સર્વવિરતિના પારાવાર ઉપસર્ગો સહ્યા વિના આત્મિક ધ્યેય તરફ લઈ જનારી નિસરણી. શ્રાવકે તેમજ શ્રાવીકાઓ પિનાના સંગ પ્રમાણે ઘટતી છુટ રાખી એને સ્વીકાર કરી શકે છે. બાકી એ વગર ચલાવી લેવું કિંવા નામ સાંભળી દૂર ભાગવું એ જૈનત્વની નિશાની નથી જ. ક્રિયામાં ઉતર્યા સિવાય મુક્તિ લભ્ય નથી જ. બારવ્રત યાને શ્રાદ્ધધર્મ. સમ્યકત્વ યાને સમક્તિ એ જૈનદર્શનનો પાયો છે. દરેક ક્રિયા સમક્તિ યુક્ત હોય તે જ યથાર્થ ફળને દેવાવાળી છે. મજબુત પાયા ઉપર જેમ મેટો આવાસ ગણાવી શકાય છે તેમ સમક્તિ રૂપ પાયો દઢ કર્યા બાદ તે ઉપર બારવ્રત રૂ૫ ઉચે અને વિશાળ પ્રાસાદ ઉભો કરી શકાય છે. એ સમકિત તે શી વસ્તુ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૨૫૫ જિનેશ્વર કથિત વાદિ નવ પદાર્થો ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી તે અથવા તે અઢાર દૂષણુથી રહિત દેવ; પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, યુક્ત અને માત્ર મેક્ષના અભિલાષી એવા મુમુક્ષુ સાધુ અને જેમાં અહિ'સા, સત્ય આદિ પ્રધાન છે એવા વીતરાગ કથિત ધર્મ તેમાં શુદ્ધદેવ શુદ્ધગુરૂ અને શુદ્ધ પણાની બુદ્ધિ તે પણ સમ્યકત્વ. આટલી સામાન્ય વિવક્ષા ઉપરાંત સમક્તિની સમજણુ ખીજા ઘણા પ્રકારે શાસ્ત્રમાં નિર્દિષ્ટ કરાયેલી છે. સડસ ભેદ પર એની વ્યાખ્યા વિસ્તારથી દ્રષ્ટિગેાચર થાય છે. ૪ સા. ૩ લિંગ. ૧૦ વિનયનાપ્રકાર. ૩ શુદ્ધિ. ૫ દૂષણ. ૫ ભૂષણ. ૮ પ્રભાવકપણાના પ્રકાર. ૫ લક્ષણ. ૬ યતના. હું આગાર. ૬ ભાવના. અને ૬ સ્થાન. દૂષણમાં શકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદ્રષ્ટિ, પ્રશંસા અને તેને પરિચય એમ પાંચ પ્રકાર વર્જનરૂપ છે. લક્ષણમાં ઉપશમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિય રૂપ પાંચ ભેદ અનુકરણીય છે. સ્થાનના નિમ્ન છ ભેદજીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્માંના કર્તા છે, જીવજ કર્મોના ભાગવનારા છે, મેાક્ષ છે, જીવ મેક્ષ પામી શકે તે માટે સમ્યગજ્ઞાન દન ચારિત્ર રૂપ ઉપાય પણ છે-સમજી અવધારવાના છે જ્યારે છ આગાર ખારી ય ફ્રુટ રૂપ છે. અહીં સંક્ષિપ્તમાં છ આગાર સબંધી જણાવી આગળ વધીશું. વિશેષ જાણવાના પિપાસકે ઉપદેશ પ્રાસાદ ભાગ પ્રથમ અવલેાકવા. વળીં આ ઉપરાંત પણ ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિન્દુથી સમક્તિ વિવેચન સાધી કરાયેલું નયન પથમાં આવે છે. એ સર્વાંનુ દહન કરતાં સાર એજ લભ્ય થઇ શકે છે કે શ્રદ્દા રાખ્યા સિવાય પ્રગતિ થઇ શકતીજ નથી, તે શ્રદ્ધા આપ્ત પુરૂષ સિવાય ખીજામાં રાખી શકાય જ નહીં. જ્યારે આસ પુરૂષ તેજ હાઇ શકે કે જે દૂષણા રહિત, વીતરાગ દશામાં વનાર હાય. તેવા રાગદોષથી મુક્ત થયેલ આત્માએ ચીધેલા માર્ગો એજ ધર્મી. એ સમજાવવાને આંકલા ક્રમે જાતે જીવનમાં ઉતારી, ઉપદેશદ્રારા અન્યને એ માગે દેારનાર તે ગુરૂ. આટલી ચાખવટ પછી નીચેની લાઈન દારી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] વીર–પ્રવચન. સરળતાથી આગળ વધી શકાય છે. દરેક બાબત સમજ પૂર્વક આદરવાની છે. • અરિહંતા મહદેવા, જાવજીવ સુસાહુણા ગુરૂણા. જિષ્ણુપન્નત્ત' તત્ત, પ્રંય સમ્મત' મએ ગહિય ૧ રમિયોગ રાજા કિવા પાદશાહની આજ્ઞાથી વ્રતમર્યાદા ઉલંધી કાર્યો કરવુ. ૨ ગળમિયોને ગણુ એટલે પંચ યા મહાજનના આગ્રહથી ઉલ‘ધી કાર્ય કરવું. ૩ વર્તમયોનેળ-મ્લેચ્છાદિ, ચોર શત્રુ વગેરેના જુલમથી ઉલંધી કાર્યં કરવું. ૪ તૈવામિયોનેદુષ્ટ દેવના મરણાંત્ત ઉપસર્ગ'થી ઉલંધી કાર્ય કરવુ. ૫ યુનિવદેન ગુરૂ કે માતાપિતાદિકના કહેવાથી લધી કાર્ય કરવુ. ૬ વૃત્તિાંતારેî--દુષ્કાળાદિ આપત્તિ આપવાથી કે આજીવિકાના કારણથી ઉલંધી કાર્ય કરવું. આમ છ છીંડી યાને છુટ રાખવાનું પ્રત્યેાજન તે। . એટલું જ કે ઉપરોક્ત સંચેગામાં ન છુટકે વ્રતની હદ ઓળંગી કાર્ય કરવુ' પડે તે પણ થાય. મનથી તેમ કરવાના વિચાર ન જ થવા ઘટે; લાચા– રીથીજ આચરણ કરાય. તેમાં પણ શુરવીર ને સારૂં આગાર જેવું નજ હોય. એ ઉપરાંત નીચેના ચારનું સ્વરૂપ પણ અવધારી લેવું. ૧ સાથળ,મોને---ઉપયોગ વગર વ્રતભંગનું કામ થઈ જાય પણ યાદ આવે અટકવું તે, ર્ સહસ્તાયારેળ~~~સહસાતકાર યાતે શીઘ્રતામાં નિષેધ કાર્યની પ્રવૃત્તિ થઈ જાય તે. ૩ મદ્દત્તT૨૦ા-મોટાની–જ્ઞાનીપુરૂષની આજ્ઞાથી કરવુ પડે તે. જસવનમાદિવત્તિયારેń––સન્નિપાતાદિના યાગથી, બેભાન દશાથી, વૃદ્ધાવસ્થામાં ચિત્ત વિકળતાથી, ઝેરી જાનવરના ડંખની પીડા વેળા, આધ્યાન થવાથી, ચિત્તની સ્થિરતા ન હેાવાથી નિષેધ કામ કરવું તે. આ બધા મધ્યમ કક્ષાના જીવે વ્રત લેતાં ન અકળાય ને મુઝાય તેના રસ્તા છે. ઉપરના કાયથી વ્રતભંગ થવાની ભીતિ રહેતી નથી.. તે આત્માની ઉજમાળતા ટકી રહે છે. વળી સંસારજન્ય ઉપાધિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૫૭ આક ભરેલા જીવા સ્વપ્રવૃત્તિમાં જરાપણ ક્ષતિ લગાયા સિવાય પણ વ્રત નિયમનાં પાલનથી ધીમે ધીમે પ્રગતિના માર્ગે આગળ કર્દમ કરી શકે અને એ દ્વારા નિર્દિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકે એવા શુભ અને વિશાળતા-ઉદાર-મહત્ ઉદ્દેશ પણુ છે. ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુવ્રત-સ્કુલ = માટા, પ્રાણાતિપાત – જીવને વધ, વિરમણુ = પાછું ફરવું યાને અટકવું, વ્રત=નિયમ. = મોટા, દેખવામાં આવે તેવા એટલે હરે ફરે એવા ત્રસ જીવાને હણવાની બુદ્ધિએ ન હણવા. સ્થાવર જીવાને પણ યચાશક્તિ અચાવવા યાતે હણવા નહીં, કેમકે સંપૂર્ણ પણે સંસારસ્થ જીવા સ્થાનરની દયા પાળી શકે જ નહીં. ત્રસમાં પણ સર્વથા પાલન અશકયજ છે તેથી તેા ‘સાધુને વીસ વસાની અને શ્રાવકને સવા વસાની અથવા સાધુને સેાળ આના તા શ્રાવકને ફાળે માત્ર આને ધ્યા બતાવી છે. સંસારી જીવન જ એવું છે કે કેટલાક આરંભ–સમારંભ અને હિંસાના કાય એમાં અનિવાય છે. વીસ વસાની ધ્યાનું સ્વરૂપ આ પ્રમાણે સાધુ જીવન—૧ વિશ્વના સર્વાં જીવાને ( ત્રસ અને સ્થાવર ) હણુવા, હણાવવા કે હણુતાને અનુમાદષા નહીં અને તે પણ મન, વચન, કાયારૂપ ત્રિવિધ ચાગથી, સર્વ જીવા પ્રત્યે અભય. આ શુદ્ધ અહિંસા. શ્રાવક જીવન-૧ શ્રાવક, માત્ર ત્રસ માટે નિયમ ગ્રહી શકે, સ્થાવર માટે છુટ રાખે એટલે આખા એક પ્રકાર ઉડી જતાં દશ રહે. ૨ ત્રસ યાને સ્થુળ જીવાની દયામાં સંકલ્પથી ( વિચાર પૂર્ણાંક ) અને આર ંભથી ( સંસારિક કાના—આરંભ સમારંભ ) એમ એ ભેદ પાડતાં શ્રાવક માત્ર સંકલ્પ વઈ શકે આર્ભ તે છુટા જ રહે એટલે દશના પાંચ રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] વીર–પ્રવચન ૩ સંપમાં પણ બે પ્રકાર સાપરાધી અને નિરપરાધી. અપરાધ યા ગુન્હા કરનાર જીવા પ્રત્યે શ્રાવકની ધ્યા ભાગ્યે જ ટકી શકે તેથી નિરપરાધીથી નિવૃત્તિ ગણતાં પાંચમાંથી અઢી રહે. ૪ નિરપરાધીમાં પણ એ ભાંગા નિરપેક્ષ યાને અપેક્ષા કે હેતુ વગર અને સાપેક્ષ યાને કારણ સહિત. ગ્રહસ્થ નિરપેક્ષથી જ દયા પાળી શકે પણ સાપેક્ષ વૃત્તિએ હિ ંસાનું સેવન કરવું પડે. દાખલા તરિકે પેટમાં કીડા પડયા હાય અને તેથી દવાનું સેવન કરવું પડે છે. આમ અહીં હતા તેમાંથી સવા રહે. ગ્રહસ્થ જીવનનું... વ્રત પછી આ પ્રમાણે દેરી શકાય-શ્રાવક તરિક હું ત્રસ યાને સ્થુળ (સ્થાવર યાને સૂક્ષ્મની નહિં) જીવાની સંકલ્પથી નિરપરાધિની, નિરપેક્ષવૃત્તિએ. હિંસા કરૂં નહીં. ટુંકમા કહીએ તે નિરપરાધી ત્રસ જીવાને હણવાની બુદ્ધિએ હણુ નહીં. મન, વચન, અને કાયાથી. એવીજ રીતે કરાવું નહીં અને કરનારને વખાણું નહીં. આ અહિંસા વ્રતના પાલનમાં ખાસ ઉપયોગ રાખી વવાની જરૂર છે. સત્તતૂ મનમાં રમતું હેવું જોઇએ કે રખેને મારાથી રભસાત્ જીવ વધ ન થઇ જાય ' એ સારૂ ખાવા પીવાના સાધને ઉધાડા ન રાખવા. તેમજ વાપરવાની ચીજો કાળજી પૂર્વક જોઈ ને વાપરવી. રસાઇમાં વપરાતા બળતણુ ખાસ જોવા, ધાન્ય શેાધનમાં પુરતું લક્ષ દેવું અને વપરાશના ઠામ જોઈ પુંજીને મૂકવા. પાણીને ગળીને વાપરવું અને એંઠવાડ સૂકાઈ જાય તેવી રીતે છુટી જગામાં એકાદ ખૂણો જોઇ નાંખવા. વળી સુવાના ખાટલા, ખેસવાની ખુરસીએ, અને ઉપયેગમાં લેવાના ખીજા પણ સાધના સાફ તે સ્વચ્છ રાખવા કે જેથી તેમાં માંકડ વી. જીવેાની ઉત્પત્તિ ન થઇ જાય. થી. તેલ આદિ પ્રવાહી પદાર્થોના વાસણ ઢાંકવાની અવશ્ય કાળજી રાખવી કે જેથી કીડી, ધરાળી, માંખી પ્રમુખ જીવે તેમાં પડી શકે નહીં. આવી જ રીતે સ્નાન કરવાની જગા-ખારાકમાં લેવાતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૫૯ લેટ-સુખડી પ્રમુખ અને વાપરવામાં આવતી વનસ્પતિ વિગેરે પર ધ્યાન દેવું. દયાનું પાલન તે નાની મોટી સંખ્યાબંધ ચીજોના ઉપયોગ પૂર્વક વપરાશમાં તેમજ પોતાના આચરણથી સામાના આત્માને જરા પણ ન દુભવવામાં સમાયું છે. હિંસાના ત્રણ પ્રકાર (૧) સ્વરૂપ હિંસા એટલે બાહ્યથી હિંસા દેખાય પણ અંતરથી યાને ખરી રીતે હિંસા નહીં. (૨) હેતુ હિંસા એટલે કૃમી આદિના કારણથી કરવી પડે તે. (૩) અનુબંધ હિંસા એટલે કલુષિત પરિણામને વશ થઈ કરાતી હિંસા. તેમજ દ્રવ્ય દયાને ભાવ દયા આદિ દયાના આઠ પ્રકાર બરાબર સમજવાની જરૂર છે કે જેથી પહેલા વ્રતનું પાલન સરળતાથી કરી શકાય. પાંચ અતિચાર ૧ વધ–ક્રોધ કરીને ગાય, ઘેડ પ્રમુખને નિર્દયતાથી મારવા તે. ૨ બંધ–ગાય, બળદ, વાછરડા પ્રમુખ જીવોને ગાઢ બંધનથી બાંધવા તે. ૩ વિચ્છેદ–બળદ પ્રમુખના કાન છેદાવવા, નાથ ઘાલવી, ખાસી કરવી, ઈ, છેદનકાર્ય. ૪ અતિભારઆરે પણ–બળદ પ્રમુખ ઉપર ગજા ઉપરાંત વધારે ભાર ભર તે. ૫ ભાત પાણિ વિચ્છેદ-બળદ, ગાય, પ્રમુખને જ અપાતું હોય તેના કરતાં ઓછું ખાણું આપવું યા તે આપતાં વિલંબ કરવો તે. જો કે અતિચારનું સેવન કરવાથી વ્રત ભંગ નથી થતું; પણ એથી આત્મિક પરિણામની કલુષિતતા અવશ્ય પુરવાર થાય છે એટલે ખરી રીતે વ્રતધારી આત્માઓએ એને ત્યાગ જ કરવાનો છે. ૨. ધૂળ મૃષાવાદ વિરમણ વ્રત એટલે પાંચ મોટા અસત્યને ત્યાગ. જગતમાં જે જૂઠ બોલવાથી અપકીર્તિ થાય તથા અપ્રમાણિક્તા ગણાય તેવાં નીચે દર્શાવેલા મોટા અસત્ય અને તેવા બીજા ન બેલવા. (૧) કન્યાલીક-કન્યા સંબંધી વય-રૂપ–અભ્યાસ સંબંધી ન્યુનાધિક કહેવું અને એ પ્રમાણે સર્વ જાતના બે પગ વાલા જેવો સંબંધી સમજવું. (૨) ગવાલીક ગાય, ભેંસ, બળદ, ઉંટ આદિ ચેપગા જાનવરમાં દૂષણ હોય તો તેને અ૫લાપ કરવા તેમજ તેની ઉમ્મર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] વીર-પ્રવચન દુધ વિના પ્રમાણુમાં ભૃ કહેવું. (૩) ભૂખ્યાલીક હાટ, હવેલી, ભાગ, ખેતીવાડી સબધી વિપરીત વવું. (૪) થાપણ મેાસેા, થાપણ એળવવી લેવા આવે ત્યારે કપટાચરણ આચરવું. (૫) જૂડી સાક્ષી–લાંચ લર્ણને કે શરમથી ખાટી શાક્ષી પૂરવી. અથવા સ્વાર્થની દ્રષ્ટિથી રાજદરબારમાં-કા માં પચ પાસે અથવા સમુદાય કે મહાજન સમક્ષ અસત્ય વવું યા ખોટી સાક્ષી પૂરવી. જેમ અહિંસાનું પાલન એ પ્રથમ વ્રત છે તેમ સત્ય વવું એ બીજું વ્રત છે. આમ આ ઉભય નંત ધર્મના મૂળ પાયા રૂપ છે. પ્રત્યેક ધર્મ આત્મ કલ્યાણમાં કેટલા લાભકારક છે એનુ માપ આ મહાગુણ વિષેના વિસ્તૃત વિવેચન અને કડક પાલન પરત્વે એમાં કેટલા ભાર મુકવામાં આવ્યે છે એના પરથી કહાડી શકાય છે. જેટલા અંશે એની ન્યુનતા તેટલા અંગે ધર્માંપણાની અશુદ્ધતા સમજવાની. અહિંસા-સત્યનું સંપૂર્ણ ૫.લન એજ વિશિષ્ટ ધર્મ. અતિચાર-(૧) સહસાકાર–વગર વિચારે કષ્ટતે ચેાર કે વ્યભિચારી આદિ વિશેષણથી નવાજવા અથવા તેવુંજ આકરૂ વચન ખેલવું. (૨) રહસ્ય ભાષણ યાને ગુપ્ત વાતને જાહેરમાં મુકવી. (૩) સ્વદારા મંત્ર ભેદ–સ્વપ્રિયાના દૂષણુ વા ખાનગી વાતતા પ્રકાશ કરવા. (૪) મૃષા ઉપદેશ-મંત્ર,જંત્ર યા કામના આસન સબંધી અનુચિત ખેલ કરવા. (૫) કૃટલેખ, ખોટા દસ્તાવેજ, ખાતાં કે ચીઠ્ઠી યા સહી વિ॰ બનાવવા. ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત---રાજ્ય દઉં, લેક નિર્દ, સજ્જ ચાર કહે તેવી મેટી ચેરી કરવી, ધાડ પાડવી, રસ્તે લુટ પડવી, જાલમથી ખીજાની વસ્તુ લેવી, દાણુ ચેારી કરવી, કિંમતી વસ્તુ પડાવી લેવી, તાળા તાડવા ઇત્યાદિ દ્વારા ધનવૃદ્ધિ ન કરવી અથવા તા એવી વૃત્તિને ત્યાગ કરવા. અદત્તાદાન એટલે વિના દીધે લેવું; એમાં ઉપરના પ્રકાશ વિના આપ્યામાં લેવારૂપ સમજવા તેથી જ તેના સેવનને ત્યાગ કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૬૧ અતિયાર—(૧) તેનાહત–ચેાર પાસેથી ચેારાઉ વસ્તુ જાણી બુઝીને લેવી. (૨) પ્રયાગ-ચાર ને ચેરી કરવામાં મદદ કરવી કે સલ હુ આપવી. (૩) તપડી વ——સારી ચીજમાં ખાટી ભેળવવી કિવા સારી દેખાડી ખોટી આપવી. (૪) રાજ્ય વિરૂદ્ધ ગમન~~રાજ્યના કાયદાથી ઉલ્ટે માર્ગે જવું. લેાકશાસનના આ કાળમાં આમ વથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રિય મહાસભા (કેંગ્રેસ)ના આદેશને રાજ્યના કાનુન સરખુ માન આપવું એટલે એના નિયમેાનું ઉલ્લંધન ન કરવું. (પ) કુંડા તાલા—માપ–લેવા દેવાના જૂદા માપ કે વજન રાખી છેતરપીંડી કરવી. આ અતિચાર દેખીતી રીતે વ્રત ભંગરૂપ નથી લાગતા પણ ઝીણુવટથી વિચારતાં વ્રત ભંગના કારણરૂપજ છે માટે તેને ત્યાગજ કરવા ઘટે. ૪ સ્થૂલ મૈથુન વિરમણુવ્રત અથવા સ્વાદારા સ ંતાષ વ્રત— આમાં સંપૂર્ણ પણે બ્રહ્મચર્ય' વ્રતનું પાલન નથી; પણ પરણેલી પ્રિયા સહુ પતિને અને પરણેલા ધણી સાથે પત્નિને વિષય સેવનની છુટ રહે છે તેથી તેને સ્વદ્યારા સ ંતાષ કે પરપતિ વિરમણ વ્રત પણ કહેવાય છે. આમ કરવાથી વિષય સેવન અને ઇંદ્રિયવિલાસપુર્ અવશ્ય ક!. આવે છે. દેશથી આવી રીતે પાલન કરનાર ક્રમે કરી સથી પાલન કરનાર બને છે. પાંચ ઇંદ્રિયામાં સ્પર્શેના વિષ્ણુ પર કાણુ મેળવવાનું કા જરૂર દુષ્કર છે. વળી વ્રતાને વિષે વ્રતનું પાલન મુશ્કેલ છે. મેાહની કમે અને ઇન્દ્રિયાના વિકારાએ મેટા શુરવીરાને અને ઊંચી સમજશક્તિ ધરાવનારા વિદ્વાને ને પછાડી નાખી, ભવાટવીમાં ભ્રમણ કરતા બનાવી દીધા છે. જ્યાં કાયાથી પાલનની મુશ્કેલી અતિ ભ્રૂણી છે ત્યાં વચન અને મન વિષે શું કહેવું? તેથી તે। કહેવાય છે કે જેને કામ જીત્યા તેણે જત જીત્યું.' મદનની પીડા અનુભવીજ જાણી શકે. પુરૂષના કામને હૃ અગ્નિ સાથે અને સ્ત્રીના કામને બકરીની લીડીએના અગ્નિ સાથે જ્ઞાની આ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] વીર-~વચન પુરૂષોએ સરખાવેલ છે તે બરાબર હેતુ પુરસ્સર છે. એને વેગ ચઢતાં દેહ અકથ્ય કષ્ટ અનુભવે છે. એ વેળા ઇતર પ્રવૃતિમાં રતિ ઉપજતી નથી. એ દુઃખ આગળ દાઉજવર તે કંઇજ નથી. તેથીજ નિતિકારોને કહેવું પડયું છે કે “ ને વિના મનુષ્ય ગ્રહસ્થ માટે પોતાની ભાયંસહ વિષયની છુટ એને અર્થ એ તે નથી જ કે મરજી માફક વિહરવું. આ વ્રતમાં પણ તિથિ આદિને વિવેક જાળવવાની છે. એમાં અતિશય તીવ્ર અભિલાષા ધરવાને નથી અને પરસ્ત્રીને માબહેન તુલ્ય સમજવાની છે. અભ્યાસથી આ શક્ય છે. સંસારસ્થ આત્માની એ દ્વારા કસોટી થાય છે. અતિચાર-(૧) અપરિ ગૃહિતાગમન–કેઈએ પણ જેનું ગ્રહણ કર્યું નથી તેવી વિવાહ વિનાની કુમારિકા અથવા જેને પતિ પંચત્વ પામે છે. એવી વિધવા હેય તેની સાથે ગમન કરવું. (૨) ઇવર ગૃહિતાગમન–અમુક દિવસ સુધી કેઈએ વેશ્યા પ્રમુખને રાખેલ છે તેની સાથે ગમન કરવું. નેટ– આ અતિચારે “પરસ્ત્રી ત્યાગ'ના નિયમવાળાને માટે જ છે. બાકી વદારા સંતોષીને તે તે ચોકખા વ્રત ભંગરૂપ છે તેથી અનાચાર છે. (૩) અનંગક્રિડા-ત્રીઓનાં અંગોપાંગ વિષય દ્રષ્ટિથી જેવાં તથા કામચેષ્ટા કરવી. (૪) પવિવાહ કરાવવા તેમજ પુનર્લગ્ન (નાતરા) કરાવવાં. (૫) તીવ્ર અભિલાષપણું-વિષય ભોગવવામાં અતિશય ઇચ્છા કરવી. (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત–પરિગ્રહ કહેતાં રાચરચીલું, ધાન્ય, સુવર્ણ આદિ નવ પ્રકારને. જેટલી પરિગ્રહની વૃદ્ધિ એટલી સંસાર વૃદ્ધિ યાને કર્મ સમુહની વિશેષતા તેથી તે કહેવામાં આવ્યું છે કે જે જે અંશે રે નિરૂપાધિકપણું, તે તે જાણે રે ધર્મ” સંસારસ્થ જીવો આરંભ સમારંભના સાધનોથી સર્વથા પરમૂખ ન થઈ શકે; છતાં એ વસ્તુઓ પર મમત્વ ન રાખવું, કારણ કે પરિવા કુ' અર્થાત મુછ અને વાસના એનું નામ જ પરિગ્રહ છે. જેમ બને તેમ ઓછા સાધનથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી એ સાધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૬૩ નોને ખપ પુરતા ઉપયોગમાં લેવા પણ રાચીમાચીને નહિ માત્ર ન છુટકે. એ અર્થે યહેલું છે કે સમકિતવંતી છવડો, કરે કુટુંબ જંજાળ. અંતરથી ન્યારો રહે, ધાવ ખીલાવત બાળ. આ વ્રતમાં નીચે પ્રમાણે નિયમ લેવાના છે. ચોવીસ પ્રકારના ધાન્ય છે. તે વર્ષમાં અમુક મણ ખપે. ક્ષેત્રમાં અમુક સંખ્યાના ખેતર અગર તો અમૂક બાગ કે વાડીઓ અથવા તે અમુક વિવા જમીનની છુટ. વાસ્તુમાં અમુક સંખ્યાના હાટ-ઘરબાર, હવેલી પ્રમુખની છુટ. સોના ચાંદીના ઘરેણુની સંખ્યા તથા વજનનું માપ કરી લેવું. ત્રાંબા પિત્તળના વાસણ કુસણનું પણ ઉપરોક્ત રીતે પરિ. માણુ કરવું. વળી રાખવાના દાસ-દાસી–ગુમાસ્તા વિ. દ્વિપદનું તેમજ ગાય ભેંસ ઘોડા આદિ ચતુષ્પદનું સંખ્યા પ્રમાણુ નિયત કરવું. અથવાત એક દર સ્થાવર મિલ્કત અમૂક રૂપીની અને જંગમ મિલ્કત અમૂક રૂપિઆની રાખવી, અને તે ઉપરાંત વૃદ્ધિ થતાં શુભ માગે વાવરી નાંખવાનો નિયમ લે. આ વ્રતથી જગતભરના આરંભ સમારંભમાંથી વૃત્તિઓને ખેંચી લઈ મર્યાદિત ક્ષેત્રમાં બાંધી દેવાની છે એથી એ પર જય મેળવવાનું સુગમ પડે છે અને એમાં પણ ક્રમશઃ ન્યૂનત કરતાં ત્યાગની ઉચ્ચ ભૂમિકા એ પહોંચી જવાય છે. વળી લાભ સાથે લેભ ધરથીજ જોડાએલે છેએટલે લાભ થતાંજ કેમ વિશેષ પ્રકારે એ તે રહે એવા લેભના પરિણામે ઉપજતાં વાર લાગતી નથી પણ ઉપરોક્ત પ્રકારના નિયમથી એ પર કાપ પડે છે અને લેભ પર જય મેળવે એ સર્વ પાપ પર જયે મેળવવા તુલ્ય છે. સર્વ પાપનું મુળ લેભ જ છે, વળી આ પરિગ્રહનું બાહ્ય સ્વરૂપ છે; જ્યાં બહારના પરિગ્રહ પર અંકુશ મેલી એને ક્ષય કરવાનું આટલા જોરથી કહેવામાં આવે ત્યાં કષાય વિષય-રૂપ આંતરિક પરિગ્રહને વિજય વરવાને હેય જ એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] વીર-~વચન શું આશ્ચર્ય ! અત્યંતર પરિગ્રહના વર્જન વિના મુક્તિ ન જ હોઈ શકે. અતિચાર (૧) ધનધાન્યપરિમાણતિક્રમ–ત્યારે ધારણાથી દ્રવ્ય વધે ત્યારે આ તો મારા પુત્રનું છે, આટલું અમુકનું છે ઇત્યાદિ નાના પ્રકારના વિકલ્પ કરી ધનના વિભાગ પાડવા અથવા તે જુદા નામે અથવા હલકા ભગાવી ભારે વજનના ઘરેણાં કરાવવાં તે તથા ધાન્યની મર્યાદા ઓળંગવી તે. (૨) ક્ષેત્ર પરિમાણતિક્રમ-ક્ષેત્રાદિ નિયમ કરતાં વધારે રાખવા વા બેને જોડી એક કરવા. (૩) રૂખ અને સુવર્ણ પ્રમાણતિક્રમ-રૂપા-ચાંદી સુવર્ણ નિયમ તેડવા. (૪) કુપદ પરિમાણુતિક્રમ-ત્રાંબુ, પીત્તળ, કશા પ્રમુખ ધાતુના વાસણ વજનદાર બનાવી નિયમ તેડવો. (૫) દ્વિપદ ચતુષ્પદ પરિમાણતિકમ-દાસ દાક્ષી ગાય ભેંસ પ્રમુખ પ્રાણીઓ રાખવામાં નિયમનું ઉલંઘન કરવું. અતિચારનું સ્વરૂપ અવધારી તે વર્જવા. . આમ આપણે બારવ્રત મહેલા પાંચ અણુવ્રત વિષે વિચારી ગયા. સાધુજીવનના પાંચ મહાવ્રતની અપેક્ષાએ આનુ પાલન સહજ હોવાથી એ અદ્વૈત કહેવાય. હવે ત્રણ ગુણવ્રત (પૂર્વના વ્રતને ગુણો હોવાથી)ની વાત કરીએ. (૬) દિગપરિમાણ વ્રત-દિગ કહેતાં દિશા. વ્રતને વિષય દિશાએમાં જવા સંબંધી મર્યાદા બાંધવાનું છે. આવી મર્યાદા હોય તે એ ઉપરાંત ક્ષેત્રમાં થતાં આરંભ-સમારંભ સાથે નિયમધારી જીવને વળગ કે સ્નાનસૂતક ન રહે. એથી આત્મિક લાભવૃદ્ધિ થાય. ગમના ગમનની સંકુચિતતા નિવૃત્તિપોષક છે. ઉંચું-નીચું અને ચારે દિશા, વિદિશામાં જવા સંબંધી નિયમ કરે એ આ વ્રતને ફલિતાર્થ છે. ઉપર મુજબ દશેનું જુદું પરિમાણ કરવું અથવા તે જળમાર્ગે અમુક બંદર સુધી જવું, સ્થળ માગે અમુક દિશામાં અમુક દેશ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન . જવું એ પ્રકારે હદ બાંધવી. વિશેષમાં તાર કરવાની, પત્ર પાઠવવાની, છાપું મંગાવી વાંચવાની, અને તેવા પ્રકારની ઘટતી છુટ રાખી શકાય. આની ખૂબી પાલનમાં રહેલી છે. અતિચાર-(૧)ઉર્ધ્વદિફ પ્રમાણુતિક્રમ-મર્યાદા કરતાં વધારે ઉંચે જવું તે આકાશમાં વિમાનધારા. (૨) અધોદિત પ્રમાણતિક્રમ-રાખેલ હદ કરતાં વધારે નીચે જવું. ખાણ, ભોંયરા વી. માં. (૩) તિછદિર પ્રમાણુતિક્રમ ચારે દિશા વિદિશાની મર્યાદા ઓળંગવી. (૪) ક્ષેત્રદ્ધિ-બધી દિશાના ગાઉ ભેગા કરી એક દિશા વધારવી. પ્રમાણમાં હાનિ વૃદ્ધિ કરવી. (૫) સ્મૃતિ અંતર્ધાન–રાખેલ નિયમની વિસ્મૃતિ થતાં શંકાશીલ હૃદયે આગળ જવું. (૭) ભગપગ પરિમાણ વ્રત-એક વખત જેનો ભોગ થઈ શકતા હોય ત્યારે ઉપયોગ કરી શકાતો હોય એનું નામ ભોગ. દાખલા તરિકે ભોજન, વિલેપન. વિગેરે અને વારંવાર જે પદાર્થ વાપરી શકાય તે ઉપભોગ દાખલા તરિકે ઘર-સ્ત્રી ઈ. આવા બન્ને પ્રકારના પદાર્થોનું રોજ વાપરવા સબંધી પ્રમાણે કરવું અથવા તે કાયમને સારૂ મર્યાદા નક્કી કરવી. તેમજ પંદર કર્માદાન યાને કમ આવવાના ખાસ વ્યવસાય છોડવા તત્પર બનવું. પંદર કર્માદાન-(૧) ઈગાલકર્મ ઈંટ, ચુને, નળીયા, ધુપેલી આદિ પકવવા ભઠ્ઠી કરવી. (૨) વનકર્મ—ખેતી, વાડી, શાક, લાકડાં કે વન કપાવવાને વેપાર કરવો. (૩) સાડી કર્મ—રથ, ગાડી, રેંકડા, હળ ફેરવવાને ધધ કરે. (૪) ભાડાકર્મ—ગાડી, ઘોડા, બળદ, મોટર પ્રમુખને ભાડે ફેરવવા સંબંધી વેપાર કરવો. (૫) ફેડકર્મ–દારૂ તથા શસ્ત્રોથી જમીન ફડવાનો ધંધે કરવો. (૬) દંતવાણીજ્ય--હાથીદાંત વી. ને વેપાર કરવો. (૭) લાખવાણિજ્ય-લાખ આદિ પદાર્થોને વેપાર. (૮) રસવાણિજ્ય-મધુ, માખણ, ઘી, તેલ, વી. ને વેપાર. (૯) વીષવાણિજ્ય-અફીણ, ઝેર, સેમલ આદિ ઝેરી પદાર્થોને વેપાર. (૧૦)કેશવાણિજ્ય–પશુ પ્રમુખના વાળ, પીંછા, ઉન તથા દાસદાસી તેમજ ચૌપદ પ્રાણીઓને વિય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] વીર-પ્રવચન યંત્રપલણ કર્મ–મીલ, જીન, ઘંટી, સંચા ચલાવવા-વેચવારૂપ વ્યવસાય. (૧૨) નિછન કર્મ–ડ, બળદ પ્રમુખ જાનવરોને ખસી કરાવવી. (૧૩) વદાન–વનમાં તથા ક્ષેત્રમાં અગ્નિ મુક. (૧૪) સરહ શેષણકર્મ–તળાવ, સરોવર, કુવા, પ્રમુખનું જળ શેષાવવું. અતીષણ-રમત પ્રમુખ કાર્યો માટે પિપટ, મેના, કુતરા, બિલાડા રાખવા, કુટ્ટણખાના ચલાવવા ઈત્યાદિ કાર્ય. અને બીજા પણ પાપના ધંધા સમજી લેવા. કદાચ સહજ પ્રશ્ન થશે કે જ્યારે શ્રાવકોએ ઉપરોક્ત વેપાર ન કરવા ત્યારે કરવું શું? નેકરીજ ક્યાં કરવી? કોઈપણ જાતના સાહસ ખેડવાજ નહિં ? ઉત્તર આપતાં કહેવું પડે કે ના. માત્ર નેકરીયાત જીવન ગાળવાનું કે કિંકર્તવ્યમુઢપણું ધારવાનું શાસ્ત્રોથી કેમ કહેવાય. ઉપરના કર્માદાન વર્ણન માટે તે સમજવાનું એટલું જ છે કે અવશ્ય એમાં દષાપત્તિ વધારે છે. જે ધંધાઓ નિર્દોષ વા અલ્પષી હોય તે તરફ શ્રાવકે વધુ લક્ષ્ય આપવું અને ઉપરનાનું સેવન કરવું જ પડતું હોય તે ઉપયોગ જાગ્રત રાખી, જયણાપૂર્વક કાર્ય કરવું કે જેથી દેશનું બંધન અલ્પ થાય. જેટલે અંશે જીવવધન નિમિત્તે ઓછા સેવાય તેટલે અંશે કર્મ બંધ ઓછો સમજો. વળી પરિણામ પર કર્મની તીવ્રતા–મંદતાને આધાર છે તેથી એ સબંધમાં સંપૂર્ણ લક્ષ આપવું. આનંદાદિ શ્રાવકેએ ખેતી પ્રમુખના વ્યવસાય સેવેલા છતાં મુખ્ય શ્રાવકેમાં ગણના થાય છે એ વાત પણ ઉપરના સ્પષ્ટિકરણથી સમજાય તેમ છે. શ્રાવકેએ તજવા જોઈતા બાવીશ અભક્ષ્યોને પણ આમાંજ સમાવેશ થાય છે. બાવીશ અભક્ષ્ય ૧ વડના પીપુ (ટેટા), ૨ પીપળાના પીપુ, ૩ પીપળના પીપુ, જ કઠુંબરના પીપુ, ૫ ઉંબરાના પીપુ. આ પાંચે વૃક્ષોના ફળ ત્રસ જીવથી વ્યાપ્ત હાઈ અભક્ષ્ય છે. ૬ મધ, ૭ માખણ, ૮ મદિરા, ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ વર–પ્રવચન [ ૨૬૭ માંસ. આ ચાર મહા વિગયમાં અસંખ્ય જીવોનું ઉપજવું ને નષ્ટ થવું ચાલુજ હોય છે. ૧૦ બરફ, ૧૧ કરો, ૧૨ વિષ (અફીણુ–સોમલ વછનાગ આદિ), ૧૩ સર્વ જાતિની કાચી માટી, ૧૪ રાત્રી ભોજન ૧૫ બહુ બીજવાળી વસ્તુઓ ખસખસ, અંજીર વી. ), ૧૬ બાળ અથાણું ૧૭ વિદળ કાચા (ઉષ્ણ કર્યા વિનાનાં દૂધ, દહી ને છાશની સાથે કોઈપણ પ્રકારનું કઠોળ, તેની દાળ, વા તેના બનેલા પદાર્થો ખાવા તે, ૧૮ વેંગણ (રીંગણ), ૧૯ અજાણ્યા ફળ–કુલ વિગેરે, ૨૦ તુષ્ઠફળ અણુબેર વિગેરે જેમાં ખાવાનું થવું, ફેંકી દેવાનું વિશેષ, ૨૧ ચલિતરસ-કાળવ્યતીત થયેલી અથવા તે પૂર્વે પણ જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ગયો હોય, બેસ્વાદ લાગતી હોય તેવી ચીજ. ૨૨ અનંતકાય–જેના એક શરીરમાં અનંતા છ હેાય છે તેવા સર્વ પ્રકારના ભૂમિકંદ ઈ. અનંતકાયના પણ બત્રીશ ભેદ થાય છે તે આ પ્રમાણે–૧ સુરકંદ, ૨ વજકંદ, ૩ લીલી હલદર, ૪ લીલુ આદુ, ૫ લીલા કચુરો, ૬ સતાવરી, ૭ હીરલીકંદ, ૮ કુંવાર, ૯ થર ૧૦ ગળો, ૧૧ લસણ, ૧૨ કારેલા (વારકારેલા), ૧૩ ગાજર, ૧૪ લેઢ, ૧૫ ગિરિકર્ણિકા, ૧૬ કુરના પાન, ૧૭ સરાવો, ૧૮ થેક, ૧૯ લીલીમાથ, ૨૦ લુણીની ભાજી, ૨૧ ખીલેડા, ૨૨ અમૃતવેલ, ૨૩ મુળાનાકંદ, ૨૪ ભૂમિફડા, ૨૫ નવા અંકુર, ૨૬ વાયુલાની ભાજી, ૨૭ પાળકાની ભાઇ, ૨૮ જવરવેલ, ૨૯ કાચી આમલી, ૩૦ કોમળ ફળ, ૩૧ રતાળુ ૩૨ પીંડાલ. ઉપરના પદાર્થો વાપરવાથી ત્રસાદિ છવાની વિરાધના થાય છે માટે તે સર્વ શ્રાવકે એ પ્રાયે કરી ત્યાગ કરવાની જરૂર છે. આ ઉપરાંત સાતમા વ્રતમાં (૧) પંચ તિથી કિંવા બાર તિર્ચિ. લીલેતરી ન ખાવી. (૨) આદ્રા નક્ષત્ર બેઠા પછી કેરી ન ખાવી. (૩) ફાગણ સુદ ૧૫ પછી ભાજી પાળે, ખજુર ન ખાવા. (૪) સૂકે મેવો પણ ત્યારથી અગર અક્ષાડ સુદ ૧૫ પછી ન ખાવો. (૫) કાયમ માટે ૨૫૫૦ વા ૭૫ નામે નક્કી કરેલી વનસ્પતિ સિવાય બીજી ન વાપરવી. આમ નિયમમાં પણ લઈ શકાય છે. ચૌદ નિયમ ધારવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] વીર–પ્રવચન હેય છે તે આ પ્રમાણે સચિતમાં નીચેના છ ભેદને સમાવેશ થાય છે. (૧) પૃથ્વીકાય-માટી, મીઠું, ઈ. વાપરવા સંબંધી નિયમ (૨) અપકાય—અમુક કુવા કે ટાંકા, વા નદીનું પાણી , (૩) તેઉકાયન્ચુલા, ભદ્દી અને ઘરનો નિયમ (૪) વાયુકાય-પંખા, હીંચકા વિ. નું પ્રમાણ (૫) વનસ્પતિકાય-શાક, ફળ, દાતણની સંખ્યા ધારવી (૬) ત્રસકાયની જાણું રાખવી ૧. સચિત વસ્તુ અમુક સંખ્યામાં વા અમુક વજન સુધી ખપે. ૨. દ્રવ્ય-જુદા જુદા સ્વાદનો અનુભવ કરાવનાર પદાર્થ અમુક ખપે. ૩. વિગઈ-(દુધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડા)માંથી ગમે તે એકને ત્યાગ. ૪. ઉપનહ-પગરખાં, મોજાં, બુટ અમુક સંખ્યામાં ખપે. ૫. તળ-પાન સેપારી પ્રમુખ મુખવાસનું પ્રમાણ બાંધવું. ૬. વસ્ત્ર-પહેરવા ઓઢવાની સંખ્યા નક્કી કરવી. ૭. કુસુમ-કુલ વી. સુંધવાના પદાર્થોની હદ બાંધવી. ૮. વાહન-ગાડી, ઘોડા, વહાણ, રેલ, ત્રામાં કે મેટરનો નિયમ કરવો. ૯. શયન–શયા, આસન, પાટ વિગેરેની સંખ્યા મુકરર કરવી. ૧૦. વિલેપન-શરીર પર ચોપડવાના પદાર્થોની સંખ્યા ધારવી. ૧૧. બ્રહ્મચર્ય-શીળ પાળવા સંબંધી નિયમ. દિવસનું કે અહેરાત્રી - દિવસનું.' તે નિયત કરવું. ૧૨. દિશિગમન-ચારે દિશામાં કેટલા ગાઉ સુધી જવું તેનું પ્રમાણ ૧૩. સ્નાન-હંમેશ કેટલી દેગડીથી અથવા કેટલા શેર પાણીથી કરવું અથવા કેટલીવાર કરવું તેનું પ્રમાણ ૧૪. ભજન-આહારનું માપ તેમજ પીવાના પાણીનું માપ નક્કી કરવું. નેટ--આ નિયમ સવાર-સાંજ ધારવાના છે તેને હેતુ ઉપરોગ જાગ્રત કરવા અને આરંભ-સમારંભ ઓછા કરવાને છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #277 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [[ ૨૬ = = અતિચાર (૧) સચિત આહાર-સચિત વસ્તુ ખાવી. (૨) સચિત્ત પ્રતિબધ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ, આખી કેરી વી. (૩) અપકવ આહાર–બરાબર નહી પાકેલ વસ્તુ (૪) દુઃ૫કુવાહાર–બરાબર રીતે નહિ પાકેલી વસ્તુ જેમકે ક વી. (૫) તુછીષાધિ ભક્ષણ-ખાવામાં થોડું આવે અને નાંખી દેવામાં ઘણું આવે તેવી વસ્તુ. તેવી જ રીતે પંદર કર્માદાન સંબંધી અતિચાર સમજી લેવા કુલ ૨૦. ( ૮ ) અનર્થદંડ વિરમણ વ્રત–અર્થ–સ્વાર્થ, અનર્થ એટલે સ્વાર્થ વગર, દંડ કહેતાં દંડાવું–લેપાવું યા કર્મથી ઘેરાવું એનાથી વિરમણ એટલે પાછું વળવું. ઉદાહરણ તરિકે-કેઈને ફાંસી દેતા હોય ત્યાં જોવા ન જવું. પશુ પક્ષીઓને લડાવાના હોય વા નચાવાના હોય ત્યાં જેવા ઉભા ન રહેવું. કુતરા બિલાડા આદિ હિંસક જાનવર પાળવા નહિ. હાથી ઘોડાની રમત જેવી નહિ. ( સાઠમારી થાય છે તે ) પ્રાણીઓ પ્રત્યે જ્યાં કુરતા દેખાડાતી હોય ત્યાં પગ ન જવું. શત્ર-અસ્ત્ર પ્રમુખ ખપ ઉપરાંત રાખવા નહિં કે જેથી એના ઉપયોગ માટે વારંવાર બીજા માંગણું કરતા આવે. સેગઠાબાજી માં કંકરી મારવાના ઇરાદાથી તેમજ તેવા પ્રકારની અન્ય રમતો વા જુગારથી દૂર રહેવું. નાટક, ભવાયા-નાચ અને સીનેમા વારંવાર જવાનું વ્યસન રાખવું નહિ. ચાર વિકથાઓને ત્યાગ કરવા લસ રાખવું. આ ઉપરાંત તેવી જ અન્ય બાબતે કે જેમાં સ્વાર્થ સરવા જેવું તે હેય નહિ, અને કેવળ પ્રશંસા કે નિંદાથી દષાપતિ સંભવતી હોય અગર તે આપ લે કરતાં હિંસાદિન નિમિત્તભૂત થવાતું હેય તેથી અટકવું. ટૂંકમાં કહીયે તે આ વ્રતમાં સ્વાર્થ પૂરતી છુટ છે; છતાં એમાં જણાવાનું લક્ષ ચુકવાનું નથી અને એ ઉપરાંત એવા દેશયુક્ત સાધનેની છૂટે હાથે લહાણું કરતાં અટકવાનું છે; તેમજ ઉપયોગવંત રહેવાનું છે કે જેથી વખાણ વી. થી કર્મ ન લાગે. એના મુખ્ય પ્રકાર-( ૧ ) હિંસાપ્રદાન-હિંસા થાય તેવી વસ્તુ આપવી. (૨) પ્રમાદાચરિત–પ્રમાદ વડે જેમાં કર્મ બંધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ ] વીર-પ્રવચન નિષ્કારણ થાય તેવી પ્રવૃત્તિ કરવી. ( ૩ ) પાપપદેશ-કેઈને પાપકારી ઉપદેશ દે (૪) અપધ્યાન–આતરૌદ્ર ધ્યાન ધ્યાવા. આ ચારમાં અનર્થોની પરંપરા સમાયેલી છે તે વિચારવી. અતિચાર-( ૧ ) કંદર્પ–કામ વિકાર વધે તેવી કુચેષ્ટા કરવી. (૨) કુકુઈએ-કામોત્પન્ન કરનારી વાર્તા કરવી. (૩) મેહરીએ યા મુખરતા-હાસ્યાદિક ચાળા કરવા. કેઈની ગુપ્ત વાત પ્રગટ કરવી અથવા અન્યને દુ:ખ થાય તેવું બેલિવું. (૪) સંજુત્તાહિગરણખપ કરતાં શસ્ત્ર પ્રમુખ અધિકરણ વધારે રાખવા. (૫) ભેગાતિ રાંતા–ભેગાપભેગમાં વપરાતી ચીજોમાં અતિશયતા ધરવી. છેલ્લા ચારને “શિક્ષાવત' તરિકે ઓળખવામાં આવે છે. અને નામ પ્રમાણે તેઓ શિક્ષા યાને શિખામણનું જ કાર્ય કરે છે. પૂર્વોક્ત આઠે વતનું આચરણ યથથ રીતે અને સમજપૂર્વક થાય છે કે કેમ એ જેવાના સાધનરૂપ આ વ્રત છે. આ ચાર વ્રતનું પાલન વારંવાર કરવાથી આત્મિક પ્રગતિ સાધી શકાય છે. ૯. સામાયિક વ્રત–મુહૂર્ત યાને બે ઘડી (૪૮ મિનિટ) સુધી સમભાવ દશામાં બેસી, સાવધ વ્યાપારને ત્યાગ કરી જ્યાં તે તત્ત્વ વિચારણા કરવી; કિંવા સ્વાધ્યાય યાને ધાર્મિક ગ્રંથનું–આત્મ ઉન્નત્તિકર પુસ્તકનું વાંચન કરવું તે સામાયિક. કહ્યું છે કે समता सर्व भूतेषु, संयम शुभ भावना । आर्तरौद्र परित्याग तहि सामायिक व्रतम् ॥ ભાવાર્થ-સર્વ જી પ્રત્યે સમતાભાવ યાને રાગદ્વેષરહિત પરિણામ. ઈન્દ્રિયો અને રોગ-કષાય આદિપર કાબુ. શુભ પરિણામ ધારવાપણું. આર્ત અને રૌદ્ર ધ્યાનરૂપ માઠી વિચારણા તજવાપણું એનું નામ સામાયિક એટલે બેઘડી સુધીનું સાધુપણું યાને અનગાર જીવનની વાનકી. પાચ ચારિત્રમાંનું પ્રથમ ચારિત્ર. જ્ઞાનદર્શનની વિશુધ્ધિપૂર્વક આ વ્રતને આદર પ્રાંતે અવશ્ય શીવપદની પ્રાપ્તિ કરાવે છે. તેથી તે પ્રભુશ્રી મહાવીર દેવે પુન્ય (પુણીયા) શ્રાવકનું સામાયિક વખાણ્યું છે. “સમજે સાવ શ્રમણ (સાધુ) જે શ્રાવક થાય છે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૭૧ બહુવાર સામાયિક કરતાં રહેવું, એમાં અધ્યયન યાને જ્ઞાન-ધ્યાનનો જે શાંત યોગ પ્રાપ્ત થાય છે તેનો લાભ અવર્ણનીય છે. માત્ર નિયમિત ને સમજપૂર્વક યિા થવી ઘટે. આ વ્રત લેનારની શક્તિ પ્રમાણે સામાયિક કરવાનો નિયમ ગ્રહણ કરી શકાય છે. જ્યાં દરરોજ એક સામાયિક કરવાનો કિંવા તેથી વધુ કરવાનો નિયમ લઈ શકાય છે અથવા તે મહિનામાં અમુક અગર વર્ષે દિવસમાં આટલી સંખ્યામાં સામાયિક કરવા એવી પણ પ્રતિજ્ઞા લઈ શકાય છે. દિવસ રાત્રિના ચોવીસ કલાકમાં માત્ર અડતાળીશ મિનિટ સ્વાધ્યાય સારૂ કહાડવી એ વધુ તે નથીજ. અતિચાર-(૧) મનદુપ્રણિધાન-મનમાં કુવિકલ્પ ચિંતવવા કે દુષ્ટ રીતે તેને પ્રવર્તાવવું. (૨) વચનદુ:પ્રણિધાન-સાવદ્ય (પાપયુક્ત) વચન બોલવા કે દુષ્ટ વાણુને ઉપયોગ. (૩) કાયદુપ્રણિધાન-વારંવાર દેહને હલાવો, કે ઓશીંગણ દઈ બેસવું કિવા ઝોકાં ખાવા અથવા ઉંઘવું ઈત્યાદિ કાયાની માઠી ચેષ્ટાઓ કરવી. (૪) અનવસ્થા દેશ સામાયિક લીધેલ સમયથી પૂરા થતાં સમયે ન પારતા ઉતાવળથી વહેલું પારવું. ગમે તેમ લેવું-પારવું. (૫) સ્મૃતિ વિહિનતા-લીધાને સમય વિસરી જઈ વહેલું મોડું પારી દેવું, ઉપરાંત બત્રીશ દોષને ત્યાગ કરવા ૧૦ દિશાવકાશિક વ્રત--સાતમા વ્રતના ચૌદ નિયમનું અહીં સવાર-સાંજે ખાસ ઘારવાપણું છે એટલે છઠ્ઠા--સાતમા વ્રતના નિયમનું આ વ્રતમાં દિવસ પ્રત્યે વધારે કડક પાલન આદરવાપણું છે. એ સહજ રીતે થઈ શકે તે ખાતર દશ સામાયિક કરવાથી આ વ્રત પાલન કર્યું ગણાય છે. વિચાર કરતાં સહજ સમજાય તેમ છે કે દિવસ ભરના દશ સામાયિક એટલે માત્ર પૂજા--જમણ આદિના અમુક સમય ઉપરાંત માટે સમય સમભાવમાં વ્યતીત કરવો. વળી એ વેળ માત્ર એક ટંક ભોજન યાને એકાસન કરવાનું હોય છે. આથી ક્ષેત્રગમન અને ભોગપભેગના પરિમાણને સહજ સંક્ષેપ સિદ્ધ થાય છે આ. વ્રત પણ તિથિ મહિના કે વર્ષ આશ્રયી સ્વશક્તિ અનુસાર ગ્રહણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] વીર-પ્રવચન કરી શકાય છે. અતિચાર (૧) આવપ્રયાગ-નિયમ કરેલી ભૂમિ ઉપરાંતથી વસ્તુ મંગાવવી. (૨) પ્રેષવણુ પ્રયાગ–મર્યાદા બહારની ભૂમિપર વસ્તુ મેાકલવી (૩) સદાણુવાય–શબ્દ કરીને હદ બહારથી વસ્તુ મંગાવવી. (૪) રૂવ્વાણુવાય—રૂપ દેખાડીને હદ બહારથી વસ્તુ મંગાવવી. (૫) પુદ્દગળ પ્રક્ષેપ-કાંકરા નાંખીને અથવા તે પાતે અહીં છે. એવા પ્રસારા કરીને મર્યાદા ઉપરાંતના સ્થળેથી કામ કહાડી લેવું. ૧૧ પૌષધવ્રત-જેમ મહુનું સામાયક, દશ મુહુર્તનું દિશાવકાશિક સમભાવ દશાના પાષક હાઈ, નિગ્રંથ જીવનનીઝાંખી કરાવનાર વ્રતા છે તેમ આ પણ પંદર મુર્હુત કિવા ત્રીશ મુહનું વ્રત છે, એ ઉપરાક્ત ગુણાને સારી રીતે પોષે છે. એના ચાર પ્રકાર આ પ્રમાણે છે, (૧) આહાર પે।સહ-એકાસણું-આર્યબલ કે ઉપવાસાદિ તપ કરવા તે. (૨) શરીર સત્કાર પાસહ-શરીરની શુશ્રુષા, આભૂષાદિત સથા ત્યાગ કરવા તે. (૨) અવ્યાપાર પાસડુ–સાંસારિક વ્યાપાર કાઇપણ જાતના ન કરવા તે. (૪) બ્રહ્મચર્યાં પાસRs-સર્વાંથા મન વચન કાયાથી શાળવ્રત પાળવું તે. આ ચાર પ્રકારમાં માત્ર આહારના ભેદ દેશથી છે; બાકી સથી છે. વળી પૌષધ ચાર પહેારને યાને દિવસને અથવા તે આડ એટલે અહેરાત્રિના થઈ શકે છે. આ વ્રત પાંચ તિથિ કે આમ ચૌદસ આશ્રયી અથવા તે મહિનામાં અમુક યા વર્ષમાં અમુક પૌષધ કરવાના નિયમથી ગ્રહણ કરાય છે. આ વ્રતનું પાલન એટલે એક દિનનું સાધુપણું સમજવું. એ વેલા સ’સારની ઉપાધિ કે દુન્યવી જજાળ સાથે કઈજ નિસ્બત રાખવાની નથી. ખપ પુરતાં ઉપકણાની સાધુ માફક પડિલેહનપૂર્ણાંક ( જીવ જંતુ સબંધો તપાસ) દેવવંદન યાને સ્વાધ્યાયમાં કિવા ધર્મધ્યાનમાં દિન વ્યતીત કરવાને હાય છે. આ વ્રત વેળા એક તણખલુ સરખું પણ એના માલિકને પૂછ્યા વિના લઈ શકાતું નથી. અતિચાર(૧)અડિલેઢિય દુપ્પડિલેઢિય સજા સ’થારએ-શય્યા સચારાની બરાબર પડિલેહણ ન કરવી (૨) અપમયિ જાજા સંચારએ–શય્યાસ થારા બરાબર પૂજવા–પ્રમાર્જવા નહિ. (૩) પડિલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ વીર--પ્રવચન [૨૭૩ હિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણુ ભુમિ-ઠેલા માત્રાની (ઝાડે જવાની તેમ પિશાબ કરવાની)ભૂમિ બરાબર પિલેહવી નહીં, (૪) અપમયિ દુપ્પમજ્જિય–ઉચ્ચાર પાસવ ભૂમિ-ઠલા માત્રાની જગ્યા બરાબર પુજવી–પ્રમાવી નહી. (૫) પૌષધ વિધિ વિવહીએ-પૌષધની વિધિ બરાબર કરવી નહીં, કાંતા માડા લઈ વહેલા પારવા કિવા વખતસર લેવા નહીં અથવા પારણાદિની ચિંતા કરવી. સાધુરૂપ અતિથિ અભ્યાગતના પાત્રમાં આપ્યા પછી જમવું, અથવાતા જમવું. વારંવાર વખત વહેરાવ્યા ૧૨ અતિથિ સંવિભાગ વ્રત-સુપાત્ર એવા અથવા વ્રતધારી શ્રાવક ગ્રહસ્થ રૂપ વહેરાવીને કિવા શ્રાવક હાય તેા જમાડીને પછી પૌષધના પારણે મુનિરાજને દાન મુનિઓની જોગવાઈ ન અને તે વમાં અમુક પછી જમવું. સાંપ્રતકાળે આ પહેારા વા ચાર પહેારને તિવિહાર અથવા ચાવિહાર પૌષધ કર્યા પછી તેના ખીજે દિને યાને પારણાના દિવસે એકાસણું કરવાનું હાય છે, એમાં મુનિરાજ જે જે વસ્તુએ વહેારે છે તે તે વસ્તુએજ વાપરવાની હાય છે, વમાન કાળે આ રીતે વ્રત કરાય છે છતાં પહેલી રીત અનુચિત તા નથી જ, આ વ્રત પણ મહિનામાં અમુક કે વર્ષમાં અમુકના નિયમે લેવાય છે. પૌષધધારી, દેવપૂજાથી પરવારી, વ્યાખ્યાનની પૂર્ણાંતિ થયા બાદ વ્રતધારી મુનિ મહારાજ પાસે જઇ નમ્રતાપૂર્વક વહેારવા પધારવાન વિનતિ કરે તે પાતાને અતિથિ સંવિભાગ વ્રત છે એમ જણાવે. સુનિ પધારે ત્યારે શ્રાવક અહે। ભાગ્યમાની કૃતાર્થ થયા થકા ભાવનાપુરસ્કર નિર્દોષ આહાર વહેારાવે. દશ ડગલા મુનિ પૂંઠે જાય, પછી પાછા વળી શાંત ચિત્તે એકાસણુ કરે. અતિચાર–(૧) સચિત્તનિક્ષેપ-સચિત વસ્તુ અચિત વસ્તુમાં નાખીને વહોરાવવી. (૨) ચિત્તપિહિષ્ણુ-સચિત વસ્તુંવડે ઢાંકેલ અચિત્ત વસ્તુ આપવી. (૩) અન્યવ્યપદેશ–પેાતાની વસ્તુ હાય અને ખીજાની છે એમ કહીને ન આપવી યા બીજાની વસ્તુ પાતાની છે એમ કહી આપવી. (૪) સમત્સરદાન–મત્સર કરીને મહાત્માને દાન આપવું. (૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વીર-પ્રવચન - કાલાતિક્રમ–વહેરાવવાને સમય વીત્યા પછી દાન દેવાને આગ્રહ કરવો યા તેડવા જેવું. આ પાંચ અતિચાર ટાળીને સાધુ મહારાજ કિંવા સાધ્વીજને દાન આપવું. પ્રત્યેક જૈન ચાહે તે શ્રાવક કિવા શ્રાવિકા કેઈપણ હે; અવઆ તેને વ્રત ગ્રહણ કરવાની જરૂર છે. આ બાર વ્રત ઘણું ભાંગાથી (છુટે રાખી) લેવાય છે. બાર શ્રત ધારીને હિતશિક્ષા-શ્રાવકના, બારવ્રત અંગીકાર કરવા એ સામાન્ય બાબત નથી જ. પૂર્વના પુદય વિના એ બની આવતું નથી. પરંતુ લેનારે લેવા માત્રથી પાર ઉતરી ગયા તેમ માનવાનું નથી, એનું નિરતિચારપણે પાલન કરવા સતત ઉદ્યમી રહેવાનું છે. પાલવામાં પ્રમાદી થનાર, વા તેમાં અતિચાર લગાડનાર અથવાતે વારવાર તેને નહી સંભારનાર અગર તે લાગેલ દેષ માટે આયણ (પ્રાયશ્ચિત) નહીં લેનાર જરૂર યેતાના આત્માને ભારી બનાવે છે, તેથી શક્તિઅનસાર વ્રત લેવાના છે. બધા ન લઈ શકાય તે એક બે ત્રણ યાવત અગીયાર સુધી લેવાય છે પણ પાળવામાં અવશ્ય શુરવીરતા દાખવવાની છે. વ્રતધારી કહેવડાવી એવું આચરણ ન કરવું કે જેથી નામ હાંસીપાત્ર થાય. બાર વ્રતમાં મોટા જુઠ્ઠાને ત્યાગ કર્યો હોય છતાં પ્રત્યેક અસત્ય નજ બલવું. નાના જુઠ્ઠાની છુટ ને સમજવી. હિંસા ત્રસછવની તજ્યા છતાં નિષ્કારણ સ્થાવર જીવની વિરાધના ન કરવી ઘટે. તેવીજ રીતે નાની ચોરી ન કરવી; તેમ અપ્રમાણિક ન બનવું, બેલેલું વચન પાળવું. પરસ્ત્રી સામું વિકાર દ્રષ્ટિ જેવું નહીં. સ્વદાર સતેષની છુટ છતાં એમાં પણ ત્યાગ કેળવો. પરિગ્રહ સંખ્યા મોટી હોય તે પણ ક્રમશ: એમાં ન્યુનતા કરવી, એટલી રકમની પૂતિ અર્થે મોટા આરંભ સમારંભમાં ન પ્રવર્તવું, શ્રાવક યોગ્ય વ્યાપાર કરે; ન્યાયપ્રાપ્ત લક્ષ્મીથી સંતોષ માનવો, ભાગ્ય ગે લક્ષ્મી ધારણાથી વધે તે શુભ માગે ખરચી નાંખવી. આ પ્રમાણે બાકીના તો સંબંધી શિક્ષા સ્વયમેવ અવધારવી. તાત્પર્ય યાદ રાખવું કે આત્મા કેમ પ્રગતિના પંથે પળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૨૭૫ અને ઈષ્ટસિદ્ધિ સમિપ પુગે. બારવ્રતધારીએ સદા ઉપયોગવંત રહી જીનપૂજન-તીર્થયાત્રા, પર્વ આરાધન આદિ કાર્યો કરવા. મહાશ્રાવક લક્ષણ દીનદુઃખીયામાં વ્યાવડે કરીને, તથા સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, જિનાલય, જિનપ્રતિમા જિનાગમાદિ પુસ્તકરૂપ સાત ક્ષેત્રમાં ભક્તિથી ધન વાપરનાર ગ્રહસ્થ મહા શ્રાવકની કટિમાં ગણાય છે. સીદાતા ક્ષેત્ર પ્રતિ ખાસ લક્ષ આપે. વળી ભાવપૂર્વક સ્વધર્મી (સમાનધર્મ) ભાઈઓને અન્ન-વસ્ત્રાદિકથી પોષે એટલું જ નહિ પણ કષ્ટમાં પડેલાને ધનાદિ સર્વ પ્રકારની મદદ આપી સુખી કરે, તેમના બાળક બાળકીઓને વિદ્યાર્થિનના સર્વ સાધન મેળવી આપી ઉન્નતિના માર્ગે ચઢાવે એ સાચું સાધર્મીવાત્સલ્ય છે. એક તરફ સાધર્મીવાત્સલ્ય અને બીજ મરફ સર્વ પ્રકારના ધર્મોને તેલ કરતાં સરખા ઉતરે છે. વાષક ક-શ્રી કલ્પસૂત્રકારે શ્રાવકે માટે નિમ્ન લિખિત કાર્યો દર્શાવેલા છે; જે જઘન્યથી વર્ષભરમાં તે અવશ્ય એકવાર કરવા જોઈએ. (૧) સંધપૂજા. (૨) સાધમક ભક્તિ. (૩) યાત્રા ત્રિક (તીર્થયાત્રા–ચૈત્યયાત્રા અને રથયાત્રા). (૪) સ્નાત્ર મહોત્સવ. (૫) દેવદ્રવ્ય વૃદ્ધિ. (૬) મહાપૂજ. (૭) રાત્રિજાગરણ. (૮) સિદ્ધાંતપૂજા. (૯) ઉદ્યાપન. (૧૦) તીર્થપ્રભાવના. (૧૧) ક્ષમાપના. વળી શ્રાવકે દરેક ક્રિયા યા અનુષ્ઠાન સમજણપૂર્વક આચરવા; પૂર્વે કથન કરેલું છે છતાં એકવાર વધુ ભાર મૂકીને કહેવામાં આવે છે કે ચાદર માવા તાદ રિદ્ધિ અર્થાત જેવી જેવી ભાવના તેવી તેવી સિદ્ધિ યા ફળપ્રાપ્તિ. માટે અનુષ્ઠાનના નીચેના ભેદ સમજી લઈ ઉચિત કરવું. (૧) વિષાનુછાન=આલેકના સુખના અથે ક્રિયા કરવી તે. (૨) ગરલાનુષ્ઠાન=પરલેકના સુખને અર્થે ક્રિયા કરવી તે. (૩) અ ન્યાનુકાનzઉપયોગ શુન્ય ક્રિયા કરવી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬] વીર–પ્રવચન (૪) તહેતુ અનુષ્ઠાનzઉપગપૂર્વક અભ્યાસને અનુકુળ ક્રિયા કરવી. (૫) અમૃતાનુષ્ઠાન મેક્ષને અર્થે વિધિપૂર્વક ક્રિયા કરવી તે. અથવા (1) પ્રીત્યનુષ્ઠાનનેહપૂર્વક ક્રિયા કરવી તે. ઉદાહરણ તરીકે સ્ત્રી પ્રત્યેના વતાવ જેમ. (૨) ભકત્યનુષ્ઠાન=ભક્તિવડે ક્રિયા કરવી. માતા પ્રત્યેના વર્તાવ જેમ. (૩) વચનાનુષ્ઠાન સુત્ર વચન અનુસારે ક્રિયા કરવી તે. ઉપરાંત શ્રાવકના દ્રવ્ય ને ભાવથી પણ ભેદ થાય છે. વળી પુક્ર ગલાનંદીને ભવાભિનંદીનું સ્વરૂપ પણ કહેલું છે. તેમજ ભાવથાવના ૬ લિંગ તેમજ ૧૭ લક્ષણ દર્શાવવામાં આવ્યા છે. એ બધા વિસ્તાર અત્રે ન કરતાં શ્રાવકના અંતિમ કાર્યરૂપ અગિયાર પડિમાનું સ્વરૂપ લખવામાં આવે છે. (૧) સમ્યકત્વ = શુદ્ધ શ્રદ્ધા, યા સમકિત. માસ (૨) બારવ્રત = બારવ્રતનું યોગ્ય પાલન. (૩) સામાયિક = બે ઘડી રૂપ સાધુ વ્રત. , ૩ ,, (૪) પૌષધ = ૪ વા. ૮ પારનું ,, , , ૪ , (૫) કાર્યોત્સર્ગ-કાયાને ધ્યાનસ્થ-દશામાં રાખવી તે., ૫ ,, (૬) બ્રહ્મચર્ય-મન, વચન, કાયાથી શીયળવ્રત પાળવું, (૭) સચિરત્યાગ = સાવધ આહારનો ત્યાગ. , છ , (૮) આરંભ ત્યાગ=જાતિ આરંભ ન કરે. . ૭ , (૯) આરંભ ત્યાગ બીજા પાસે પણ ન કરાવવા. ,, ૯ ,, (૧૦) પિતાના નિમિત્તે કરેલા ભેજનને ત્યાગ=પતાને આશ્રયી કરેલ ભેજન ન જમવું. માસ ૧૦ સુધી. (૧૧) સાધુજીવનની ઝાંખી=સાધુની માફક લેચ કરી રહેવું. અને ભિક્ષા માગતી વેળા કહેવું. તિમાપનચ શ્રાવેરી મિક્ષ હિ' માસ ૧૧ સુધી Gam & aw in me Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૨૭૭ આ પ્રતિમા (પ્રતિજ્ઞા)નું વહન શકા, કાંક્ષાદિ દોષરહિત નિડરતાધી દેવાદિષ્કૃત ઉપસર્ગાંને સમતાથી સહન કરવાનું છે. વળી પાછળની પડિમાયુક્ત આગળની યા નવી ડિમાનું વન સમજવુ. દાખલા તરિકે ત્રીજી સમયે પ્રથમની એ સમજી લેવી. સાધ——સંસારના જેમણે સથા ત્યાગ કર્યાં છે અને આર્ભ-સમારભના પ્રત્યાખાન જેમણે યાવત્ જીવન સુધીના લીધા છે એવા અનગાર યાતે મુનિઓ માટે પંચ મહાવ્રત પાલન અને છઠ્ઠા રાત્રિ ભોજનને ત્યાગ એ મુખ્ય છે. પ્રારંભમાં દેવ, ગુરૂ ને ધ સ્વરૂપ વેળા ગુરૂ સબંધમાં લખતાં એ પરત્વે થેઢુંક વિવેચન કરાચેલું છે; છતાં ક્રમ જાળવવાના હેતુથી એ સમધમાં પુનઃ કંઈક વિસ્તારથી વિચારીશું. શ્રાવકના જે અણુવ્રત તેજ સાધુના મહાત્રત. તફાવત નામમાં નથી, પણ પાલનમાં છે. જ્યારે અણુવ્રતમાં સ્કુલ જીવે આશ્રયી જીવયાદિ સાચવવાના હોય છે ત્યારે મહાવ્રતમાં સ્થૂળ તેમજ સૂક્ષ્મ યાને છકાયના નાના મોટા સ્થાવર કે ત્રસ સર્વ જીવા આશ્રયી ઉકત પાંચ ત્રતાનું પાલન કરવાનું છે. એ રીતે લક્ષ ચારાસી જીવસેનિ સહ કિંવા વિશ્વ યા ચૌદ રાજલેાકના સચરાચર - વે! સાથે અથવા તે સર્વ જીવરાશિસહ નિર્ભયતા ધરવાની છે. એટલે હણું નહિં, હણાવું નહિ અને હણનારને અનુમાદું યા વખાણું નહિ એમ ત્રિવિધ ભેદે અને તે પણ વળી મન~વચન કાયાના ત્રણ પ્રકારે ગુણીને પ્રતિજ્ઞા ગ્રહણ કરવાની છે. એ વિચારતાં ટુંકમાં કહીયે તે! કેવળ ધર્મ ધ્યાન કે મૌનના સેવન સિવાય અન્ય કઈ આચરવાનું નથી. દેહ પાષણરૂપ આહાર ભિક્ષાદ્વારા ગ્રહણ કરવાના તેમજ સાધુત્વને રક્ષે તેવી ક્રિયા આચરવાની પ્રવૃત્તિરૂપ વ્યવસાય ગણાય તેથી કહેલું છે. કે— સાધુ નામ તે સાધે કાયા, પાસે ન રાખે કાડીની માયા; લેવે એક, તે દેવે ન રદ્દા, ઉસ્સા નામ સાધુજી કહા. ૧. પ્રભુનું નામ. ૨. શ્રાપ; આશીર્વાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન શ્રાવકના અન્નપાનપર નભવાપણું હોવાથી જરૂર પરમા મુદ્ધિથી ઉપદેશ આપે છતાં તે પણ સ્વ આત્માં લક્ષ્ય ચુકીને તે નહીંજ, અવકાશના ઉપયાગ કયાં તે તપ તપવામાં, મૌન સેવનમાં કિવા ધ્યાન ધરવામાં કરે અથવા તે। શ્રી અરિહંતના વચને તે બાળવા–પ્રાકૃત મનુષ્યા-સરળતાથી સમજી શકે તે હેતુથી દેશકાળ પ્રતિ લક્ષ્ય આપીને સાહિત્ય સર્જનમાં વીતાવે. વળી કેટલાક જ્ઞાન–કળા–લબ્ધિ યા ચારિત્ર સંબધી વિશિષ્ટ શક્તિ ધરાવતાં હેાય તે શાસન પ્રભાવના અર્થે ચમત્કારિક કાર્યો પણ કરે. આમ છતાં સાધુતાના પવિત્ર જીવનના માર્ગેથી વેગળા તેા નજ જાય. એ વેશમાં રાગદ્વેષને અગ્નિ તે નજ પ્રગટે. ત્યાં અમૃતસમી શીતળ વાણીને પ્રવાહ, સરિતા માક સદા વહેતા હાય. એ સબંધી સ્વરૂપ ચરણસિતરીના વનથી જાણી લઈએ. ચરણસિત્તરી યાને ચારિત્રપાલન સંબંધી ૭૦ પ્રકાર— ૨૭૮ ( આચરણમાં ઉતારવાના) ૫. મહાવ્રત ( ૧ )પ્રાણાતિપાત વિરમણ (અહિંસા). ( ૨ ) મૃષાવાદ વિરમણુ સત્ય ). (૩) અદત્તાદાન વિરમણ ( અસ્તેય ). (૪) મૈથુન વિરમણુ ( બ્રહ્મચર્ય' ). (૫) પરિગ્રહ વિરમણ ( અકિંચનત્વ ). ૧૦ શ્રમધર્મ'. ( ૧ ) ક્ષમા-ખામોશ. ( ૨ ) માર્દવ-કામળતા. ( ૩ ) આવ–સરળતા. ( ૪ ) મુક્તિ-લાભત્યાગ. ( ૫ ) તપ–કાયદમન તથા માઠા અવ્યવસાય પર અંકુશ. ( ૬ ) સંયમશ્રવને ત્યાગ. ( ૭ ) સત્ય-જીšને ત્યાગ. ( ૮ )શૌચ-૫વિત્રતા. ( ૯ ) અકિંચનત્વદ્રવ્યરહિતપણું (૧૦) બ્રહ્મચર્ય –મૈથુનત્યાગ. ૧૭ સયમ ધર્માં ૧ થી ૫ પૃથ્વી-અપ-વાયુ-તેજ-વનસ્પતિ-કાયરૂપ એકદ્રિય જ્વાની હિંસા ન કરવી. ૬ થી ૯ એપ્રિય, તેઈદ્રિય. ચૌરદ્રિય અને પચેદ્રિય જ્વાની હિંસા ન કરવી. ૧૦ અજીવ સંયમ ( સાના પ્રમુખ નિષેધ કરેલી )–અજીવ-નિર્જીવ વસ્તુનો ત્યાગ. ૧૬ પ્રેક્ષાસયમ–જયણાપૂર્વક વર્તવું. ૧૨ ઉપેક્ષા સયમ આરંભ ઉત્સુત્ર પ્રરૂપણા કરવા નહી. ૧૩ પ્રમાન સંયમ–સ વસ્તુ પુંજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૭૯ વાપરવી ૧૪ પરિષ્ઠાપના સંયમ–જયણા પૂર્વક પરઠવવું ૧૫ મન સંયમ. મન તરંગ પર કાબુ રાખી માત્ર ધર્મવૃત્તિમાં લીન રહેવું ૧૬ વચન સંયમ–સાવદ્ય વચન ન બોલવું. ૧૭ કાય સંયમ–ઉપયોગ પૂર્વક દરેક કામ કરવું યાને કાયાને પ્રવર્તાવવી. ૧૦ વૈયાવચ્ચ-સેવા યાને ચાકરી કરવી તે અનવા તે વિનય જાળવવા ને બહુમાન કરવું તે ૧ અરિહંતની ૨. સિંદ્ધની ૩ જિન ; પ્રતિમાની ૪ શ્રુતજ્ઞાન યા સિદ્ધાંતની ૫ આચાર્યની ૬ ઉપાધ્યાયની ૭ સાધુની ૮ ચારિત્ર ધર્મની ૯ સંધની ૧૦ સમક્તિ દર્શનની. અથવા તો ૧ આચાર્ય ૨ ઉપાધ્યાય ૩ તપસ્વી ૪ શિષ્ય ૫ ગ્લન સાધુ ૬ સ્થવિર ૭ સમજ્ઞ ( સરખી સમાચારીવાળો ) ૮ ચતુલિ સંધ ૯ કુળ. ચંદ્રાદિક ૧૦ ગોત્ર. ૯ બ્રહ્મચર્ય ૧ સ્ત્રી પશુને નપુંસક જ્યાં રહેતા હોય તે જગ્યાને ત્યાગ ૨ સરાગીપણે સ્ત્રી સાથે કથાવાર્તાનો ત્યાગ ૩ સ્ત્રીના આસને બે ઘડી સુધી બેસવું નહિ. ૪ સરાગીપણે સ્ત્રીના અંગોપાંગ જેવાં નહીં. ૫ ત્રીપુરુષ જ્યાં ક્રીડા કરતાં હોય ત્યાં ભીંત પ્રમુખને આંતરે રહેવું નહિ, ૬ ભેગવેલા સુખ યા વિલાસને સંભારવા નહીં. ૭ સરસ આહાર કરવો નહિ. ૮ અતિમાત્રાએ આહાર ન કરવો ૯ શરીરની શોભા કરવી નહી. ૩ જ્ઞાનાદિત્રિકમાં રમણતા. ૧ જ્ઞાન ૨ દર્શન ૩ ચારિત્ર રૂ૫ આત્મગુણમાં રમણતા. ૧૨. તપ. કર્મોને તપાવે તે તપ અથવા ઈછા નિરાધ રૂપ તપ ૧ અનશન ૨. ઉણદરી. ૩. વૃત્તિ સંક્ષેપ (આજીવિકા ટુંકાવી અભિગ્રહ ધરવા) ૪. રસત્યાગ. ૫ કાયકલેશ. ૬ સલીનતા (ઈન્દ્રિોને વશ રાખવી). ૭ પ્રાયશ્ચિત. ૮. વિનય. ૯ વૈયાવચ્ચ ૧૦ સ્વાધ્યાય. (સઝાય-ધ્યાન ૧૧ ધર્મકથા. ૧૨ કયોત્સર્ગ. ૪. કષાયનિગ્રહ ૧ ક્રોધ. ૨ માન. ૩ માયા અને ૪ લોભરૂપ કષાય ચેકડીનો ત્યાગ. કરણ સિત્તરી યાને મુનિપણની કરણ– (કાર્યવાહી સબંધી ૭૦ પ્રકાર.) ૪ પિંડ વિશુદ્ધિ–૧ આહાર ૨ ઉપાશ્રય ૩ વસ્ત્ર ૪ પાત્ર એ ચાર ચીજો બેંતાળીસ દોષરહિત લેવી ૫ સમિતિ ૧ ઈર્ષા સમિતિ ધુંસર પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું. ૨ ભાષા સમિતિ–વિચારપૂર્વક, મુહપત્તિ રાખી નિરવવ વાણું બેલવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] વીર-પ્રવચન ૩ એષણાસમિતિ-બેંતાળાશ દોષરહિત આહાર પાણી લાવવા. ૪ આદાનભંડમત નિક્ષેપણસમિતિ–વસ્ત્ર પાત્રાદિ પુંજી પ્રમાઈ લેવા મૂકવા ૫ પારિષ્ટાપનિકાસમિતિ-મળ-મૂત્ર નિજીવ ભૂમિએ પડવવા. પ્રત્યેક કાર્ય સંપૂર્ણપણે જોઇને કરવું ૧૨ ભાવના–૧ અનિત્ય ૨. અશરણ ૩ સંસાર ૪ એકત્વ ૫ અન્યત્વે ૬ અચિત્વ છે આવ. ૮ સંવર. ૯ નિર્જરા. ૧૦ લોકસ્વરૂપ. ૧૧ બાધિદુલભ. ૧૨ ધર્મના કથક અરિહંતને યોગ પ્રાપ્ત થ દુર્લભ. આ ભાવના એકાંતમાં બેસી સ્વયં આત્માએ વિચારવાની છે. સંબંધી તેમજ ‘હું એકલે હું મારૂ કોઈ નથી. સંસાર અનિત્ય છે. કોઈ શરણ રૂપ નથી. અશુચી પદાથથી આ દેહરૂપી પિંજર બનેલું છે ઇત્યાદિ વિચારણા વૈરાગ્ય પોષવા અર્થે છે. તેમજ કર્મને આવતાં રેકવા અને હેય તેને છુટા પાડવા સબંધી તેમજ ચૌદરાજનું સ્વરૂપ ચિંતવન તથા સમ્યક્ત્વ યાને અડગ શ્રદ્ધાની અને વીતરાગ દેવની પ્રાપ્તિ સબંધી મુશ્કેલતા વિચારવી. આ રીતે અભ્યાસ પાડવાથી આત્મા વિરાગતામાં આગળ વધી વિતરાગતાનો સાચા ઉપાસક બની પ્રતે સ્વયમેવ વીતરાગ બની જાય છે. ૧૨ પડિમા વહન એટલે અમુક જાતનો તપ કરી, અમુક દિનની પ્રતિજ્ઞા ગ્રહણ કરી, કાયેત્સર્ગમાં રહી, ધ્યાનમાં સમય વ્યતીત કરવી તે–(૧) એક માસની (૨) બે માસની (૪) ત્રણ માસની (૪) ચાર માસની (૫) પાંચ, (૬) છે , (૭) સાત માસ (૮) સાત દિન રાતની. (૯) સાત દિન રાતની (૧૦) સાત દિન રાતની (૧૧) એકદિન રાતની (૧૨) એક રાતની. પ ઇદ્રિયનિધ(૧) સ્પર્શ (૨) રસ (૩) ઘાણ (૪) ચક્ષુ (૫) શ્રોત ઇઢિયના વિષયોને રોધ કરે. ૨૫. પડિલેહણ-નિમ્ન લિખિત ઉપકરણની પ્રતિલેખના યાને જઈ તપાસી શુદ્ધિ કરવી. (૧) મુહપત્તિ (૨) ચોલ પટ્ટ (૩) ઉનનું કલ્પ (૪૫) સુતરનાં કલ્પ છે. (૬) રજોહરણનું અંદરનું સુતરનું નિષિજઝ. (૭) બહારનું પગ લુછવાનું નિષિજઝ (૮) સંથા (૯) ઉત્તર પટ્ટો (૧૦) દાડા (૧૧) એ અગીયાર ચીજોની પડિલેહણા પ્રભાતમાં સૂર્યોદય પૂર્વે કરાય છે અને નીચે પ્રમાણેના ચૌદ ઉપકરણની પડિલેહણા ત્રીજા પહોરના અતે કરવામાં આવે છે. (૧૨) મુહપત્તિ (૧૩) ચોલ પટ્ટ (૧૪) ગેચ્છક (૧૫) પાત્ર (૧૬) પાત્રબંધ (૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૮૧ પડલા (૧૮) રસ્ત્રાણુ (૧૯) પાત્ર સ્થાન (૨૦) માત્રક (૨૧) પત ગ્રાહ (૨૨) રજોહરણ (૨૩) ઉનનું કલ્પ (૨૪૨૫) સુતરનાં એ ૩૫. ૩ ગુપ્તિ (૧) મન (૨) વચન (૩) કાયાના મેગેપર અંકુશ રાખવા તે. ૪ અભિગ્રહ (૧) દ્રવ્યથી એટલે પદા' વિશેષને (૨) ક્ષેત્રથી એટલે અમુક પ્રદેશ આશ્રયી (૩) કાળથી એટલે અમૂક સમય માટે અને (૪) ભાવથી એટલે અમુક પરિસ્થિતિમાં વા પરિણામમાં વ વાપણુ—એ સબંધી પ્રતિજ્ઞા. સાધુજીવનમાં ગેાચરી આણુતાં સંભવતા ૪૨ દેષ. શ્રાવકથી લાગતા ૧૬ દોષ. (૧) આધાકી સાધુ માટે છ કાયને આરંભ કરી આહાર નિપજાવવા. (૨) ઉત્તેસિકસાઈ કરતી વેળા સાધુની ગણત્રી ગણી વધારે કરવી. (૩) પૂતિકમ=સાઈની ઉતાવળ કરાવવી તે કહેવું કે વેળાસર રધાય તેા સાધુ પ્રમુખને અપાય. (૪) મિશ્રજાતિ=અશુદ્ધની સાથે શુદ્ધ આહારની મેળવણુ. (૫) થાપના= ભાજન વખતે સાધુને માટે જૂદા વાસણમાં આહાર કેહાડી મૂકવા. (૬) પાહુડી=સાધુને આવ્યા જાણી વસ્તુને આગળ પાછળ મૂકવી. ધક્કા ધક્કીમાં સાવધ ક્રિયા કરવી. વા સાધુને રહેલા જાણી લાભ મેળવવાના ઈરાદાથી વિવાહ આદિ કરવા. (૭) પ્રાદુઃકૃત્ય સાધુને આવ્યા જાણી ઘરમાં અંધારૂ હાય તા બારી–બારણાં ઉધાડી અજવાળું કરવું અથવા દિવાદિકથી અજવાળું કરવું (૮) ક્રીત=સાધુને આવ્યા જાણી બજારમાંથી આહાર વેચાતા લાવી વહેારાવવા (૯) પ્રામિત્ય કાર્યનું ઉધાર–ઉછીનું કે દેવું કરી સાધુને લાવો આપવુ (૧૦) પરાવર્તિત=પેાતાની વસ્તુ બીજાને અદલ બદલ કરી મુનિને આપવી, (૧૧) અભ્યાહત=સાધુને ઉપાશ્રયે આહાર સામેા લાવીને આપવે. (૧૨) ઉભિન્ન=કુલ્લા આદિમાંથી ધી વિગેરે હાડવા માટે તેના મેઢા પરની માટી દૂર કરવી, અથવા કાઠાર કે પેટીમાંથી તાળું ઉઘાડીને આહાર આણી આપવા. (૧૩) માળાહત=ઉપલા માળથી કે શીંથી તથા ભાયરામાંથી સાધુને આહાર પાણી લાવી આપવાતે. (૧૪) આદ્ય=પારકાના હાથમાંથી કઈ ચીજ છીનવી લઈ સાધુને આપવી તે. (૧૫) અનિશ્રષ્ટ=ધણા માણસની વગર વહેંચી લીધેલી ચીજ તેના ધણીની રજા સિવાય સાધુને આપવી. (૧૬) અધ્યવપૂરક તૈયાર થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન ૨૮૨ ] આહાર પાણીમાં સાધુ આવ્યા જાણી ખીન્ન નાખવાને સાધુને આપવા. સાધુચી ઉપજતાં ૧૬ દેષ (૧) ધાત્રીદેષ-ગ્રહસ્થાન ખાળકને સાધુ રમાડે, મીઠા વચને ખેલાવે, ચપટી વગાડી રીઝવ, હસાવે, હેત બતાવે તેથી બાળકના માબાપ રાજી થાય તે સાધુને આહાર આપે તે તે આહાર સાધુ લે. (૨) દૂતીદાષ-દૂત કે કાસદની પેઠે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગ્રહસ્થના સમાચાર પહેાંચાડી ભિક્ષા લે. (૩) નિમિત્ત દોષ-ત્રણ કાળ સબધી ગ્રહસ્થના લાભાલાભના નિમિત્ત બતાવે. ગ્રહા વિગેરે જણાવે ને આહાર લે. (૪) આવિકાગ્રહસ્થની પાસે ભિક્ષા માટે ગયા છતાં પાતાના કુળ, ગોત્ર, જાતિ, શિલ્પ વિગેરેનાં વખાણ કરી ભિક્ષા લે. (૫) નિષક–આહારને અર્થે સાધુ દીનપણું એલે કે સસારમાં સા સ્વાચી છે પણ કાઈ પરમાથી નથી કે સાધુની ખબર લે. તમારા જેવા ર્મિષ્ઠ હોય તે જ જાણે. તમે છે તે આટલી સાધુઓની સંભાળ લવાય છે ઈત્યાદિ દીન વચન વદી આહાર લે. (૬) ચિકિત્સાપ્રહરથની નાડી જોઈ રોગના ઉપચાર બતાવે ને ગ્રહસ્થને રાગી બનાવી આહાર લે. (૭) ક્રોધ પિંડ–ભિક્ષા માટે પોતાની વિદ્યા તપ આદિને પ્રભાવ દેખાડી તથા રાજ્યનું માનીતા પણું જણાવી વા શ્રાપ આપવાની ભાત દેખાડી આહાર લે. (૮) માનપિંડ-ગ્રહસ્થને મારુ માન આપી તથા સત્કાર કરી તેની ઋદ્ધિ વખાણી તેમજ પોતે છોડેલી યા વમાન ઋદ્ધિ વખાણી આહાર લે. (૯) માયાર્પિડ-ફૂડકપટ કરી, રૂપ પરાવર્તીનાદિ કળા કરી, તંત્ર ખ્યાલ દેખાડી આહાર લે. [૧૦] લાભપિંડ-કાઈ ઉદાર પ્રબળ દાન આપનાર જોઈ તથા ઘણા ઘેર ફરી ખપ કરતાં વધારે આહાર લે. [૧૧] પૂર્વ પશ્ચાત્ સસ્તવ ગ્રહસ્થના માતાપતા તથા તેના પૂર્વજોના તેમજ તેના પેાતાના વખાણ કરી આહાર લે. [ ૧૨ ] વિદ્યાર્પિ-અન્નપૂર્ણાં દેવી આ દેવતાનું વિદ્યા વડે આરાધન કરી ગ્રહસ્થના ઘેરથી આહાર લે. [ ૧૭ ] મત્રપિંડ-કામણુ, ટુમણુ, વશીકરણ કરી કિંવા મંત્ર તંત્ર વિધિથી ચમત્કાર દેખાડી આહાર લે. [૧૪] ચૂર્ણપિંડ એસડ ચુર્ણ કે વિક્રિયા કરી આપી. આહાર લે. [૧૫] યાગપિંડ—પગે લેપાદિ કરી, ચમકાર દેખાડી લેાકાને પેાતાને અનુકુળ કરી આહાર લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૮૩ [ ૧૬ ] મૂળ કર્મ–પુત્ર વિનાનાં બૈરાને ગર્ભ રહેવાનાં એસડ. બતાવે કિવા દેરા ધાગા કરી આપે તથા દુરાચારી સ્ત્રીને કુકમથી. ગર્ભ રહ્યો હોય તેને ગર્ભપાતનું ઓસડ વા બનાવી આપે અને એવા નિમિત્તથી આહાર લે. _આહાર ગ્રહણના દશ દોષ-[૧] શંકિત–આહારમાં કાઈ ઉર્દુગમાદિ દોષની શંકા આવે તેમ છતાં આહાર લે. [ ૨ ] પ્રક્ષિપ્તઅભક્ષ્યાદિક અયોગ્ય વસ્તુ સચિત્ત કે અચિત હોય તેનાથી ખરડાએલા હાથે અથવા ચોગ્ય દ્રવ્યથી ખરડાએલા ભાજન વડે આહાર. આપે તે લે. [૩] નિક્ષિપ્ત–માટી, પ્રાણી, તથા સચિત્ત વસ્તુના સ્પશે કરી અથવા પરસ્પર સંઘટ્ટ થવાથી અચિત્ત થાય એ આહાર લે. [૪] પીહત-છકાયને વિષે સ્થાપેલું અન્ન લેવું તથા સચિત્ત અચિત્તના ચાર ભાંગામાંના સચિત અચિત્તને ભાગો મુકી: આહાર લે. [૫] સંહત-આહાર આપવાના વાસણમાં અયોગ્ય વસ્તુ હોય તે વસ્તુ બીજા વાસણમાં નાખી તે વાસણથી આપેલ આહાર: લે. [૬] દાયક દોષ-છ કાયના આરંભનું કામ કરતો હોય, આંધળો પાંગળ, લુલ, લંગડે કે ઘણો ઘરડો હોય અથવા બાળ હોય કિવા. સાત માસ ઉપરાંતની ગર્ભવંતી સ્ત્રી હોય, બાળક ધવરાવતી હોય, બાળક રડતું હોય તેને રડતું મૂકીને આહાર આપે છે તે આહાર લે. [૭] ઉમીશ્ર–ગ્ય ને અગ્ય આહાર સાથે મેળવીને આપેલ આહાર લે. [૮] અપરિણત-કંઈક કા, કંઈક પાકે વર્ણ ગધ. રસ સ્પર્શ, કંઈક બદલાએલા, કંઈક નહિ બદલાએલા તથા દાતારના ઘરનાં કઈ માણસની મરજી આપવાની હોય, અથવા કેઈકની ન. હોય એ આહાર લે. [૯] લિપ્તદોષ–દાન દેવા માટે ખરડાએલા. હાથે સચિન પાણીથી ધોઈને આહાર વહોરા તથા વહેરાવ્યા પછી સચિત્ત પાણીથી હાથ ધેવા પડે એવો આહાર લે. [ ૧૦ ] છતિ. દોષભેય પર વેરતો કે ળત આપે તે લે. - પાંચ મંડળીક દે—[ ૧] સયાજના–આહાર કરતાં સાધુ. સ્વાદને અર્થે એક દ્રવ્યને બીજાની સાથે મેળવીને સ્વાદિષ્ટ બનાવી. ખાય તે. [૨] પ્રમાણુતિક્રમ–પુરૂષને ૩૨ (બત્રીસ) કેળીઆને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] વીર-પ્રવચન તથા સ્ત્રીને ૨૮ કાળીઆને આહાર છે તે કરતાં બે ચાર કેવળ વધારે ખાય તે [૩] ધુમ્રષ–આહારની તથા આહાર આપનારની નિદા કરતે થકે ખાય છે. [૪] અકારણ દોષ–સાધુ વિનય, વૈયાવચ્ચ, સંયમ નિર્વાહ પ્રબળ શભાશભ ધ્યાન સ્થિરતા ઈત્યાદિ કારણ પ્રબળ કારણ વિના સારે સ્વાદિષ્ટ આહાર ખાય તે [૫] આમ આહાર સંબંધી આટલી બધી બારીકાઈ જોતાં ઘડીભર આશ્ચર્ય થાય તેમ છે. પણ આહારને ગુણદોષ સંયમી જીવન પર ઘણી અસર કરે છે, “આહાર તેવો ઓડકાર” એ ઉક્તિ વિચારણીય છે. એથી આટલી બારીકાઈ રાખવાનું રહસ્ય સહજ સમજાશે. ૫ સાધુ જીવનમાં રાખવાના ૧૪ ઉપગરણ (ઉપકરણ યા સાધન) * (૧) પાત્રઃખાસ કરી લાકડાના લેપમય પાત્રો (૨) પાત્ર બંધન=ચાર છેડાવાળી ઝોલી પાત્રા રાખવા સારૂ (૩) પાત્ર સ્થાપક કેબલ યુકત જેની નીચે પાત્રા રખાય છે. (૪) પાયકેશરીઆ પાત્રા પુંજવાનું લૂગડું. આ કાર્યમાં હાલ નાની ચવલી વપરાય છે. (૫) પડલા-ઝોળી ઉપર ઢાંકવાનું લુગડું. (૬) રજસ્ત્રાણુ પાત્ર વીંટવાનું લંગડ. (૭) ગોગ=પાત્રોની ઉપર બાંધવામાં આવતા કંબળને કકડો વા ગુન્હ. (૮૯) વસ્ત્રો. ૩ાા હાથ લંબાઈવાળાને રા હાથ પહોળાઈવાળા સુતરાઉ બે પડા. (૧૦) કામળી–ઉનની સાડાત્રણ હાથ લાંબી અને રો હાથ પહોળી. (૧૧) રજોહરણરાજધુળને ખંખેરવાનુ યા વાળવાનું સાધન એ. (૧૨) મુહપત્તિ= આગળ બેલતી વેળા રાખવાનો પ્રમાણુ યુકત વસ્ત્રનો કકડ. (૧૩) માત્ર=ગોચરી લાવવાનું સમુદાયનું પાત્ર. (૧૪) ચોલ પટ્ટ=પહેરવાનું વસ્ત્ર. વૃદ્ધને બે હાથનું ને યુવાન માટે ચાર હાથનું. ૬. સાધ્વી જીવનમાં રાખવાના ૨૫ ઉપગરણ– (૧ થી ૧૩) ઉપર મુજબ ચેલ પટ્ટ વિનાના સાધુ સરખા ઉપકરણે. (૧૪) કમઠકઃખાવાની લેપિત કટોરી-દરેક સાધ્વીને પિતાના 'ઉદર પ્રમાણ હાય (૧૫) અવગ્રહણનંતકોનિ ઢાંકવા માટે કછોટો. (૧૬) પટ્ટોનિ ઢાંકણ ઉપર પાટે. (૧૭) અદ્ધરૂ=બે કેડ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન 1. ૨૮૫ ભાગ ઢંકાય પણ સાથળ ઉઘાડી દેખાય તેવી ચોળણી જેનું બીજુ નામ. તંગીઓ કહેવાય છે તે. (૧૮) ચાળણું=સીવ્યા વગરની છુટી, ફક્ત કસોટી કેડે બંધાય તેવી ચોળણુ. (૧૯) અત્યંતર નીયસણી કેડના ઉપલા ભાગથી અર્ધ જાંગ સુધી ઢંકાય તેવું કપડું. (ર૦) બાહ્યાસણી કેડના ઉપલા ભાગથી ઘુંટી ઢંકાય તેવો સાડા (૨૧) કયુક=અણુશીવલે કર્યો જેનાથી સ્તન તથા હૃદય ઢંકાય તથા કસો વડે બંધાય તે (૨) ઉપકક્ષિકા=મુખનું ઢાંકણ જેનાથી જમણું પાસુ તથા પૂંઠ ઢંકાય તે અને ડાબું પાસુ તથા ડાબો ખભે બેરીઆ વડે બંધાય તે. (૨૩) વિકક્ષિકા–ઉપક્ષિકાથી વિપરીત-ડાબે પાસેથી પહેરાય. તે કંચ, (૨૪) ચાર ચાદર એક બે હાથ પહોળી સાડા ત્રણ હાથ લાંબી–બે ત્રણ હાથ પહોળીને સાડાત્રણ હાથ લાંબીને એક યા ચોથી ચાર હાથ પહેળી ને સાડાત્રણ હાથ લાંબી. (૨૫) સ્કંધ ધરણ= ચાર હાથ લાંબીને ચાર હાથ પહોળી કામળ યા કંબળ. ૭. સાધુજીવનના ત્રણ મનોરથ. (૧) હું બહુ શ્રત કેવારે (કયારે) થઈશ ? (૨) હું એકલ વિહારી. કેવારે થઈશ ? એકલવિહારી એટલે ગુરુની હાય વિના એકાકી (સાથે શિષ્યને સમુદાય હેય) વિચરી શકવાની શકિત વાળો અથવા તો કર્મની નિર્જરા અર્થે કાયકલેશ અને તપદમન માટે એકાંતમાં વિચરનાર (૩) હું સંથારે યા અનશન કેવારે કરીશ? ૮. ચારવાર સઝાય કરવા પણું— (૧) ભરફેસરની સઝાય–રાઈ પ્રતિક્રમણવેળા. (૨+૩+૪) ધર્મો મંગળ મુકિટ્ટની સઝાય. પચ્ચખાણ પારતાં તથા સવારની પડિલેહણ. વેળા તથા સાંજની પડિલેહણમાં, ઉપગ પૂર્વકને પ્રમાદ રહિત જીવન વ્યતિત કરવા સારૂ આ અને ઉપરોક્ત અન્ય ક્રિયાઓ નિમિત્તા ભૂત છે. સાધુ જીવન વિલાસ માટે નથી જ. ૯. સાધુની અવશ્ય કરણીના પંદર ભેદનું સ્વરૂપ-પ્રાયશ્ચિત સહિત– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ - ૨૮૬ ] વીર–પ્રવચન (૧) પડિકમણું નિત્ય કરવું જોઇએ. ન કરે તે ફરી ઉઠામણ કરે. (૨) પડિકમણું ઉભા રહી કરવું ઘટે. બેઠાં પરિક્રમણ કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત. (૩) કાળવેળા ( ગ્ય સમયે, ) પડિમણું કરવું ઘટે. ન કરે તે ચેય ભકતનું પ્રાયશ્ચિત (૪) પરિક્રમણું કરવાના ઉચિત સ્થાને ન કરતાં સંથારા ઊપર કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત (૫) પરિક્રમણ માંડવે (મંડળીમાં) ન કરે તે ઉડામણુ. ફરી કરે. (૬) કુશિલિઆને પરિક્રમે તે ઉપવાસનું પ્રાશ્રિત આવે. (૭) સંધને ખમાવ્યા પછી જે વળી પરિક્રમે તે ઉઠામણ કરે. (૮) પારસી ભણવ્યા પહેલાં સુવે તે ઉપવાસનું પ્રાશ્ચિત આવે. (૯) દિવસે સુવે ઉપવાસનું પ્રાશ્ચિત આવે. (૧૦) વસ્તિ અણુપળે આદેશ માગ્યા વિના સઝાય કરે તે ચોથભકત આવે. (૧૧) અવિધિએ પડિલેહણ કરે તે ઉપવાસ (પ્રાયશ્ચિત ) આવે. (૧૨) નિત્ય પડિલેહણ કરવું જોઈએ, ન કરે તે ઉપવાસ આવે. (૧૩) અણુપડિલેહ્યાં વસ્ત્ર. પાત્ર વાપરે તે ઉઠામણી કરી કરે. (૧૪) કાજે અણુઉદય પડિક્કમણું કરે તે ઉઠામણ આવે. (૧૫) ઈરિયાવહી આવે છતે પડિક્રમ્યા વિના બેસે તે ચેથભક્ત આવે. ઉપરોક્ત પંદર પ્રકાર મહાનિશીથ સૂત્રના આધારે લખવામાં આવ્યા છે. સાધુજીવન સબંધે આપણે સામાન્ય રીતે વિધિવિચારણું કરી ગયા આખુ આચારાંગ સુત્ર ખાસ કરીને અનગાર જીવન પરત્વેના નિયમે અને જુદા જુદા પ્રકારના આચારોના વર્ણનથી ભરેલું છે. એ ઉપરાંત પવિત્ર કલ્પસૂત્ર પાછળની સમાચારીમાં પણ સાધુ-સાધ્વીને હિતશિક્ષા સંભળાવેલી છે. ક્રિયા સાથે જ્ઞાનાભ્યાસ પણ જોડાયેલા જ છે. આત્મ સાધન પરમાર્થ વૃત્તિ વિના સંભવી શકતું નથી. જ. પોપકારાય સતાં વિભુતા પૂર્વકાળમાં ઘણા ઘણું સાધુ મહાત્માએએ તીવ્ર તપ તપીને કિંવા અતિ આકરા ઉપસર્ગો સહીને ભિન્ન ભિન્ન લબ્ધિઓ વા શક્તિ પ્રાપ્ત કરી ધર્મ–સંઘની પ્રભાવના અથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૮૭ - - - ખરચી છે. શાસ્ત્રકારોએ પ્રભાવનાના આઠ પ્રકાર દર્શાવેલા છે અને એ માર્ગે વીર્ય ફેરવનારને પ્રભાવક આચાર્યો કિવા પ્રભાવિક પુરષોની પ્રશંસવાલાયક શ્રેણીમાં મૂકયા છે. કેટલાક મુનિરાજે સ્વકલ્યાણમાં રકત રહી, પ્રાપ્ત થતાં અવકાશમાં પરને ઉપદેશ દઈ સ્વજીવન પવિત્ર કરી ગયા છે. બીજાઓએ ગદ્ય પદ્ય લખવામાં–નવિન સાહિત્ય સર્જવામાં–ચમત્કૃતિભરી કાવ્ય રચનામાં અથવા તે સાહિત્યની વિવિધ પ્રકારી ફુલ–ગુંથણીમાં સ્વશક્તિ અનુસાર ફાળો આપી સ્વજીવન કૃતાર્થ કર્યું છે. આમ મુખ્યતાએ પિતાને સિદ્ધિ માર્ગ સાફ કરતાં અન્યને એ રસ્તે આવવાનું સુગમ ને સરળતાભર્યું થાય એવા કાર્યો આદરવામાં બાકી નથી રાખી. આજે પણ એ પવિત્ર સંતની કૃતિઓ નિરખતાં ભલભલા વિદ્વાને પહોંચા કરડે છે. દેશની અવ્યવસ્થિત દશામાં, લખવા વાંચવાના આછા પાતળા સાધન વડે એ મહાત્માઓએ જે અખૂટ સાહિત્ય ખજાને સેપરત કર્યો છે તે જોતાં તેમના પ્રત્યે બહુ માન છૂટે તેમાં નવાઈ જેવું પણ શું હોઈ શકે ! આ બધી કૃતિ નિપજાવતાં તેઓએ પિતાના જીવનની મર્યાદાને નથી તે ક્ષતિ પહોંચવા દીધી કે નથી તે તેઓ સ્વ લક્ષ્યબિન્દુથી વેગળા ગયા. ધન્ય છે એ સાધુતાને! વંદન! એ ત્યાગ દશાને. સાધુજીવન ઉપસંહાર સાધુજીવનમાં પ્રવેશ કરનાર વ્યકિતએ પિતાના માબાપ કે વડિલ પાસેથી રજા મેળવીને, પતિ હોય તે સ્ત્રી પાસેથી અને સ્ત્રી હોય તે પતિ પાસેથી રજા મેળવીને સંયમ ગ્રહણ કરવો જોઈએ આમ છતાં બાળ બ્રહ્મચારી સંયમ ગ્રહણ કરનાર વધુ પ્રશંસાને પાત્ર છે. દિક્ષા લેતાં પૂર્વે સંસારના પદાર્થો પરથી મમત્વ ઉતરી, મૂછ પરિહરી સાધુજીવનને યોગ્ય આચાર-વિચાર જ્ઞાનપૂર્વક એ માર્ગમાં પ્રવેશ કરવાનું છે. જીર્ણપ્રાય વેત વસ્ત્ર અને હાથમાં દંડ તથા બગલમાં રજોહરણ અને મુખ આગળ મુહપત્તિ એ ખાસ ધ્યાન ખેંચનારા ચિન્હો છે. તેમને આહાર મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] વીર-પ્રવચન લાકડાના પાત્રામાં વહેરી લાવી કરવાનું હોય છેજીર્ણ વસ્ત્રોથી જીવન વ્યતીત કરનાર તે અચલકને નિગ્રંથ કહેવાય છે. તેમને કઈ વસ્તુ પિતાની હોતી નથી. સાધ્વીઓ સાધુ કરતાં વસ્ત્રો વધુ રાખે છે. વરઘોડામાંથી ઉતરી આસોપાલવના વૃક્ષ નીચે કેશને લેચ કરી કરેમિતિના પાઠપૂર્વક ગુરૂદીક્ષાની ક્રિયા કરાવે છે. દીક્ષા પર્યાયની ગણત્રી . વડી દિક્ષાના દિનથી થાય છે. જીવનપર્યત ગુરૂની આજ્ઞામાં રહી સાધુજીવનની આજ્ઞાનું પાલન કરવાનું તેમજ શાસ્ત્ર અધ્યયન કરવાનું, ઉભય કાળ આવશ્યક કરવાનું અને સંસારી બાબતથી તદન અલગ રહી કેવળ આત્મચિંતવનમાં સમય વ્યતીત કરવાનું તેમનું મુખ્ય ધ્યેય હોય છે. મૃત્યુકાળે શ્રાવકે મૃત દેહને પાલખીમાં બેસાડી, વરધોડે કહાડી આગળ સા અને દાણ વહેંચતા તેમજ ધુપ ઉખેવતાં જય જય નંદા, જ્યાં જ્ય ભદ્દાના આઘોષો પૂર્વક સ્મશાન ભૂમિમાં લઈ જાય છે. સુખડના લાકડા વડે અગ્નિ સંસ્કાર કરે છે. સ્નાન કરી પાછા આવી ગુરૂ સમિપ મંગળિક શ્રવણ કરે છે. ત્યાં લગી સાધુસાધ્વી ગણ પણ આહાર લઈ શકતા નથી. આમાં સર્વત્ર હર્ષાનંદ પ્રવર્તે છે. એવો ભાસ થાય છે. છતાં એના તળીયે થતાં વિરહનું દુઃખ જણાયા. સિવાય રહેતું નથી. આમ છતાં આત્મ-હને સબંધ સારી રીતે જાણવાપણું હોવાથી નથી તે છાતી માથા કુટવાપણું કે નથી તે રૂદન કે આંસુ સારવાપણુ. મુનિના મૃત દેહને ચંદન (સુખડ)ના કાષ્ટ્રમાં અગ્નિદાહ કરાય છે. વળી જે એ પ્રસિદ્ધ અને વિદ્વાન પુરૂષ હોય છે તે અથવા સૂરિપદ, વા ઉપાધ્યાય પદના ધારક હોય છે તે અગ્નિદાહના સ્થાને દેરી જેવું જણાવવામાં આવે છે. વળી તેજ સ્થળે અગર તે નગરમાં અથવા તે નગર બહારના ઉદ્યાનમાં એકાદ નિવૃત્તજનક જગ્યા પસંદ કરી ત્યાં તેમની પાદુકા સ્થાપન કરવામાં આવે છે. આવી પાદુકાઓ સંખ્યાબંઘ દષ્ટિગોચર થાય છે. મૂર્તિઓ તે માત્ર તીર્થકરેની અને વિશેષમાં બાહુબળી-પુંડરિક કે શ્રી ગૌતમ સ્વામીની અલ્પ પ્રમાણમાં જણાય છે. પણ આજે ઉકત પ્રકારનાં સામાન્ય કક્ષાના મહારાજેની મૂર્તિ બનાવી પધરાવવાને વાયરે વધુ પ્રમાણમાં થાય છે, જે ઈષ્ટ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૭ વીર–પ્રવચન વિદ્યમાન સાધન વિભાગ વર્તમાન કાળે જૈન ધર્મના પ્રચાર કરવાના જે કંઈ સાધને છે એમાં મૂર્તિ માટે વીતરાગની પ્રતિમા તેમજ આગમ યાને ગણધર મહારાજ પ્રણિત મૂળ અંગેા મુખ્ય ભાગ ભજવે છે. એ સાધતે ના યથા શકય લાભ પ્રાપ્ત કરી દરેક આત્મા સ્વકલ્યાણમાં—આત્મ શ્રેયની સાધનામાં—અગ્રગામી થઈ શકે છે. એ કા'માં પૂર્તિરૂપ થઈ પડે એટલા સારૂ; પ્રથમ આવૃત્તિમાં જેને માત્ર નામ નિર્દેશ કરી સàાષ માનવામાં આવ્યા હતા એવા તીર્થા, પદ્મ, અને આગમ ગ્રંથા સંબંધમાં અહીં જરા વધુ વિસ્તારથી કહેવામાં આવે છે. તીથ સ્થળા તીર્થા પણ આત્માને પ્રગતિના માર્ગે આગળ વધવામાં વિશેષ મદ કર્તા છે. “ તારે તે તી ' એ વ્યાખ્યા તેથી જ યથાર્થ છે. દરેક તીની સ્થાપનામાં કંઇ ને કંઇ જીને ઈતિહાસ સંકળાયલે હાય છે. આજની શોધ કે ઉપલબ્ધ થતાં સાધનેથી ઘણાંખરાં તીર્થાના સંબંધમાં એ વાત પુરવાર થઈ ચૂકી છે. એ સંબંધી વિસ્તારથી અવલેાકન કરવા માટે અહીં સ્થાન નથી, છતાં સામાન્ય સ્વરૂપ વિચારી જવાની લાલસાને થેાભાવી ન જ શકાય. અન્ય દર્શીનીઓનાં તીથૅ માફક જૈન તીર્થા ખાસ કરીને નદીકાંઠે કે દરિયાકિનારે આવ્યાં નથી. મેાટા ભાગે એ તીર્થં સૃષ્ટિની સપાટીથી ઉંચા વધતા પ્રદેશમાં એટલે કે ડુંગર કે પર્વત પર સ્થપાયેલાં છે, આથી દુનિયાના વાતાવરણની કે જનતાની ધમાલની અસર ત્યાં પહેાચી શકતી નથી. આથી જ એવાં સ્થળનું વાતાવરણુ અદ્યાપિ પર્યંત શાંત નૈ મનેરમ રહેલ છે. એમાં કુદરત પેાતાના ફાળા અર્પે છે. એટલે જૈનતીર્થાં નિવૃત્તિનાં ધામ છે એમ કહીએ ત એમાં અતિશયાક્તિ જેવું ન ગણાય. રમણીય પર્યંત પ્રદેશાને પસંદગી ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] વીર-પ્રવચન આપવામાં જૈનધર્મને પૂરે-ગામીઓએ અલબત દીર્ધદર્શિતા અને બુદ્ધિકૌશલ્ય દાખવ્યું છે. આત્મિક ઉન્નતિના નિમિત્ત ભૂત શાંતિ–નિવૃત્તિને સુયોગ મેળવવા ઉપરાંત જગતની દોડધામ અને પ્રવૃત્તિને દૂર ફેંકી દીધી છે. એ રીતે પગલાનંદપણને અને જડતાને ખંખેરી નાંખી છે એમ કહીએ તે ચાલે “અતિથિવિશ” જે પ્રસંગ પણ તેથી ઉપસ્થિત થતું નથી. | તીર્થસ્થાપનમાં શા શા હેતુઓ સમયલા છે એ તરફ જરા દષ્ટિ ફેંકી આગળ વધીએ. જૈનધર્મમાં તીર્થકરે જ્યાં ઉપન્યા હોય, કૈવલ્ય પામ્યા હોય અને જે સ્થાને સિદ્ધિને વર્યા હોય એ સર્વ સ્થાને તીર્થરૂપ ગણાય છે. એ રીતે વિચારતાં તીર્થની સંખ્યાને આંકડે નિશ્ચિત થઈ જાય તેવું છે. પણ આ એકાંત નિયમ નથી. તીર્થકરોની નિર્વાણ ભૂમિ જેટલું જ બકે અધિક મહત્ત્વ સંખ્યાબંધ સાધુએ જે સ્થાને અનશન કરી મેક્ષ સાધી ગયા છે તેને અપાયેલું છે. વળી કેટલાક સ્થાનમાં–કલ્યાણક ભૂમિનું નામનિશાન ન હોય છતાં એકાદ ચમત્કૃતિથી તીર્થપણાને કલશ તેમના પર ઢળી ગયો છે. કેટલાકને તીર્થત્વ પ્રાપ્ત કરવામાં કુદરત યાને દેશકાળનો સધિયારે મળી ગયો છે, જ્યારે કેટલીક કલ્યાણક ભૂમિઓ તીર્થરૂપ હોય છતાં અસ્તેયના સખત વાવાઝોડામાં અથડાઈ જવાથી આજે વિચ્છિન્ન જેવી થઈ ચૂકી છે, તેમની માત્ર નામ સ્મરણું બાકી રહી છે. કેટલાકનાં સ્થાને પાના પુસ્તક સિવાય અન્યત્ર દષ્ટિયે ચડતાં પણ નથી. આમ તીર્થ સ્થાપનામાં વિવિધતા સમાયેલી છે. તત્ત્વદૃષ્ટિથી વિચાર કરીએ તે જ્યાં અરિહંતનું એકાદ બિંબ પણ વિરાજમાન હોય તે સ્થાન તીર્થરૂપ છે. એ રીતે જ્યાં જ્યાં એક અથવા તે એકથી વધારે દેવાલય યા જિનાલયો આવેલાં છે એ બધાં નગરે, ગામ અને પર તીર્થરૂપ જ છે. એ બધા સંબંધી ખાસ કહેવાનું ન હોવાથી અહીં તે માત્ર પ્રસિદ્ધ અને મોટાં તીર્થો સંબંધી ઉલ્લેખ કરીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૨૯૧ ૧ અષ્ટાપદજી" આ તીર્થ હાલ દષ્ટિગોચર થતું નથી. છતાં ગણત્રી મુજબ અયોધ્યાની સમીપમાં હોવું જોઈએ. એની સ્થાપના ભરતચક્રીએ પ્રભુ શ્રી. ઋષભદેવના નિર્વાણ પછી કરી હતી. એ ટેકરી કે ડુંગરપર આઠ મોટા પગથીઆ ચઢયા બાદ જવાતું તેથી એનું નામ અષ્ટાપદજી પડયું. ત્યાં શેભાયમાન મનહર ચાર ધારવાળા સિહનિષદ્યા નામના પ્રાસાદમાં બે, ચાર, આઠ અને દશ બિબોની અનુક્રમે ચાર દિશાના ચાર ધારે સામે સ્થાપના કરવામાં આવી હતી. એ બિંબ પણ અમૂલ્ય રત્નોના ભરાવેલાં ને એવી રીતે વિરાજમાન કરેલાં કે ચોવીશ જિનના દેહ પ્રમાણમાં જે ભિન્નતા છે તે જાળવીને પણ શિરોભાગ સર્વને સમકક્ષામાં આવે. શ્રી અષ્ટાપદ તીર્થનું આ સામાન્ય સ્વરૂપ સમજવું. એના પર સ્વબળે જનાર અવશ્ય તદ્દભવ મેક્ષગામી આત્મા જ હેય. આવા અનુપમ તીર્થનું મહાસ્ય જળવાઈ રહે અને ભાવિકાળમાં આશાતનાને યોગ ન સાંપડે એ ભાવનાથી પ્રેરાઈ ભરત રાજની પરંપરામાં કેટલાક કાળે થયેલા સગર ચક્રીના જન્દુકુમારાદિ સાઠ હજાર પુત્રોએ દંડ રત્નવડે તેની ચારે બાજુ મોટી ખાઈ બેદી અને ગંગાને પ્રવાહ એમાં વાળી જળથી તેને આકંઠ ભરી દીધી. ત્યારથી સામાન્ય જનતા માટે એ તીર્થ અદશ્ય થયું, અથવા તો બહુલકમ છવો હોવાથી અદશ્ય થયું. ૨ શત્રુજય - આ તીર્થ શાશ્વતું એટલા માટે ગણાય છે કે તે ભૂતકાળ હતું, વર્તમાનમાં વિદ્યમાન છે અને આગામી કાળે તેનું અસ્તિત્વ કાયમ રહેવાનું છે. જો કે સર્પિણીના આરાના પ્રમાણમાં તેની ઉંચાઈ વગેરેમાં વધ ઘટ થતી જ રહે છે તેમજ એનાં નામે પણ જુદાં જુદાં નિમિત્તથી ઘણાં (૧૦૮) ગણાય છે, છતાં દ્રવ્યથી તેની શાશ્વતતા જળવાઈ રહી છે. સર્વ નામમાં શત્રુંજય નામ સુપ્રસિદ્ધ છે. તે કાઠિયાવાડમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] વીર-પ્રવચન પાલીતાણા નજીક આવેલું છે. ઠેઠ સુધી રેલ્વે ટ્રેન છે. પાલીતાણા સમીપ પહોંચતાં જ મોટા મગર જાણે કે સાગરના જળ પર દેહ પસારી ન બેઠા હાય એવા શ્યામવર્ણી સિદ્ધાચળગિરિ શેાભા આપે છે. સવા સેામજીની ટુકુ તે જાણે કાળા દેહ પર શ્વેતવર્ણી મુગટ ન હાય તેમ શાભે છે. આજે પણ આ તીર્થની રમણીયતા જળવાઇ રહી છે. યાત્રાળુઓના ટાળટાળાં આઠ માસ સુધી એની ઉપાસના સારૂં વહ્યાં આવે છે. ગિરિ પરના માર્ગ, અંતરાળે આવતા વિસામા, ગાળે પડતી દહેરી અને મનેરમ વાયુ આજે પણ માર્ગ કાપતા મુસાફરને આત્મચિંતનમાં મગ્ન કરી દે છે; સાંસારના આધિ, વ્યાધિ ને ઉપાધિ નિત તાપેાને કલેશેાને–ધડીભર વીસરાવી દે છે; દાદાના દર્શન માટે અંતરમાં અપૂર્વ વિĮલ્લાસને અંકુરિત કરે છે. આ તીર્થના નાયક તરીકે એટલે કે મુખ્ય દેવ તરીકે શ્રી આદીશ્વરજી છે, એનુ કારણુ એ છે કે આ તી' પર તેઓશ્રી નવાણું પૂવાર પધારેલા છે, જે વાત આ ભૂમિનું ગૌરવ સૂચવે છે, બાકી તેઓશ્રીનું એક પણ કલ્યાણક તેમજ આ ચાવીશીના અન્ય તીર્થંકરેામાંના કાર્યનું પશુ કલ્યાણક આ સ્થાને નથી થયું; છતાં આ તીનું માહાત્મ્ય અનેરૂ છે. તેથી તે તે તીર્થાધિરાજ કહેવાય છે. ભલે તીર્થંકરાની કલ્યાણકભૂમિ બનવા આ સ્થળ સામČવાન નથી બન્યું છતાં આ ભૂમિના વાતાવરણની વિશુદ્ધતા એટલી સીમાતીત છે કે એની શીતલ છાયામાં કાટિગમે આત્માએ કલ્યાણ પથના પથિકા બની ચૂક્યા છે. એમાં માત્ર ગણધરે કે સાધુએ જ નહીં પણ શ્રાવકા અને સન્નારીએ અને તીવ્ર પાપના આચરનારા પાપી પણુ સમાઈ જાય છે. તારણુ નામની સાર્થકતા આ તીર્થે યથા કરી છે. હત્યારા તે ચારાનાં જીવનને સુધારે આ તીર્થં જેટલા અન્યત્ર નથી થયા તેથી તા એના કાંકરે કાંકરે સિદ્ થયાના મશાગાન ગવાય છે. આવા કલિયુગમાં પણ તે દુનિયા પરનું સિદ્ધક્ષેત્ર છે. આંગ્લ લેખકા એને ‘ મદિરાના નગર 'ની ઉપમા આપે છે. એના જેટલાં જિનાલયેા ધરાવનાર પર્યંત ભાગ્યે જ વિશ્વમાં અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ નીર–પ્રવચન [ ર૩ કાઈ હશે ! દાદાના દરબારમાં પગ મૂકતાં જ પરિશ્રમ તા પલાયન કરી જાય છે. એ સાથે સંસારની ચિંતા પણ તળી જાય છે. વર્તમાન ચેાવીશમાં આ તી પર સિદ્ધિપદ વરેલા સંબધી પ્રસિદ્ધ નોંધ નીચે મુજબ સમજવી. ૧ શ્રી. ઋષભદેવ પ્રભુના વંશજો અસંખ્યાતા. ૨ શ્રી. પુંડરીક ગણધર પાંચ ક્રોડ સાથે ૩ દ્રાવિડ વારિખિલ્લ દશ ક્રોડ સાથે ૪ આદિત્યયશા ( ભરત મહારાજના પુત્ર) એક લાખ સાથે ૫ સામયશા ( બાહુબલિના વડા પુત્ર) તેર ક્રોડ સાથે બહુબલિના પુત્ર એક હજારને સાઠ છ નમિ વિનમિ વિદ્યાધરા એ ક્રોડ સાથે ૮ નમિ વિદ્યાધરની પુત્રી પ્રમુખ ચાસ સાગર મુનિ એક ક્રોડ સાથે ૧૦ ભરત મુનિ અજિતસેન ૧૧ ૧૪ ૧૨. અજિતનાથ પ્રભુના ૧૩ શ્રી સાર મુનિ શ્રી. શાંતિનાથ પ્રભુ ૧૫ રામ ભરત (દશરથ ૧૬ પાંચ પાંડવા. ૧૭ વસુદેવની સ્ત્રીએ ૧૮ વૈદર્ભી ૧૯ ૨૦ ૨૧ નારદ ઋષિ શાંબ પ્રદ્યુમ્ન દમિતારિ મુનિ પાંચ ક્રોડ સાથે સત્તર ક્રોડ સાથે સાધુએ દશ હજાર એક ક્રોડ સાથે સાથેના ૧૫૨૫૫૭૭૭ મુનિએ પુત્ર!) ત્રણ ક્રોડ સાથે વીશ ક્રોડ મુનિ સાથે પાંત્રીસ હજાર સુવાળીશસા સાથે એકાણુ લાખ સાથે સાડીઆઠ ક્રોડ સાથે ચૌદ હજાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] ૨૨ ૨૩ ૨૪ સેલગાચા ૨૫ સુભદ્ર મુનિ ૨૬ કાલિક મુનિ થાવસ્યા પુત્ર શુક પરિત્રાજક (શુક્રાચાર્યાં) એક હજાર સાથે એક હાર સાથે પાંચસે સાધુ સાથે સાતસા સાધુ સાથે એક હજાર સાથે ૧૦. વીર–પ્રવચન આ સિવાય દેવકીજીના છ પુત્રા, જાલી મયાલી ને નાયાલી ( યાદવ પુત્ર ) સુવ્રત શેઠ, મડમુનિ, સુક્રાશલમુનિ, અયમત્તા મુનિ તેમજ ચંદ્રશેખર પ્રમુખ દોષિત આત્માએ આ પવિત્ર તી`પર સિદ્ધિ વર્યાં છે. એના પ્રત્યેક રજકણમાં પવિત્રતા ને શુદ્ધતા ભરેલી છે એમ હીએ તે અતિશયાક્તિ જેવું નથી આજે પણ ત્યાં પરિણામ વિશુદ્ધતા વિશેષ વર્તે છે. આ તીર્થના મોટા ઉદ્દાર સાળ થયા છે જે નીચે પ્રમાણેઃ— ૧. ભરત ચક્રવર્તીએ શ્રીનાભ ગણધરની સાથે આવી કરાબ્યા. ૨. ભરતની આઠમી પાટે થયેલા દંડવીય ભૂપાળે કરાવ્યા. ૩. સીમધર જિનના ઉપદેશથી ઈશાનેન્દ્રે કરાવ્યેા. ૪. ચોથા દેવલાકના સ્વામી માહેન્દ્રે કરાવ્યેા. ૫. પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મેન્દ્રે કરાવ્યુંા. ૬.ભુવનપતિના ઈન્દ્ર ચમરેન્દ્રે કરાવ્યા. ૭. અજિતનાથ સ્વામીના બધુ સગર ચક્રીએ કરાવ્યા. ૮. અભિનંદન સ્વામીના ઉપદેશથી વ્યતરાએ કરાવ્યા. ૯. ચંદ્રપ્રભુના શાસનમાં ચંદ્રશેખર મુનિના ઉપદેશથી તેમના પુત્ર ચંદ્રયશાએ કરાવ્યા. શ્રી શાંતિનાથજીના પુત્ર ચક્રાયુજીએ પ્રભુની દેશના સાંભળી કરાવ્યા. ૧૧. શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં રામચંદ્રજીએ કરાવ્યા. ૧૨. શ્રી નેમિનાથજી ઉપદેશથી પાંડવાએ દેવ સહાયથી કરાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૫ ૧૩. જાવડશા શેઠે વજસ્વામીની સહાયથી સંવત ૧૮૮ માં કરાવ્યો ૧૪. શ્રી કુમારપાળ રાજાના સમયમાં બાહય મંત્રીએ ૧૨૧૩ માં કરાવ્યો. ૧૫. સમરાશા ઓશવાળે સંવત ૧૩ ૭૧ માં કરાવ્યા. ૧૬. કરમાશા શેઠે સં. ૧૫૮૩ માં કરાવ્યો. પવિત્ર વસ્તુઓ– (૧) રાજાની (રાયણ વૃક્ષ) અને તેની નીચે રહેલાં પ્રભુના ચરણ. આ રાયણ વૃક્ષ શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકાને લઈ પવિત્ર ગણાય છે. પ્રભુશ્રી અનેક વખત આવીને એની નીચે સમવસર્યા છે. તે પર દેવવાસ મનાય છે અને પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણા દેતાં જે તેમાંથી દુધ વર્ષે છે તે ઉભય લેકમાં સુખ પ્રાપ્તિ થાય છે. એની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકુપિકા છે. એના રસથી લેહ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે. હાલ તે એ અદશ્ય છે. (૨)શત્રુંજયા નદીશત્રુંજ્યની સમીપમાં જ દક્ષિણ બાજુએ પ્રભાવિક જળથી પૂર્ણ સવારે વહી રહી છે. તેનું જળ સતત વહેતું હોય છે તેમાં વિવેકથી સ્નાન કરનારનું સકલ પાપ ધોવાઈ જાય છે. (૩) સૂર્યકુંડ–આ કુંડનુ પાણી પવિત્ર અને રેગનિવારક મનાય છે ભૂતકાલે એના પ્રભાવથી કઢીઆના કોઢ દૂર થયા છે, અને ચંદરાજાનું કુકડાપણું નષ્ટ થયું છે. આ સર્વ બાબતે શ્રદ્ધેય છે કેમકે યાકીન (શ્રદ્ધા) મેટી ચીજ છે. આ ઉપરાંત ચિલ્લણ તલાવડી પણ એક મહાગ્યવાળી જગા છે. સંઘના માનવીઓની તીવ્ર તૃષા ટાળવા માટે ચિલ્લણ (સુધર્મગણધરના શિષ્ય) નામના શક્તિવંત સાધુએ માત્ર પાત્રમાં રહેલ અલ્પ જળમાંથી પ્રગટાવેલ એક સુંદર સરોવર અને એ સાથે સંધ પ્રત્યે એક ત્યાગીના હદયમાં ઝળકી રહેલ અપૂર્વ ભાવનું દર્શન થાય છે. તે સ્થળનું જળ પવિત્ર ગણાય છે. આ સિવાય આ તીર્થને ફરતી દેઢ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની પ્રદક્ષિણા દેવામાં આવે છે. એ વેળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬] વીર-પ્રવચન હસ્તગિરિ અને કદમ્બગિરિ નામના નાનાશા ડુંગર નિરખવાને વેગ સાંપડે છે. કદમ્બગિરિ પર સંખ્યાબંધ નવિન પ્રાસાદે બંધાયા છે એટલે આજે એ જંગલમાં મંગળ રુપ બની ગયેલ છે. મૂળનાયક શ્રી. આદિનાથના મનહર દેવાલયને ફરતા તરફ નાનાં મેટાં મંદિરની સુંદરણું શોભી રહી છે. વળી હાથીપળની બહાર પણ દહેરાની સંખ્યા વિપુલપણે દષ્ટિગોચર થાય છે. આ સિવાય મોતીશા શેઠની વિશાળ ટુંક અને એ સિવાય બીજી પણ નાની મોટી ટુંકે દાદાની મેટી ટુંક્તી સામી બાજુએ આવી રહેલ છે. એમાં ચામુખની ટુંક અતિશય ઉંચી હોઈ સૌ કોઈનું ચિત આકર્ષે છે. વળી ઘેટી પાગ એ શત્રુજય પર આવવાના બીજા માર્ગ રૂપ છે. ત્યાં પ્રભુત્રીની પાદુકા છે. આમ જે તીર્થાધિરાજની પવિત્રતા અને માહાત્મ સંબંધે સંખ્યાબંધ પાનાઓમાં સુવર્ણાક્ષરે વિવિધવણ ને આજે પણ નયનપથમાં આવે તેમ છે તે વિષે આ સ્થાને કેટલે વિસ્તાર કરી શકાય ! ટુંકમાં એટલું જ કહેવું કાફી છે કે આજે પણ આ તીર્થ શાશ્વતતાના અનુપમ નમૂનારૂપ હોઈ એક્વાર અવશ્ય દર્શન કરવા યોગ્ય છે. જાત અનુભવ એ જ સારામાં સારું પ્રમાણ પત્ર છે. (૩) રેવતાચળ યાને ગિરનાર તીર્થ– કાઠિયાવાડમાં આવેલ આ બીજું મહાન તીર્થ છે. જુનાગઢ સુધી રેલ્વે ટ્રેનમાં જવાય છે. ત્યાંથી ગિરનાર પહાડ થોડે દુર છે. પગે ચાલતા કિવા ઘેડાગાડી વગેરેના સાધનથી :એની ટલેટીમાં પહોંચી શકાય છે. આ પહાડ વાદળ સાથે વાત કરતે ન હોય એ પ્રથમ દર્શને દેખાય છે. શ્રી નેમિનાથના મંદિર સુધી પગથીઆ બાંધેલા છે. આ પહાડ પર જૈનેતર મંદિર પણ આવેલાં છે તેમજ બાવા સન્યાસીઓ રહે છે. તે ઉપર ખાય છે પીએ છે. આ પહાડ ઉપ૨ ખાવા પીવાને પ્રતિબંધ જેમાં પણ શ્રી. શત્રુંજય જેટલાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૭ શ્રી. ગિરનારમાં તીર્થપતિ શ્રી. બાવીસમા અરિષ્ટનેમિનું મુખ્ય ને વિશાળ મંદિર છે. તેમજ તેમનું શ્યામવર્ણ બિંબ પણ અતિ મનહર છે. ચોતરફ નાનાં મોટાં મંદિર આવી રહ્યાં છે. એ ઉપરાંત કિલ્લાથી જૂદી પડતી ટુંકે પણ છે જેમાં કુમારપાળ અને વસ્તુપાળ આદિની મુખ્ય છે. આ સારૂ સ્થાન અતિ રમ્ય અને મનોહર છે. પવનની શીતળ લહરીઓ આત્માને નિવૃત્તિજન્ય આનંદમાં લીન કરે છે. મુખ્ય ધામથી થોડે દૂર બીજી અને ત્રીજી ટુંક આવે છે, આગળ વધતાં એક બાજુ રાજુલની ગુફા તરીકે ઓળખાતી ગુફા છે કે જ્યાં મહાસતી રાજુલે, પતિત થતા મુનિ રથનેમિને ઉદ્ધાર કર્યો હતું. બીજી તરફ થોડે માર્ગ કાપ્યા પછી સહસ્ત્ર આમ્રવન (સહસાવન) તરિકે ખ્યાતિ ધરાવતું સ્થળ આવે છે, જ્યાં તીર્થકર દેવ શ્રી નેમિનાથ કૈવલ્યની પ્રાપ્તિ થઈ હતી. આ બધું એક બીજાથી બહુ દૂર નથી, પણ ચોથી પાંચમી ટુંક ચેડા થોડા અંતરાળે આવે છે. જ્યારે છઠ્ઠી સાતમી ટુંકોને માર્ગ તે મહાવિકટ છે. રસ્તે પણ ઘણે સાંકડે અને ચઢતાં ભૂલ્યા તે જીવનું જોખમ થવા જેવું છે. વળી એ તરફ અઘોરી બાવાઓ પણ પડયા પાથર્યા રહે છે, અને શિકારી જાનવર વાઘ, ચિત્તાને પણ સંભવ હોય છે. આમ એ પંથ કષ્ટ સાધ્ય છે. એકંદરે આ પહાડ પર વનસ્પતિ અને જડીબુદ્ધિના છેડે વિશેષ સંભળાય છે. ગિરનાર અને જુનાગઢ સુધીના વચલા માર્ગમાં પણ શૈવ વૈષ્ણવ દેવાલયો અને મુસલમાનની કેટલીક મજીદો આવેલી છે. રાખેંગાર ને રાણક દેવીની તેમજ રા'માંડલિક સંબંધી એતિહાસિક જગાઓ પણ અહીં છે. પહાડની તળેટીમાં તેમજ જુનાગઢમાં યાત્રાળુ માટે ઉતરવાની ધર્મશાળાઓ છે, તેમજ દેવાલય પણ છે. શહેર પણ જોવા લાયક છે. શેઠ આણંદજી કલ્યાણજી એ જેમ શત્રુંજય તીર્થની વહીવહી પેઢીનું નામ છે તેમ શેઠ દેવચંદ લક્ષ્મીચંદ એ શ્રી ગીરનાર તીર્થની વહીવટી પેઢીનું નામ છે. વર્તમાન કાળે તીર્થ ઉપરના ઘણું ખરાં દેવાલયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] વીર-પ્રવચન જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. વળી યાત્રાળુઓને સગવડ મળે અને ડુંગર ઉપર રાંધવા સીંધવાની તરખડ ન રહે અને આશાતના થતી અટકે તેવા શુભ ઈરાદાથી તળેટીમાં રસાડું ખાલવામાં આવેલું છે. (૪) સમેતશિખરજી આ તી પાર્શ્વનાથની ટેકરી તરિકે સુપ્રસિધ્ધ છે. અગાળ ઇલાકાના મધુવન પ્રાંતમાં આ પવિત્ર સ્થાન આવેલું છે. ત્યાં ચાલુ વિર્સામાં થયેલા ચેોવીસ તીર્થંકરમાંના વીશ મુક્તિપદને વર્યાં છે. પહાડના ચઢાવ કઠણ છે અને જુદી :જુદી ટેકરીઓ પર જુદા ખુદા જિનની પાદુકાઓ આવેલી છે. એ દરેકને ચઢાવ પણ સામાન્ય રીતે કઠણ છે. અહીં એકાદ ટેકરી સિવાય બીજે ક્રાઇ સ્થળે ચઢવાનાં પગથી ગિરનાર જેવાં નથી. શામળીયા પાર્શ્વનાથનું મુખ્ય મંદિર વચલા નીચાણના ભાગમાં આવેલું છે. પહાડ પર ચઢતાં અધવચ માગે ગાંધĆનાળું અને સીતાનાળુ એવા પાણીના વહેતાં ઝરાવાળી જગ્યાએ આવે છે. આ ભૂમિના અનુપમ પ્રભાવની સાબિતિ એટલા ઉપરથી પૂરવાર થાય છે કે ત્યાં વીશ તીર્થંક પેાતાના સમુદાય સાથે મુક્તિસાધના કરી ગયા છે. આજે પણ ત્યાં પથરાઈ રહેલી શાંતિ અને નિવૃત્તિ અનુપમ છે. વસ્તીથી ઘણું દૂર આવેલ છે આ રથળ ધમાલથી પર છે. આત્મા સહજ પ્રયાસે અધ્યાત્મદશામાં લયલીન બને છે. ઔષિધ પણ થાય છે. તળાટીમાં એક આ પર્યંત પર મેાટી ધર્મશાળા અને કારખાનું (કાઠી ) આવેલાં છે. નજીકમાં સાથેસાથ દશેક દેરાસરો પણ છે. લગાલગ દિગંબર સંપ્રદાયની ધર્મશાળા તેમજ કાફી છે, અહીં આગળ હરડે તથા વરાધના પાન વગેરે ચીજો ઘણી સારી મળે છે, આખાયે પ્રદેશ મધુવન તરીકે ઓળખાય છે. શામળિયા પાર્શ્વનાથનું આ ઉચાણમાં આવેલુ હાવાથી જૈન યાત્રાળુઓ ઉપરાંત ધામ સામાન્ય રીતે જૈનેતરા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૨૯૯ ખાસ કરી યુરેાપિયન સૃષ્ટિસૌના નિરીક્ષણુના હેતુથી તેમજ હવાના નિમિત્તે પણ આ તરફ આવી ચડે છે. ગિરિડી તરફ જવાના માર્ગોમાં ઋજુવાલુકા નદી આવે છે જ્યાં પ્રભુશ્રી મહાવીરદેવને કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. જો કે આ સ્થળામાંથી આજે વસ્તી ખીલકુલ ઓસરી ગઇ છે અને માત્ર ગણ્યા ગાંઠયા ગ્રામ્યવાસીઓ નજરે ચઢે છે. છતાં પૂર્વીસ'સ્મરણ તાજા થતાં આત્મા કંઇ જુદીજ દિશામાં ઉડ્ડયન કરે છે. (૫) અણુ દ્રાચલ યાને આજીજી— આ તીર્થ શિરાહી સ્ટેટમાં આવેલ છે, અને અમદાવાદથી મારવાડ જંકશન જતી ટ્રેનમાં ખરેડી સ્ટેશને ઉતરી ત્યાંથી મેટર યા ગાડા મારફતે આણુ પહાડ પર જવાય છે. ઉપર દેલવાડા તરીકે એળખાતા પ્રદેશમાં જે દહેરાઓને નાના સમૂહ આવેલા છે. એણે માત્ર ભારત વર્ષોંના જ નહિ પણ સારી આલમના મુસાફરનું ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ દર્શને જોતાં દેવાલય સામાન્ય પ્રકારનાં જણાય છે પણ કદમ ઉપાડી જ્યાં અંદરના ભાગમાં પ્રવેશ કરાય છે ત્યાંતા વાતાવરણ પલટાઈ જાય છે. ઘડીભર થઈ જાય છે કે આ તે માનવ લાક છે કે દૈવીસ્થળ છે ! શ્રી આદિનાથનું હેરૂ કે જે વિમળશાનું બધાવેલું છે અને નજીકમાં શ્રી નેમિનાથનું દહેરૂ કે જે મંત્રી વસ્તુપાળ તેજપાળનું બધાવેલુ છે એમાં માત્ર ચાંભલે ચાંલલે જ નહિ પણ સારીયે છતમાં અને ગાખલા—તારણ કે કમાનામાં ભારાભાર કારણી ભરેલી છે, જોનારને આશ્ચર્યાન્વિત કરી મૂકે છે. આ કારણીમાં વેલ–પાન છુટ્ટા ને કમળાને તે પાર નથી, પણુ અદ્ભુતતા તે એ છે કે એમાં ભૂતકાલીન ઇતિહાસને મૂર્તિમંત કરવામાં આવેલ છે. આ સના સંપૂર્ણ ખ્યાલ એક વાર નજરે જોયા વિના ન જ આવી શકે. જે વિલક્ષણુ કારણી આ مع Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ - - ૩૦૦ ] વીર-પ્રવચન દેવાલયોમાં દષ્ટિએ ચઢે છે તેવી અન્ય સ્થળે સાંભળવામાં આવી નથી. શ્રી નેમિનાથના દેવાલયમાં ગર્ભધારની બે બાજુએ ગોખલા યાને - નાનાં મંદિરે દેરાણી-જેઠાણીના બંધાવેલાં જોવામાં આવે છે. એ પરનું કામ જોતાં એના નિર્માતા માટે ધન્યવાદની વર્ષા સહજ વર્ષ જાય છે; મંત્રી પત્ની અનુપમાદેવીની બુદ્ધિમત્તા માટે બહુમાન ઉપજે છે. આ બે ઉપરાંત બીજામાં પણ કરણી છે. આ બાવન જિનાલયવાળાં મંદિરેએ મરૂભૂમિનું નામ રાખ્યું છે. એના આકર્ષણથી જ દૂર દરના યાત્રિકો ને મુસાફરો અહીં સુધી ખેંચાઈ આવે છે અને સાક્ષાત્કાર કરતાં સ્વજન્મ પાવન થયાનું અથવા તે પરિશ્રમ સાર્થક નિવડયાનું સદ્દભાગ્ય માને છે વિશેષમાં અહીં શિલાલેખો પણ ઘણા છે. જેનાથી ગુજરાતના અને ખાસ કરીને જૈનધર્મના ઈતિહાસ પર સારું અજવાળું પડયું છે. જો કે આબુ પહાડ એ હવાખાવાનું ઉત્તમ સ્થળ છે તેમજ તે પર અન્ય દર્શનીઓના મંદિર પણ આવેલાં છે છતાં મંત્રીશ્વર દ્વારા આવા અનુપમ કારીગરીવાળાં દેવાલા ન સર્જાયાં હેત તે પથિકનુ કે વિશ્વનું આટલી હદે તે તરફ ધ્યાન ન ખેંચાયું હતું. જેન યાત્રુઓના મેટા સમૂહનું જે લક્ષ્ય આજે ખેંચાઈ રહ્યું છે તે તે વગર ન જ સંભવી શક્ત. ઉતરવા માટે ધર્મશાળાઓમાં સારી વ્યવસ્થા છે. ત્યાંથી થોડે દૂર આબુ કેમ્પ છે. જ્યાં રાજા મહારાજાઓના તેમજ શ્રીમતિના બંગલાઓ આવેલા છે. તેમજ મેટે બજાર હોવાથી જોઈતી દરેક ચીજ મળી શકે છે. એની સામી દિશામાં અવચળગઢ તરફ જવાને માર્ગ છે. દૂરથી આ દેવાલય નજરે પડતાં. ઉચાં પ્રદેશ પર આવેલું હવાથી ઘણું સુંદર દેખાય છે. એ ટેકરીની તળેટીમાં એક દેરાસર છે. નજીકમાં પાણીના એક નાના તળાવ કાંઠે પથ્થરની ત્રણ ગાયને એવી સુંદર રીતે ઘડીને ઉભી કરવામાં આવી છે કે દૂરથી જોનાર જરૂર એ ગાયને જીવતી તરિકે જ ગણી લે. બાજુપર આવેલા અન્ય દર્શની મંદિર પાસેથી અવચળગઢપર જવાનો માર્ગ શરૂ થાય છે. ઉપર જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૩૦૧ ઝાએ સમય લાગતું નથી. એ વિશાળ મંદિરમાં ચૌદસેચુંમાલીes. (૧૪૪૪) મણ પ્રમાણુની ચૌદ સુવર્ણમય પ્રતિમાઓ મુખાકારે વિરાજમાન થયેલી છે. આ બિંબ સામે ઉપસ્થિત થતાં જ આત્મા કઈ અગમ્ય રીતે નૃત્ય કરવા મંડી જાય છે અને કેટલાયે ભૂતwલીન. બનાવમાં ઉંડે ઉતરી જાય છે. એના નિર્માતા માટે અને આજે જે. ગૌરવ ત્યાં છવાઈ રહેલ છે એ સારૂ તે મંત્રમુગ્ધ બને છે. ભક્તિવત્સલ અંતર શું કરી બતાવે છે એને સાચે ખ્યાલ અહીં ચક્ષુ સામે તરવરતે દેખાય છે. દૂર દૂર પ્રદેશ પર અને ત્યાં પથરાઈ રહેલ ધુમસ પર દૃષ્ટિ દેડી જતાં એ વચ્ચે ઉભેલા આ અટુલા પ્રાસાદ માટે કંઈ કંઈ વિચારણા હૃદયપ્રદેશમાં ઉભરાઈ જાય છે. એ સંબંધમાં કહેવાતી દંતકથા શ્રવણ કરતાં ભક્તિનું રહસ્ય સ્પષ્ટ સ્વરૂપે સમજાય છે. શ્રદ્ધાળ જને માટે વર્તમાન કાળે પણ આ સ્થાન પ્રેરણું પૂરક તે છે જ, અને આકર્ષક પણું ખરું જ.' (૬) શ્રી કેશરીઆઇ આ તીર્થ ઉદેપુર નજીક આવેલ પહાડી-પ્રદેશમાંના ધુળેવા ગામમાં આવેલું છે. ઉદેપુર સુધી ટ્રેનમાં અને પછી મેટર કે ગાડીડાના સાધનથી ત્યાં પહોંચી શકાય છે. સીધા મોટર માર્ગે આવવા સારૂં પણ સડક છે. ઉતરવા સારૂ ધર્મશાળાઓની જોગવાઈ છે. આ તીર્થ એક્લા જેનું નથી રહ્યું. એની સરખામણી જગન્નાથપુરી અને નાશિક સાથે અપેક્ષાથી કરી શકાય. જગન્નાથપુરીમાં સૌ કોઈ જઈ શકે ને પ્રભુભક્તિને લહાવ મેળવી શકે તેમ અહીં પણ શ્યામવર્ણ કેશરીયા બાબા (બાપા-પિતા યા દાદા) કે જે શ્રી આદીશ્વરજીનું જ નામ છે તેમની ભક્તિ સૌ કોઈ–એટલે શ્વેતાંબર દિગંબર, વૈષ્ણવ, શૈવ, ભીલ: ને મુસલમાન, રાજપૂત ને અન્યવણું ત્યાં પ્રવેશ કરી શકે છે. મુસલમાન મહટી સંખ્યામાં નથી જણાતા છતાં મંદિરના એક બહારના ભાગ પર મિનારાવાળો નાને મસીને આકાર છે તેથી અવરજવર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] વીર-પ્રવચન == સમજી શકાય છે. નાશિક જેવું એટલા માટે છે કે ત્યાં પગ મૂકતાં જ પંડયાએ ચોપડાના પિટલા સાથે હાજર થઈ જઈ પેઢીઓની પેઢીઓના ઇતિહાસ ઉકેલી તો અમુકના યજમાન છો, એ વાત સાબિત કરી તમારા પર એમને ગેર તરિકેને લાગે પૂરવાર કરે છે અને ત્યારથી તમે જ્યાં લગી ત્યાં રહે ત્યાં સુધી તમારી સાથે હાજર રહે છે. તેમને જીવનનિર્વાહ આ વ્યવસાય પર જ અવલબેલે છે. શ્રી કેશરીયાજી તરિકે આ ઋષભદેવ વધુ ખ્યાતિ પામ્યા તેનું કારણ તે એ છે કે રોજ તેમનાં બિંબ પર ચડાવવામાં આવતાં કેશરને કંઈ સુમાર નથી. વળી બીજી અદ્દભુતતા એ છે કે તેઓ મૂળ ચક્ષુએ વિરાજિત છે. તેમના પર, બીજી મૂર્તિઓ પર ચઢાવાય છે તેવાં ચક્ષુઓ ચઢાવી શકાતા નથી. વીસમી સદીમાં આ જાગતા દેવ છે. એમના પરચા યાને ચમત્કાર સંખ્યાબંધ મનુષ્યોને થયા છે એટલું જ નહિ પણ દૈનિક છાપાઓમાં એ વર્ણવાયેલા છે. ભીલ જેવી અભણ અને જંગલી કેમ પણ એ બાબા (કાળિયા બાબા) ના નામે પ્રામાણિક બની રહે છે. મારવાડી સમાજ તે કેશરચંદનની પૂજા ઉપરાંત પ્રભુ પર ગુલાલ છાંટે છે. આમ શ્રી કેશરીયા દાદા સાચે જ સૌ કેમના દાદા છે. મૂળનાયકના મંદિરને ફરતી દહેરીઓ છે અને તે દરેકમાં શ્વેતાંબરી મૂતિઓ શોભી રહેલ છે. એક દેવાલયમાં તે સહસ્ત્રફણા પાર્શ્વનાથની અતિ મનોહર પ્રતિમા આવેલી છે કે જેના દર્શનથી આહલાદ્દ પ્રગટે છે. એના જેવી આકૃતિ ભાગ્યે જ અન્ય સ્થળે દષ્ટિગોચર થાય છે. ધુલેવા ગામ બહુ મોટું નથી છતાં યાત્રાળુઓને જોઈતી સામગ્રી અહીં પ્રાપ્ત થઈ શકે છે. ગામ બહાર પહાડની નજીકમાં જ્યાંથી આ પ્રતિમાજી પ્રગટ થયાં હતાં તે જગ્યા તેમજ બીજી દહેરીઓ આવેલી છે. એકંદરે આ સ્થાન પણ રમ્ય લાગે છે. (૭) શ્રી તારગાજી–મહેસાણાથી ખેરાળુ તરફ જતી ટ્રેનમાં બેસી આ તીર્થે જઈ શકાય છે તારંગા હીલ સ્ટેશને ઉતરતાં નજીકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ધમ શાળા છે ત્યાંથી ચાલતાં અગર ગાડામાં બે માઈલ ગયા પછી ઢળાટી આવે છે ત્યાંથી ડુંગર પર ચઢવાનું છે. આ પર્યંત નથી તેા એટલા બધે કઠીણુ કે નથી તે અતિશય લંબાણવાળા, આમ છતાં આ પ્રદેશમાં ચિત્તા તથા વાધ દીપડાના ક્રાઇ કાઇ સમય મેળાપ થઈ જતા હેાવાથી સાવચેતી રાખવાની જરૂર છે. પર્વત ઉપર પહોંચતા જ શ્રી અજિતનાથ ભગવાનનું ચુ` મ`દિર નયનપથમાં આવે છે અને હારેાહાર ધર્માંશાળાઓ દેખાય છે. યાત્રીકાને સીધુસામાન મળી શકે તેવી ગેાઠવણુ છે. વચગાળે શ્રી અજિતનાથજીનું વિશાળ ને ભવ્ય દેવાલય આવેલું છે. એના જીર્ણોદ્ધાર શ્રી કુમારપાળ ભૂપાળે કરાવેલા છે. એના શિખરની ઉર્જાણી જેવી ઉભણી અન્યત્ર નથી એમ કહેવાય છે. વળી મૂળનાયકજી પણ એટલા ઉંચા છે કે ભાલસ્થળે પૂજા કરવા સારૂ એ બાજુ એ સીડીની ગાઠવણુ કરવી પડી છે. શિખરની ઉંચાઇ સવિશેષ હાવાથી અંતરાળે એવા ઝાડના લાકડાના ટુકડા ભરવામાં આવેલા છે કે કદાચ આગને પ્રસંગ ઉદ્ભવે તા એમાંથી પાણી ઝરવા માંડે. મુખ્ય દહેરાને ફરતી છૂટી છવાયી દેવળશ્રેણી છે. એકમાં નંદીશ્વરીપની રચના છે. નજીકમાં દિગંબર સંપ્રદાયનાં દહેરાં છે. ઉભય વચ્ચે દિવાલ ચણેલી છે. સામાન્ય રીતે કરતી ટેકરીઓ ઉંચાઈએ હાવા છતાં ચઢાવ કઢણ નથી. ઉપર પહેાંચ્યા પછી ચાતરનું દૃશ્ય કુદરતી રીતે ભાવના સ્ફુરણમાં એર ઉમેરા કરે છે. એક તો કાટિશિલા તરિકે સુપ્રસિદ્ધ છે. ૩૦૩ (૮) પાવાપુરી—બિહાર પ્રાંતમાં આ સ્થળ આવેલું છે. હાલ તેા નાના ગામડા કરતાં તેની વસ્તી વધારે નથી, છતાં ચરમતી ૫તિની એ નિર્વાણુ ભૂમિ હેાવાથી એનું મહત્ત્વ અને પવિત્રતા સહેજ રીતે અતિ ઘણાં છે. દિવાળીમાં ત્યાં માટા મેળા ભરાય છે. જળમંદિર તરિકે એળખાતું દેવાલય કે જે સરાર વચ્ચે આવેલ છે તે ત રમણિક છે. એ સ્થાન પર જ પ્રભુ શ્રી મહાવીર દેવને અગ્નિસંસ્કાર કરવામાં આવેલા. આજે પણ ઉક્ત અમાસની રાત્રિયે શ્રદ્ધાળુ હૃદયાને એ સ્થાનમાં પરચા જણાય છે. આ પવિત્ર ભૂમિના દર્શનથી અંતરદ્ધિ અવશ્ય થાય છે. આ ઉપરાંત જ્યાં પ્રભુએ ખેસી દેશના આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] વીર-પ્રવચન - - - - હતી એ હસ્તિપાળ રાજાની લેખશાળા તરિકે ઓળખાતી જગા પણ નિરખવા જેવી છે, આ બધા ભૂતકાળનાં દા આત્માને જાગૃત કરવામાં સારો ભાગ ભજવે છે. વિચારશ્રેણીમાં રમતે આત્મા ચોવીસો વર્ષ પહેલાંના કાળની ઝાંખી કરવા માંડે છે. અને એ વેળાને પ્રભુના જીવનને ચિતાર ચક્ષુ સામે તરવરતો માલમ પડે છે. યાત્રાનું માહાસ્ય અને ફળ આવી ટુંક ઘડીયામાં જ સમાયેલું છે. એ સમયની ભાવના-વિચાર શ્રેણી-હૃદયમંથન કરી નાંખે છે. (૯) ચંપાપુરી–ભાગલપુરથી થોડા અંતર પર આવેલી આ નગરી હાલ તે ભૂંસાઈ જતાં અવશેષરૂપ છે. નાથનગર સુધી ટ્રેનમાં જવાય છે ત્યાંથી ઉક્ત નગરી જવા સારૂ વાહને મળી શકે છે. એ સ્થાનનું ગૌરવ ભૂતકાળમાં અતિ વિશેષ હતું બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીના જન્માદિ કલ્યાણકે તેમજ મોક્ષ કલ્યાણક પણ ત્યાં જ થયેલ છે. વળી એ નગરીની વિશાળતા એટલી બધી હતી કે જેથી પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયમાં પણ તેના પૃષ્ઠ ચંપા, મધ્ય ચંપા એવા ભાગે પડયા હતા. શતાનીક રાજવીને ચંપા પરને હલે એ તે જાણીતે જ છે. રાજધાનીના મુખ્ય ધામ તરિકે ચંપાનું મહત્ત્વ ઓછું તે નથી જ. પણ બધી વાતે હાલ તે સ્મૃતિને વિષય માત્ર છે. આજે અફાટ જંગલ વચ્ચે એકાદ જર્જરિત કિલ્લે એ વાતની સાક્ષી પૂરે છે. છુટી છવાથી દહેરીઓ અને ચરણ પાદુકાઓ તેમજ બે મોટા મંદિર તીર્થપતિ શ્રી વાસુપૂજ્યની યાદ આપે છે. આટલું પણ ભાવું કે ના અંતરને ઉલ્લાસાયમાન કરવા સારૂ પૂરતું છે. કાળે કાને છેડ્યા છે? (૧૦) અયોધ્યા પભુશ્રી આદિદેવનું જન્મસ્થળ, સૌધર્મઇદ્ર વસાવેલી વનિતાનગરી પણ એ જ અને પુમિતાલપરા તરિકે પ્રસિદ્ધ પામેલ સ્થળ પણ તેજ. સૃષ્ટિના પ્રારંભ કાળે જુદા જુદા અખતરાઓ અહીંથી જ શરૂ થયા. યુગલિક કાળ ભૂસાઈ અસિ, મસિ અને કૃષિરૂપ વ્યાપારની પ્રવર્તમાનાં મૂળ પણ અહીં જ નંખાયા. જેમાં પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૩૦૫ તીર્થકર અહીં થયા તેમ પ્રથમ ચક્રવર્તી ભરત પણ અહીં જ થયા. તેમણે અહીંથી કૂચકદમ કરી છ ખંડ ધરતી પર આધિપત્ય જમાવ્યું. પણ આજે એ બધાનું સ્મરણ કરવા સિવાય અન્ય કંઈ જ નથી. દેવાલયની મૂર્તિઓ અને ચરણપાદુકા સિવાય ભૂતકાળને યાદ કરાવનાર બીજી કઈ વસ્તુ વિદ્યમાન નથી. અલબત્ત નજીકમાં સરયુ નદીને જળ પ્રવાહ છે ખરે. બીજી નગરીઓ કરતાં હજુ અયોધ્યા કંઈક ટકી રહી છે. અન્ય દર્શનીઓના ધામ પણ અહીં સંખ્યાબંધ છે, કેમકે રામલક્ષ્મણનું જન્મસ્થાન થવાનું સૌભાગ્ય પણ એને જ વર્યું છે. (૧૨) રાજગૃહ-ભૂતકાળે જેની વિશાળતા અડતાળી ગાઉના એટલે વિદ્યમાન મુંબઈથી ચારગણું હતી અને જેની ઋદ્ધિ સિદ્ધિને પાર ન હતો એવી ભારતવર્ષની મહાન નગરી કહે કે મગધ જેવા મહાન દેશનું પાટનગર કહે તે આજ. જ્યાં ચરમ જિનેશ્વરે એક બે નહિ પણ ચૌદ ચોમાસાં કરેલાં છે અને પ્રભુશ્રીને પરમ ભક્ત એણિક જ્યાંને અધિપતિ હતો એવું એ દેશ દેશાંતરમાં પણ સુપ્રસિદ્ધ રાજગૃહ નગર આજે માત્ર થોડા ઝુંપડામાં સમાપ્ત થઈ જાય છે. એક કાળે જ્ઞાન અને વિદ્યાથી ગર્જતે નાલંદા પાડે આજે શોધ્યો પણ જડે તેમ નથી. જ્યાં અભયકુમાર સમા પ્રબળ બુદ્ધિમાન મંત્રીશ્વરે રાજકારભાર ચલાવ્યો અને જ્યાં ધન્ય શાલિભદ્ર જેવા શ્રીમાનેએ વ્યવહારી જીવન ગાળી દશે દિશ નામના કહાડી અને જે સ્થળના અતિ અલ્પ પુંછવાળા શ્રાવકરત્ન પુ (પુંછમાં માત્ર સાડા બાર કડા) એવું સમતાયુક્ત ધાર્મિક જીવન વ્યતીત કર્યું છે કે જેની પ્રશંસા ખુદ મહાવીરદેવે સ્વમુખે કરી છે. તેમના સામાયિકની તળે આવી શકે તેવું ભાગ્યેજ અન્ય કરી શકતું. તેથી તે જ્યાં ઉદાહરણની જરૂર જણાતી ત્યાં તેમનું નામ લેવાતું. આવી ખ્યાતિધારક નગરી આજે હતી ન હતી થઈ છે, છતાં પૂર્વની સ્મૃતિ તાજી કરાવવા વિપુલગિરિ વૈભારગિરિ આદિ પાંચ ટેકરીઓ તે વિદ્યમાન છે. આજે પણ ત્યાં દહેરીઓ અને ચરણપાદુકાઓ શોભી રહી છે. વૈભારગિરિની તળેટીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] વીર–પ્રવચન ટાઢા- ઉના પાણીના કુંડા યાત્રિકને આનંદ આપે છે. આજે પણ ધન્ય—શાળિભદ્રે અનશન કર્યું હતું તે ચિલા સ્થાન અને શ્રેણીકને જ્યાં ભંડાર હતા એ ગુહા દેખાડવામાં આવે છે, ભૂતકાળની ઝાંખી કરાવવા શું એટલું ખસ નથી! ઉતરવા સારૂ ગામમાં સગવડવાળી ધર્મશાળા છે. વળી નજીકમાં દેવાલય પણ છે, સીધુંસામાન મળી શકે છે. પાવાપુરી અને રાજગૃહીની સમિપમાં જ થાડા માઈલના અંતરાળે એક તરફ કું ડલપુર (ગેબરગામ). બીજી માજી ગુણશીલવન અને એથી થાડે દૂર ક્ષત્રીયકુંડ નગર આવેલાં છે. નગરથી ઘેાડ ફાસલા પર નાની ટેકરી ચઢયા બાદ જ્યાં પ્રભુશ્રી મહાવીરના જન્મ થયે। હતા એ જગ્યા આવે છે. ધમ શાળાની નજીકમાં જ નદી વહે છે. એ પ્રમાણે કાકદી નગરી પણ બહુ દૂર નથી. સુવિધિનાથની એ જન્મ ભૂમિ છે. કુંડલપુરથી બિહાર આવી ત્યાંથી ટ્રેન મારફતે પટણા યાને પાટલીપુત્ર આવવું. આજે પણ ત્યાં જિનમંદિર તેમજ જેતેની વસ્તી છે. યાત્રિકા માટે સરાઈઓ તેમજ બીજી સાઈ પણ છે. કુંડલપુરથી ઘેાડે દૂર ખાદકામ કરતાં જીના સમયની વિદ્યાપીઠના ખંડિયેર જડી આવ્યાં છે. પુરાતત્ત્વ શાલકા એ સ્થાનને નાંલંદા તરિકે ઓળખાવે છે, એ બનવા જોગ છે કેમકે રાજગૃહથી એ સ્થાન બહુ દૂર નથી. આમ ભૂતકાળની વસ્તુઓ પ્રત્યક્ષ પુરાવાથી ઐતિહાસિક બનતી જાય છે. ટ્રેન માર્ગે જતાં લખનૌ–કાશી યાને વારાણશી (બનારસ) તેમજ તેની સમીપમાં આવેલ નગરીએ સિહપુરી, ચંદ્રપુરી, અને રત્નપુરી એ સ` કલ્યાણક ભૂમિએ હાવાથી તીરૂપ છે. કાનપુર, અલ્હાબાદ, દિલ્હી, નજીકમાં હસ્તિનાપુર છે કે જે એક કરતાં વધુ તીર્થ પતિએની કલ્યાણકભૂમિ છે. તેમજ આગ્રા આદિ સ્થળમાં પણ જિનખિંબના દર્શનને તેમજ ભારતવષઁની વિશિષ્ટ ચીજોના નિરીક્ષણને લાભ પ્રાપ્ત થઈ શકે તેમ છે. ઉત્તરમાં પંજાબ પણ આજે તે જૈનસમાજની દ્રષ્ટિએ ખાસ તીરૂપ છે. કાંગરામાં પણ પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ -વીર-પ્રવચન [ ૩૦૭ મૂર્તિઓ હોવાનું સંભળાય છે. ગુજરાનવાળા, અંબાલા આદિમાં રમણુય દેવાલય છે. બંગાળમાં કલકત્તા, અજીમગંજ, મુર્શીદાબાદ આદિ સ્થાનમાં રમણીય જિનાલયો છે. કલકત્તામાં બાબુ બદ્રીદાસજીનું વાડીમાંનું દેરાસર એવું તે જોવા લાયક છે કે માત્ર જેનેજ નહીં પણ સંખ્યાબંધ જૈનેતર મુસાફરે એને જોયા સિવાય કલકત્તા છેડતા જ નથી. મુશદાબાદમાં સ્ફટિકની પ્રતિમાઓ સંખ્યાબંધ દૃષ્ટિગોચર થાય છે અને જગતશેઠનું કટીના પથ્થરથી બાંધેલ મંદિર ને કુંડ સૌ કોઈનું આકર્ષણ કરે છે. વળી આ તરફના જમીનદાર બાબુ સાહેબની સ્વામીભક્તિ પણ અવશ્ય પ્રશંસનીય છે. આબુ નજીક કુંભારીયાજીનાં કારીગરીવાળાં દેવાલય કે જ્યાં ખરેડી યાને આબુરેડ થઈ જવાય છે એ દર્શન કરવા યોગ્ય અને એક વાર નજરે જોવા જેવો છે. મંત્રીશ્વર વિમળે એમાં દ્રવ્ય નહિ પણ અંતર ખરચ્યું છે એમ કહી શકાય. ભક્તિવત્સલ હૃદય શું કરે છે તેને ખ્યાલ આવે છે. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ તેમજ ચારૂપમાં શામળા પાર્શ્વનાથ તથા શ્રી. શંખેશ્વરજીનું તીર્થ ખાસ ધ્યાન ખેચે તેવાં છે. હારીજ સુધી રેલ્વેમાં ગયા બાદ ગાડામાં શંખેશ્વરજી જવાય છે. હવે તો વીરમગામથી મોટર મારફતે પણ ત્યાં જઈ શકાય છે. સપાટ પ્રદેશમાં આ તીર્થ આવેલું છે. એને મહિમા પણ જાગતા ગણાય છે. ઉતરવા સારૂ ધર્મશાળાઓની સગવડ સારી છે. રાધનપુરની દેખરેખ હેઠળ છે. ભોયણી પાનસર અને સેરીસા પ્રસિદ્ધ જ છે. એ સર્વ અમદાવાદની નજીક હોવાથી ટ્રેન માગે ત્યાં જઈ આવવું સુલભ પડે છે. ખેડા નજીક માતર પણ સાચા દેવના ધામ તરિકે ઓળખાય છે. ખંભાતમાં સ્થંભણ પાર્શ્વનાથની નિલમની પ્રાચીન ને ચમત્કારિક મૂર્તિ છે. એ સ્થાન પણ પ્રાચીન અને ઐતિહાસિક છે. ત્યાં બીજાં પણ જોવા લાયક દેરાસરે છે. આણંદથી ટ્રેન માર્ગે ત્યાં જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] વીર-પ્રવચન મુંબાઈ તરફ જતાં જગડીઆમાં આદીશ્વરજી, ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી તેમજ જંબુસર લાઈન પર કાવી-ગધારમાં દેવાલ છે. આવી જ રીતે રતલામ લાઈન પર થઈ ઉજજૈન જતાં ત્યાં શ્રી, અવંતિ પાર્શ્વનાથ ને મક્ષીજીનાં ધામ તેમજ ઈદેરથી માંડવગઢ ભો પાવરના જોવા લાયક દેવાલય અને ખુદ ઈદર અજમેરનાં દેવાલયે પણ દર્શનીય છે. રાણકપુરજીને ગેલેકયદીપક પ્રાસાદ તેમજ પંચ તીર્થમાં આવતાં વાકાણું, નાડોળ, નાડુલાઈ, સાદડી ને રાતા મહાવીરનાં પ્રસિદ્ધ સ્થાને તેમજ બામણવાડામાં મુછાળા મહાવીર, ને છરાઉલી પાર્શ્વનાથની યાત્રા અવશ્ય કરવા યોગ્ય છે. ઈડરગઢ ઉપરનાં દેવાલયે જુહાર્યા વિના ને ફધિ પાર્શ્વનાથ દેખ્યા વિના જીવનસાફલ્ય ન જ ગણાય. જેસલમીર ને બીકાનેરનાં દેરાસર પણ વંદન યોગ્ય છે. કાઠીયાવાડમાં ભાવનગર થઈ તળાજા થઈ ત્યાંની નાની સુંદર ટેકરી પર આવેલ સાચાદેવ સુમતિનાથના મનહર બિંબને જોયા વિના તીર્થયાત્રા અધુરી જ ગણાય, એ ઉપરાંત ઘોઘામાં નવખંડ પાર્શ્વનાથ, પ્રભાસપાટણમાં ચંદ્રપ્રભુજી તેમજ અજાવરા પાર્શ્વનાથ અને જામનગર વેરાવળનાં દહેરા અવશ્ય જોવા જેવો છે. દક્ષિણમાં આકોલા થઈ શ્રી. અંતરિક્ષ પાર્શ્વનાથજીના દર્શન વગર જન્મ વ્યર્થ સમજ. એવી જ રીતે નિામ હૈદ્રાબાદ નજીક શ્રી. કુપાકનું તીર્થ છે, જ્યાં માણિક્ય સ્વામી તરિકે ઓળખાતી શ્રી. આદીશ્વરજીની વિશાળ મૂર્તિ છે. માર્ગમાં દિગંબરી તીર્થ શ્રવણ બેન્ગલમાં અતિ ઉંચી શ્રી. બાહુબળજીની મૂર્તિ અવશ્ય પ્રેક્ષણીય છે. કચ્છમાં ભદ્રેશ્વર તીર્થ જાણીતું છે. આમ નાના તીર્થોની ગણના કરતાં તાગ પમાય તેવું છે જ નહિ. આ સિવાય રાજપૂતાના, મેવાડ, મારવાડ અને શિરોહીના પ્રદેશમાં એવા તે કેટલાયે મંદિર છે કે જેનાં દર્શન કરતાં આત્મા અને આનંદ અનુભવે અને જેની કારીગરી જોતાં પ્રાચીન શિલ્પ માટે બહુમાન ઉપજે. ટેકરી પર આવેલાં તીર્થોમાને મોટે ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૩૦૯ જૈન તીર્થોને જ હોય છે. કદાચ કાળને લઈને ભલે તે આજે લુપ્તપ્રાય થયા હેય યા જર્જરિત દશામાં હેય. આ સિવાય હાલ નહિ માલમ પડતાં તીર્થોની યાદી પણ મળી આવે છે. ઈત્યલમ પર્વના દિવસે– પર્વો એટલે પવિત્ર દિવસે, ધર્મકરણીના દિવસે અથવા તે આનંદના દિને એ સામાન્ય પ્રકારે અર્થ થાય છે. વળી અન્ય તીર્થીઓના પર્વેથી જેના પર કેટલીક બાબતમાં જુદા પડે છે. જૈનધર્મ મુખ્યતયા આત્મિક શ્રેય તરફ દોરનાર હોવાથી એ ત્યાગપ્રધાન છે એટલે એના પર્વોમાં ત્યાગવૃત્તિ કેળવવાની, ઇચ્છાને રેપ કરવાની અથવા તે આરંભ-સમારંભ ઓછો કરવાની ભાવના સવિશેષ રમતી નયનપથમાં આવે તેમ છે. વસ્તુતઃ વિચાર કરતાં આમાં સમાયેલ રહસ્ય પણ સહજ ગળે ઉતરે તેમ છે. રોજના કરતાં પર્વદિને આત્મા વધારે ધર્મ સન્મુખ થાય અથવા તે વધારે આત્મનિરીક્ષણ કરી, દોષજનક પ્રવૃત્તિથી વેગળો થાય એ જ ઈષ્ટ છે. તો જ પર્વ માન્યાની સફળતા છે. સમજુઓ માટે પર્વની જુદી અગત્ય ન જ હોય, છતાં બાળજીવોને એ માર્ગે સુપ્રમાણમાં આકર્ષી શકાય છે અને જે કાર્ય રોજ ન બની શકતું હોય તે આવે ટાણે મોટા ભાગને માટે શક્ય બની જાય છે. આમ પર્વ સ્થાપનામાં મહાન ઉદેશ રહ્યો છે. પર્વોમાંના કોઈ જ્ઞાન-આરાધન અર્થે હોય છે તે કઈ વળી ચારિત્ર-સુધારણાની પુષ્ટિ કરે છે. અન્ય તપવૃદ્ધિના હેતુભૂત હેાય છે; જ્યારે કેટલાક તીર્થંકરની જન્મતિથિરૂપ હેઇ એ તારા તેમના જીવનવૃત્તની ઝાંખી કરાવનારા હોય છે. વળી ઘણુંખરામાં કેવળ એ વેળા ઉપવાસાદિ તપ કરી, સારાયે સમય જ્ઞાનાર્જન, ધર્મક્રિયાકરણ અને આત્મચિંતનમાં વ્યતીત કરવાને હેય છે. કષાય પ્રમુખ દોષનું નામ એ વેળા સ્વપ્નમાં પણ યાદ કરવાનું નથી તે એનું પ્રત્યક્ષ સેવન તે સંભવે જ શી રીતે? થોડાકમાં તપને સ્થાને જમણ દેખાય છે, છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] વીર-પ્રવચન એમાં સાત્વિક આહારને વિસારવાપણું તે ન જ સંભવી શકે. વર્ષમાં બે વાર આ બિલ કરવાના ખરા પ્રસંગે આવે છે જે વેળા એક વાર નિરસઆહાર કરી નવ દિન ધર્મકરણીમાં વ્યતીત કરાય છે. આમ પર્વોની વિવિધતા છે. વળી પ્રત્યેક માસની બે આઠમ અને બે ચૌદશ (શુકલ તથા કૃષ્ણ) તથા પૂર્ણિમા અને અમાવાસ્યા તે પર્વણી તરીકે જ ઓળખાય છે. એ તિથિ દિવસે વ્રતધારી આત્માઓ જરૂર કંઈ ને કંઈ વ્રત-નિયમ ધારે છે–ઉપવાસાદિના પચ્ચખાણ લે છે. સામાન્ય રીતે આ દિવસે અને આવા બીજા દિવસે તપ આરાધના માટેના છે. ૧. નવું વર્ષ (કા. શુ. ૧ ) આ દિનનું માહાઓ જેમાં ઉભય રીતે છે. એક તે પ્રાતઃકાળમાં પ્રભુશ્રી મહાવીરદેવના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું તે માટે કલ્યાણક દિન તરીકે તેમજ આગળની અમાવાસ્યાની પાછલી રાત્રિમાં ભગવાન મહાવીર મુક્તિ પામ્યા ત્યારથી વીર સંવત્સર પ્રત્યે તેનો પ્રથમ દિવસ પણ આ હેવાથી અને બીજું કારણ તે શ્રી વિક્રમ સંવત્સરની શરૂઆત પણ આ દિનથી થતી હેવાથી સુપ્રસિદ્ધ છે. આ આનંદના દિન તરીકે ઉજવાય છે. મનુષ્ય પવિત્ર થઈ દેવદર્શન કરવા સારુ સવારમાં વેળાસર નીકળી પડે છે. પરસ્પર. જયજિને, નમસ્કાર વા સાલ મુબારક કરે છે અને ખાસ કરી ગુરુ પાસે જઈ શ્રી ગૌતમસ્વામીને રાસ થયા છંદ શ્રવણ કરે છે. ૨. ભાતૃબીજ–ભાવનબીજ (કા. શુ. ૨). શ્રી મહાવીરદેવના કાળધર્મ પામ્યાથી તેમના વડિલભ્રાતા નંદિવર્ધનને શેક થયે હતું જે તેમની ભગિની સુદર્શનાએ આ દિને પિતાને ત્યાં જમવા આમંત્રી મુકાવ્યું ત્યારથી આ પર્વ પ્રવર્તે. આ પણ આનંદ-પ્રમોદને દિન છે. ૩. સૌભાગ્ય પંચમી યાને જ્ઞાનપંચમી ( કા. શુ. ૫.) ખાસ કરી આ દિવસ જ્ઞાન-આરાધના અથે પસંદ કરવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [૩૧૧ – મુખ્ય હેતુ તે એમાં એ પણ છે કે જેમાસું પસાર થયું હોવાથી ભંડારામાં સાચવી રાખેલ પ્રત-પુસ્તકને સુર્યના પ્રકાશમાં ગોઠવવા કે જેથી ભેજ હવા આદિ ઊડી જાય તેમજ આત્માનો જે મુખ્ય ગુણ જ્ઞાન તેની ખીલવણી થાય. એની પૂજા પ્રભાવના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તેડવાની શુભ ભાવના પણ આ પર્વની ઉજવણીમાં સમાયેલી છે. આ દિને દરેક વ્યક્તિએ યથાશક્તિ તપ કરી મતિ આદિ પાંચે જ્ઞાનના આરાધન માટે સારાયે દિવસ દ્રવ્ય-ભાવ-પૂજન ઉપરાંત કાયોત્સર્ગ અને નવકારવાળીદ્વારા જાપમાં વ્યતીત કરવાને છે. ચાલુ સમયે આ દિને દરેકે દરેક ઉપાશ્રયમાં જ્ઞાનના સાધને ઠવણચંદ્રવાદિની સામગ્રી સહિત ગોઠવવામાં આવે છે. જોકે તે સન્મુખ ધુપ-દીપ ધરે છે, નૈવેદ્ય–ફળ ઢોકે છે અને અક્ષત વધારે છે તેમજ વાસક્ષેપ-પુષ્પવડે તેની પૂજા કરે છે. વળી ખાસ કરી કાગળના ભુંગળા ને બરાના ટુકડા મૂકે છે. આ પ્રથા અસલની રહસ્યમય પ્રણાલિકાનું લીસોટારૂપ આચરણમાત્ર છે. દેશ-કાળ પર લક્ષ દેડાવી આજે જ્ઞાનપૂજનને વિસ્તાર જુદી રીતે કરવો જોઈએ. છાપવાની શેધ પછી ગ્રંથ પ્રગટ કરવામાં ઘણું સરલતા થઈ છે, એટલે હવે માત્ર જ્ઞાન ભંડારમાં બંધ કરી રાખવાને બદલે પશ્ચિમાત્ય દેશની પદ્ધતિ પ્રમાણે વિશાળ લાયબ્રેરી યાને પુસ્તકાલય તરીકે સુંદર મકાનની પસંદગી કરી સારા કબાટમાં રાખવું ઘટે અને એ મૂકવા લેવા માટે તેમજ સર્વ કઈ જિજ્ઞાસુ તેને છૂટથી ને સરળતાથી લાભ લઈ શકે તેવો ઉચિત પ્રબંધ કરવો જોઈએ. જ્ઞાનપંચમી ભલે મુખ્ય પર્વ રહે, બાકી આત્માના પ્રધાન ગુણરૂપ જે જ્ઞાન એની પૂજા આરાધના સતત થાય એ હેતુથી ઠેર ઠેર સરરવતીના મંદિર ઊભા કરવા જોઈએ. એક પૂજ્ય સૂરિમહારાજના વચન અનુસાર કહીએ તો પ્રત્યેક દેવમંદિર કે જ્યાં વીતરાગની ધ્યાનસ્થ મુદ્રાવાળી મૂર્તિ બિરાજતી હોય છે ત્યાં એ જ વીતરાગદેવે દર્શાવેલ આત્મકલ્યાણના માર્ગને સમજાવનાર આગમ-સંગ્રહ અર્થાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન ૩૧૨ ] પુસ્તકસંગ્રહ પણ અવશ્યમેવ હૈ જોઈએ. અરિહંતદેવના અનેકાંત માર્ગને સમજવાના સાધનોમાં વર્તમાનકાળે મુખ્યતા “મૂર્તિ અને આગમ” ની જ છે. ઉપરને રસ્તે માત્ર સૂચનરૂપ છે. બાકી વીસમી સદીના વિઝાનયુગમાં જ્ઞાનપ્રચારના ઘણું ઘણું સુંદર માર્ગો પ્રચલિત છે કે જેનો લાભ જૈન સમાજ પણ વિનાસંકેચે લઈ શકે છે અને એ દ્વારા શ્રી તીર્થંકર પરમાત્માની અમેઘ વાણી માત્ર હિંદુસ્તાનમાં જ નહિ પણ પશ્વિમાત્ય દેશોમાં અને સારાયે વિશ્વમાં એટલે કે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાના ખૂણામાં પણ ફેલાવી શકે છે. એના પાનથી કેટિગમે છ કલ્યાણસાધક બનવા સુલભ છે. વળી સર્વદેવની અનુપમ વાણીને ભિન્નભિન્ન ભાષાઓમાં ઉતારી અતિશય સસ્તી કિંમતે પ્રચાર કર ઘટે કે જેથી માત્ર તે વિદ્વાન કે શ્રીમંતના ઉપયોગનું સાધન ન બની રહેતાં સામાન્ય કક્ષામાં વર્તતા છ માટે અને ઓછી કમાણીવાળા લેકે માટે પણ ભોગ્ય બને. જ્ઞાની પુરુષોએ સ્વસિદ્ધાંત સંસ્કૃત જેવી પંડિતગ્ય ગિરામાં ન રચતાં પ્રાકૃત જેવી સાદી વાણીમાં સરજ્યા એને હેતુ તે એટલે જ કે એને લાભ બાળજી અને મંદ બુદ્ધિવાળા આત્માઓ પણ લઈ શકે. જ્ઞાન પર્વનું સુંદર આરાધન ઉપરોક્ત પંથે ગયા વિના કયાંથી થઈ શકે? ૪. મૌન એકાદશી (માગશર સુદ ૧૧). આ પર્વ પણ તપ આરાધન અર્થે જ છે. જ્ઞાનપંચમી જેમ જ્ઞાનગુણની સાધના સાર છે તેમ આ એકાદશી મૌન ગુણ ખીલવવા માટે છે. દરેક વ્યક્તિ મોનતાને કેળવીને ઘણું પ્રગતિ સાધી શકે છે. એથી આવતા કર્મો પર ઠીક-ઠીક અંકુશ પ્રાપ્ત થાય છે. માત્ર જરૂર પૂરતી જ ભાષા વાપરવાની શક્તિ સિદ્ધ થાય છે. વળી એ ભાષા પણ વિચારપૂર્વક પ્રગટ કરાય છે, એટલે એની અસર ઘણું જ વેગવાળી હોય છે. આ બધી શક્તિ પ્રાપ્ત કરવાનું સાધન વાણી પર અંકુશ રાખી વિચારપૂર્વક કેળવવામાં આવેલી મૌનવૃત્તિ જ છે. એ વેળા આત્મચિંતનને સંપૂર્ણ અવકાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૩૧૩ મળે છે. બાહ્યવૃત્તિઓથી પરાક્ષુખતા પ્રાપ્ત થાય છે એટલે આત્માને આંતરિક વિષયમાં વિચારવાનું સરળ થઈ પડે છે. આજે પણ આપણે મહાત્મા ગાંધીજીના મૌન સોમવારનું મહામ્ય આપણ નજર સામે જોઈ રહ્યા છીએ. જો કે આ પર્વના મૂળમાં ઊતરતાં એની ઉત્પત્તિ તીર્થંકરદેવ શ્રી નેમિનાથ સાથે વાસુદેવ શ્રી કૃષ્ણના વાર્તાલાપ પરથી જણુય છે છતાં બુદ્ધિ સહ મેળ મેળવતાં આ ગુણની આવશ્યકતા પણ પ્રત્યેક વ્યક્તિને ઓછી તે નથી જ, કષાયોને ધવાનો મૌનસેવન એ રાજમાર્ગ છે. ૫. કાર્તિક ચોમાસી (કા. શુ. ૧૪). આ દિને દેશાવકાસિક વા પૌષધ તપ કરનારાઓની સંખ્યા વિશેષ હોય છે. તપની આરાધના અને વીશ જિનની વંદના એ મુખ્ય કર્તવ્ય છે. સંધ્યાકાળે માત્ર દિવસ સંબંધી જ નહીં પણ ગત ચાર મહિના દરમિયાન થએલ દષની ચૌમાસી પ્રતિક્રમ વેળા ક્ષમાપના કરવામાં આવે છે. આ પ્રથમ ચૌમાસી છે. આ દિવસ પછી ભાજી, પાન, ખજુર વગેરે ખાવાનીછૂટ થાય છે. ઉકાળેલા પાણી વિગેરેને કાળ પણ બદલાય છે. તાત્પર્ય એ જ કે શિયાળાની ઋતુ બેસતી હોવાથી તેને અનુરૂપ ક્રમ ગોઠવાય છે. ૬. કાર્તિક પૂર્ણિમા (કા. શુ. ૧૫). આ દિને અવશ્ય તપ કરનારા હોય છે છતાં મુખ્ય રીતે આ પર્વ દેવદર્શન યાને સિદ્ધાચળ યાત્રાદિન તરીકે સુપ્રસિદ્ધ છે. એ પવિત્ર દિવસે શ્રી શત્રુંજયગિરિ પર ઘણું છે ભૂતકાળમાં મુક્તિપદને વર્યા છે તેથી પાલીતાણામાં એ દિને ખાસ કરીને માટે યાત્રાળુ સમૂહ એકઠા થાય છે, વળી માસા પછી યાત્રા શરૂ કરવાને એ પ્રથમ દિન હોવાથી પણ સહજ જનસંખ્યા વિશેષ હોય છે. જ્યાં જ્યાં જૈન સમુદાય વસ્યો હોય છે. ત્યાં ત્યાં આ દિવસે શહેર યા પ્રામની નજદીકમાં સિદ્ધાચળને પટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ] વીર–પ્રવચન ( નકરો। ) બાંધવામાં આવે છે. જૈન જનતા એના દર્શીન કરી યાત્રા કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. આ નિથી સાધુઓ માટે વિહાર ખુલ્લા થાય છે. ૭. પા* દશમી યાને પે!શ દશમ (માગ. વ. ૧૦) આ દિવસે ગ્રેવીશમા જિન શ્રી પાર્શ્વનાથ જન્મ્યા છે તેથી એનું મહાત્મ્ય જન્મકલ્યાણક તરીકે છે. એ દિને કેટલાક આત્માઓ અવશ્ય એકાશન કરે છે. સામાન્યત: જૈનેતર સમાજમાં ચેાવીશ તીર્થંકરમાંથી શ્રી પાર્શ્વનાથની ખ્યાતિ સવિશેષ છે. વળી તે પુરુષાદાની ને પ્રભાવી હાવાથી એમના સંબધી ચમત્કારો પણ વિશેષ બન્યા છે એટલે ઘણાખરા તે જૈન ધર્મને પાર્શ્વનાથના ધમ તરીકે જ ઓળખે છે. વળી ખીજા તીકરાની પ્રતિમા કરતાં એમની પ્રતિમા–સ ંખ્યા સવિશેષ દૃષ્ટિગેાચર થાય છે એ પણ સુપ્રસિદ્ધતાનું એક પ્રબળ સાધન છે. આ દિવસને આનંદને નિ સમજી, પૂજા ભણાવી કેટલાક એ નિમિત્તે જમણુ પણ કરે છે. ૮. મેરુ ત્રયેાદશી યાને મેરુ તેરશ (પાષ વદ ૧૩), આ પર્વનું મહાત્મ્ય નારીવૃંદમાં સવિશેષ છે. ધૃતાદિકના મેરુ પર્વત ) બનાવી દેવાલયમાં મુકવામાં આવે છે. વળી એ દિને ખાસ કરીને કષ્ટને કઇ તપકરણી કરવામાં આવે છે. ૯. ફાલ્ગુન ચામાશી (ફા. શુ. ૧૪). શીતઋતુના સમાપ્તિકાળે અને ગ્રીષ્મના મંડાણમાં આ બીજી ચેામાશી આવે છે. એ કાળે ઋતુના ફેરફારાની અસર આહારાદિ વસ્તુએ પર થાય છે એથી ભાજીપાલા તેમજ ખાર વિ. ચીજોમાં જીવાત્પત્તિને સભવ થાય છે એટલે તે સર્પના ત્યાગ ઇષ્ટ મનાય છે. આ દિનની ઉજવણી પણ પૌષધ, દેશાવકાસિક કે ઉપવાસ આદિના વ્રતથી થાય છે. ચાવીશ જિન સબંધી દેવવંદન વિધિ પ્રથમ ચામાશો માફક સમજવાને છે. કેટલાક વ્રતધારીઓ ફ્રા. શુ. ૧૪ તે ફા. શુ. ૧૫, જે હેાલિકા પત્ર તરીકે ખ્યાત છે તેના છઠ્ઠ કરે છે. સધ્યાકાળે ચામાસી પ્રતિક્રમણુ કરાય છે. ૧૦. હૅલિકા પત્ર (ફા. શુ. ૧૫) જૈન ધમમાં આ સંબંધમાં એક ચેાસ કથાનક છે જે હેલિકા તથા ઢુંઢાની ' કથા તરીકે વર્ણવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ વીર–પ્રવચન [ ૩૧૫ છે. અગ્નિમાં કાષ્ઠ બાળવા, ધુળ ઉરાડવી, ફાગ કે અપશબ્દભરી વાણી ઉચ્ચારવી અને યથેચ્છ વિહાર કે કુચેષ્ટા કરવી એ જૈનધર્માંતે મંજુર નથી. સમજી વ્યક્તિ એવી પર્વ ઉજવણીમાં પ્રમાદ ન જ માને. વસ્તુતઃ દહન તેા કતુ કરવાનુ છે, જે તપાદિ કરણીના પાલનમાં જ સભવે છે. ૧૧. શ્રી મહાવીર જય ́તિ (ચૈત્ર શુ. ૧૩) વમાન જૈન શાસનને પ્રવર્તાવનાર ચરમ જિનપતિ શ્રી મહાવીર દેવને એ જન્મદિન છે. આમ તીની દૃષ્ટિએ મૂળપુરુષ ગણાતા અને તીથ કરેાની ગણત્રીએ છેલ્લા મનાતા તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીનું જન્મકલ્યાણક વિવિધ પ્રકારે ઉજવવું એ પ્રત્યેક જૈનનું આવશ્યક કાર્યાં છે. કાઈ એ દહાડે તપાનુષ્ઠાન કરે તે માટે મનાઈ ન જ હોય છતાં આ પર્વ આનંદઉલ્લાસનું ગણાય. એ દિને પૂજા-સરધસ–વરઘેાડા અને ભાષણ કે વ્યાખ્યાનાદ્વારા પ્રભુશ્રીના ઉપદેશ તેમાં જ નહિ ણુ જૈનેતરામાં પણ સારી રીતે પ્રચારી શકાય એવા માર્ગ ચેાજાય છે અને હજુ વિશેષ યે।જાવાની આવશ્યકતા છે. પ્રભુશ્રીની અહિંસા, સત્ય અને અનેકાંત શૈલી સંબંધી જેટલું જ્ઞાન વધારે વિસ્તારવામાં આવે એટલી હૈદે વિશ્વ પર શાંતિનું સામ્રાજ્ય વધે એ નિઃસન્દેહ વાત હેાવાથી ‘વિ જીવ કરું શાસનરસી ' એવી ઉદાર ભાવનાથી આ દિવસનું માહાત્મ્ય સાર્વજનિક કરવા યત્ન સેવવા ઘટે. ૧૨. ચૈત્રી પૂર્ણિમા (ચૈત્ર સુદ ૧૫). કાતિ`ફીની માફકજ આ દિનનું માહાત્મ્ય પણ ખાસ કરી શ્રી શત્રુજય યાને શાશ્વત તીર્થ સહ. જોડાયલું છે. એ પુન્ય અવસરે શ્રી યુગાદિ જિનના પ્રથમ ગણધર પુંડરીકજી ઊર્ફે રૂષભસેન શત્રુંજયની શીતળ છાયામાં કર્યાંથી કાયમને સારુ મુકત થયા. એ સાથે સખ્યાબંધ આત્માઓએ સ્વકલ્યાણ સાધ્યું. પાલીતાણામાં ઉક્ત દિને ખાસ કરી યાત્રાળુએ મેાટી સખ્યામાં એકઠા થાય છે ને દાદાના દરબારમાં રથયાત્રાબ્દિ મહેાત્સવપૂર્વક પૂજા ભણાવી, તપકરણીપૂર્ણાંક આત્મકલ્યાણમાં દિવસ વ્યતીત કરે છે. અન્ય સ્થળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] વીર–પ્રવચન. પણ શત્રુજયના પટ બંધાય છે. તે શ્રદ્ધાળુ તેના દર્શોનથી યાત્રા કર્યાંના લ્હાવા લે છે. કેટલેક સ્થળે સમવસરણની રચના કરવામાં આવે છે. વળી આયંબિલની ડાળીને આ છેવટના દિન હાવાથી નરનારીઓ આહ્લાદપૂર્વક વિધિ પણ ત્યાંજ આચરે છે. સમવસરણની રચનાથી પ્રેક્ષકને અને દર્શન કરનારાઓને સહજ ખ્યાલ આવી શકે છે. પ્રભુશ્રી પાતાની વિદ્યમાન અવસ્થામાં એના આશ્રય લઈ બાર પ`દા સમક્ષ માલકાશ રાગમાં સૌકાઇને સમજાય તેવી મનેહર શૈલીમાં દેશના દેતા હતા. એ સાંભળી ઈંદ્રો, ચક્રવર્તીએ કે રાજા મહારાજા માત્ર નહીં પણુ નરનારી અને તિર્યંચા પ્રમુખ કાટિંગમે જીવાનુ` કલ્યાણ સધાતું. ચાલુ સમયની સામગ્રીનેા ઉપયેગ કરી આખુંચે દૃષ્ય ગાવવામાં આવે તેા તે તાદૃશ્ય ચિતાર રજૂ કરી એક સુંદર મેધપારૂપ નિવડે તેમ છે, ૧૩. અક્ષય તૃતીયા ( વૈશાખ શુ. ૬ ) આ તેજ દિન છે કે જે દિવસે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવે એક વર્ષીના ઉપવાસ પછી શ્રી શ્રેયાંસકુમારને ધેર ઇક્ષુરસ (શેલડીના રસ )થી પારણું કર્યું. એ વેળા પ્રભુશ્રીની કરપાત્રકિતથી હાથ ઉપર ઠલવાતા ઈક્ષુકુભામાંથી એક બિંદુ સરખુ પણ નીચે પડયું નહીં” અને વહેારાવનાર શ્રી શ્રેયાંસકુમારને પણ એ અક્ષય ફળદાતા નિવડયું. વર્ષીતપનું પારણું આજે પણ ઉકત દિને કરવામાં આવે છે. જો કે એ સબધી ક્રિયા સિદ્ધાચળ (પાલીતાણા)માં કરાય છે; જ્યારે ખરીરીતે એ શ્રેયાંસકુમારની જન્મભૂમિ (હસ્તિનાપુર) કે જ્યાં તેમણે શ્રી યુગાદીશને પારણું કરાવ્યું ત્યાં કરાવી જોઇએ. ૧૪. અષાડ ચામાથી ( અશાડ શુ. ૧૪ ). ગ્રીષ્મની પૂર્ણાહુતિ ને વર્ષાના પ્રારંભ. એ ઋતુ સંબંધી ફેરફારના નાકા આગળ આવતી આ ત્રીજી ચામાસી છે. એ વેળા પશુ આહાર પાણી સંબંધી કેટલાક ફેરફારો જરૂરના છે. વળી વરસાદમાં, જીવાકુળ ભૂમિ થવાથી કેટલાંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૩૧૭ બંધને પણ સાધુ-સાધ્વી માટે નિયત કરાયેલા છે. પૂર્વવત તપકરણ ઉપરાંત આ દિન પછી પ્રાયઃ સાધુસાધ્વી ચાર માસ પર્યંત એક સ્થાને રહે છે. જીવરક્ષા નિમિત્તે સંથારે પણ પાટ પ્રમુખને આશ્રય લઈ કરે છે, શ્રાવક-શ્રાવિકાઓને મોટો સમૂહ પણ આ દિવસ પછી ઝાઝી. મુસાફરી કરવાનું કે વારંવાર ગ્રામાંતર કરવાનું ઉચિત ગણતો નથી. હાલમાં રેલ્વે(ગ્રેન)નું સાધન થવાથી અગાઉ માફક આ બંધન દ્રઢતાથી નથી પળાતું. ૧૫. દીપોત્સવી (આસો વદ ૦))). દીવાળી પર્વનું મહત્ત્વ એ તે જગપ્રસિદ્ધ જ છે. ધમાં પુરુષો માટે આસો વદ ૧૪-૩૦ ને છઠ્ઠ તપ કરવાને હોય છે. આમ છતાં મેટે ભાગ આ દિનને આનંદને દિવસ ગણી, સુંદર વસ્ત્રાભૂષણમાં સજજ થઈ દેવદર્શન, પૂજા, પ્રભાવના ને મિષ્ટાન્ન જમણમાં વ્યતીત કરે છે. આ દિવસે છેલ્લા તીર્થકર શ્રી મહાવીરદેવ પાછલી રાત્રે મોક્ષપદને પામ્યા. આમ, આ નિર્વાણ કલ્યાણક તે એક રીતે દુઃખકર પ્રસંગ ગણાય છતાં પ્રભુ તે સર્વથી (કર્મો અને જગત ) મુકાયા, સાદિ અનંતકાળ સુધી ટકી. રહેનાર અનંત સુખના ભોગી બન્યા એ આનંદને પ્રસંગ પણ ખરે જ, માટે એની ઉજવણીમાં એ ભાવનાનું પ્રાબલ્ય દષ્ટિગોચર થાય છે. ઘરમાં દિવા પ્રગટાવાય છે, કારણ કે ભાવ ઉદ્યોત વા દીપકરૂપ પ્રભુ તે આપણી વચ્ચેથી સિધાવી ગયા એટલે કેએ જનતાએ-ભકતાએ દ્રવ્યદીપ પ્રગટાવી એ પ્રસંગની યાદગીરી ચાલુ રાખી. વળી સંવત્સરને છેલ્લે દિન પણ એ જ એટલે વહીપૂજન માહામ્ય પણ એની સાથે જોડાયું. આમ આપણે અકેક દિવસના પર્વની વાત વિચારી ગયા. હવે એક કરતાં વધુ દિવસોવાળા થેડા પર્વે સંબંધી થોડુંક જોઈ લઈએ. ૧૬. પર્યુષણ પર્વ–આ જૈન ધર્મના પર્વેમાં મુખ્ય પર્વ ગણાય છે. એનું માહાભ્ય પણ સવિશેષ છે. એની સરખામણી કલ્પવૃક્ષ અને શત્રુંજય સહ કરાય છે, તેથી પર્વાધિરાજ નામ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] વીર–પ્રવચન તેને શોભે છે. એ આઠ દિવસનું પ છે. ચામાસામાં આવે છે કે જે વેળા સંસારસ્ય છવા ઋતુની પ્રતિકૂળતાને લઇ વ્યવસાયાથી કુદરતી રીતે જ પરા મુખત્તિમાં વંતા હોય અને તેથી નિવૃત્તિ સહજસાધ્ય હાય. શ્રાવણ વદ ૧૨ થી એની શરૂઆત થાય છે અને પૂર્ણાતિ ભાદ્રપદ શુદ ૪ ના સર્વોત્તમ દિને થાય છે. પ્રભુશ્રી મહા વીરદેવના સમયે અને ત્યારપછી કાલિકાચા નામના પ્રભાવકસુરિના સમયમાં ઉકત આઠ દિને શ્રાવણ વદ ૧૩થી ભા. શુ. પ સુધીના ગણાતા. પાછળથી ફેર થવામાં જે ઇતિહાસ છે તે લાંમા અને વર્તમાનકાળના આપણા સરખા છાને નિરસ લાગે તેવા હાવાથી અને એટલું કહી સતેાષ માનીએ કે ધર્મના કામે જ્યારે પણ કરાય છે ત્યારે કલ્યાણકર ખને છે. આજે પણ જૂની રીતે એ પનું આરાધન કરનારા છે. આ પર્વના આગલા દિનને અતરવાયણા અને પાછલા દિનને પારણા દિન કહેવાય છે. શ્રા. વ. ૧૨ ઉપવાસન, શ્રા. વ. ૧૪ યથાશકિત વ્રતકરણીદિન. પ્રથમના આ ત્રણ દિવસમાં અઠ્ઠાઈને લગતા વ્યાખ્યાને વહેંચાય છે. પૂજા, પ્રભાવના તે પ્રતિક્રમણ સવિશેષ થાય છે, ઉપાશ્રય ભર્યાભર્યાં રહે છે. આત્મામાં કુકરતી રીતે શમનવૃત્તિ ને આરંભ-સમાર ભથી પીછે હઠ ઉદ્દભવે છે. સામાન્યતઃ ઉપાશ્રયનું દર્શીન નહીં કરનારા પણ આ દિવસેામાં ત્યાં દેખા દે છે. શ્રા. વ. ૦)) એ કલ્પેધર દિન. કલ્પસૂત્ર કે જેની પવિત્રતા તે માહાત્મ્ય માટે એ મત જેવું છે નહીં એની પૂજા (જ્ઞાનની પૂજા) ભણાવી વાંચન શરૂ થાય છે. સવારસાંજ બે વાર વ્યાખ્યાન ચાલે છે. પ્રથમ શ્રી વીરચરિત્ર ટુંકાણમાં શરૂ થાય છે, એ છ વ્યાખ્યાન સુધી ચાલે છે. ભા. શુ. એકમ એ શ્રી વીરજન્મશ્રવણ દિન છે કેમકે ચેાથા વ્યાખ્યાનને પ્રાંતે જન્મ થયાનેા અધિકાર આવે છે. સ્વપ્ન ઉતારવાની વિધિ થાય છે, પારણા ઝુલાવાય છે, રાત્રિજાગરણ કરાય છે અને મિષ્ટાન્ન ઉડાવાય છે. ભાદ્રપદ શુ. ૨ (તેલાધર) ઉપસમાં સંબંધી તે નિર્વાણુને લગતા વ્યાખ્યાન, ભાદ્રે શુ. ૩ સવારમાં ત્રેવીશ જિન સંબધી સાતમુ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૩૧ સાંજના સ્થવિરા સંબંધી આઠમું વ્યાખ્યાન થાય છે. ભાદ્ર શુ. ૪ સંવત્સરી, મૂળ કલ્પસૂત્ર યાને ખારસા સૂત્ર (૧૨૦૦ ગ્લાકપ્રમાણ ઉપરાંત થાડાક) વિધિયુકત શ્રવણ કરાય છે. એ દિને ભાગ્યેજ ક્રાઇ ઉપવાસ વગરને રહે છે. આ વાર્ષિક પ` તરીકે પણ ઓળખાય છે. કેટલાક તે તેલાધરથી સંવત્સરી સુધીને અઠ્ઠમ કરે છે. પર્યુષણ પર્વના પાંચ કાર્યોમાંનું અટ્ટમ પણ એક છે. આ દિવસે વર્ષ સુધીમાં ક્ષમા નહિં કરાયેલા પાપા અને જે। અવશ્ય સંભારી તેનાથી પાછા હઠવું જ નહિ તે એ પછી આત્મા અનંતાનુબધી કષાયેાની ચેકડીમાં ધકેલાઈ જાય છે, તેથી પરસ્પર ખમાવવાના કાતે ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રાઈ અને દેવસી પ્રતિક્રમણ એ દરરાજના પાપ આલેચવા સારૂં છે. પંદર દિન માટે પાક્ષિક અને ચાર માસ માટે ચામાસી પ્રતિક્રમણની ગાઠવણ છે. એ બધામાં પણ કારણવશાત્ જેતે ફાળા ન ભરાયા હૈાય અથવા તે જેનાથી એ ચારેને લાભ ન લેવાયે। હાય તે સ માટે આ સંવત્સરી પ્રતિક્રમણ એ છેવટની તકરૂપ છે. એ વેળા અવશ્ય પશ્ચાત્તાપદ્વારા એણે પાપભારથી મુકત થવું જરૂરી છે. સાચા હૃદયથી અને સમજપૂર્વક એ સક્રિયા થાય તેા જ એ સાચું ‘ મિચ્છામિ દુક્કડમ્, છે. આ ઉપરાંત અમારિ પ્રવન અર્થાત્ અભયદાન ને જીવદયાના કાર્યાં, આરંભ સમાર્ભથી નિવૃત્તિ અને ચૈત્યપરિપાટી આદિ કાર્યો પણ આચરવાના હેાય છે. આઠે દિવસના ઉપવાસ કરનાર ને સદા પૌષધમાં રહેનાર આત્માએ પણુ આ દિવસમાં મળી રહે છે. કેટલાક આઠ ઉપવાસ કરી અઠ્ઠાઈ કરે છે. કેટલાક આ પર્વ આવતાં પહેલાં એ મહિના, મહિના, પંદર દિનથી ઉપવાસ આદરે છે. આમ આના માહાત્મ્ય અનેરાં છે. ૧૭–૧૮. આય‘બિલની ઓળી યાને નવપદ આરાધના ઉપરના પર્વની માફક આ પશુ એક દિનથી અધિકનું એટલે નવ નિનું પર્વ છે. વળી એની વિશેષતા એ છે કે તે વર્ષમાં બે વાર આવે છે. ચૈત્ર સુદ ૭ થી ૧૫ અને આસા સુદ ૧ થી ૧૫. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ 1 વીર–પ્રવચન આ પ` શાશ્વતું પણ છે કેમ કે એ દિવસેામાં અવણૅનીય વૈભવશાળી દેવતાઓ પણ આનંદવિલાસને છેડી દઇ ન’દીવરદ્વીપે જાય છે અને ત્યાં નવ દિન સુધી વિવિધ વાત્રાના ગાન-તાન તે નૃત્ય યુક્ત અત્ પ્રતિમાની પુજામાં મગ્ન રહે છે. આ પત્રમાં ખાસ કરી સિદ્ધચક્રજી યાતે નવપદની ક્રમશઃ આરાધના કરવામાં આવે છે. આય'બિલના તપ એટલે કે કેવળ લુખુ ભેજન, માત્ર એક વાર લઇ નવ દિન સુધી એ તપ સબંધી વિધિવિધાન અને પૂજાદિમાં સારાયે સમય પસાર કરવામાં આવે છે. ખાસ કરી આ તપના પ્રભાવથી જેમને કાઢ. રાગ નષ્ટ થઇ જવા ઉપરાંત, સિદ્ધચક્રજીના ધ્યાનથી જેમને ઋદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે એવા શ્રીપાળ રાજાને રાસ વાંચવામાં આવે છે. ઉપવાસ, એકાસન, નીવ આદિ તપેામાં આયંબિલની એક વિશિષ્ટતા ખાસ તરી આવે છે કે એ તપમાં રસવૃત્તિ પર જય પ્રાપ્ત કરવાની ખાસ શકિત રહેલી છે. રાગચાળાનો સમયે કે મરકી આદિના ઉપદ્રવમાં પણ આ તપ દરરોજ હાર્દિક ભાવનાથી ચાલુ રાખવામાં આવે તે વિઘ્ના વિનાશ પામે છે. આ વાત શ્રદ્ધાના મુદ્દા પર અવલંબે છે, બાકી તા દરેક જાતને તપ જરૂર આત્મિક વિકાસમાં સાધનભૂત થાય છે જ–પણ તે સમજપૂર્વક ને અન્ય સામગ્રી સાથ કરવામાં આવેલા હાય તા જ. જેટલે અંશે આત્મિક વિકાસમાં પ્રગતિ એટલે અંશે કમને નાશ અને કર્મનાશ એટલે કષાયજય વા સંસારભ્રમણમાં ધટાડે. ક્રોધાદિષાયે। અને રાગ-દ્વેષાદિ શત્રુઓ પર સ`થા જય મેળવવા એ જ મુક્તિ, તેથી જ તપને ઇચ્છનિરાધ તરીકે ઓળખવામાં આવે છે અને વારવાર એ સાથે કહેવામાં આવે છે કે તપ એટલે ઈચ્છા યા વાસનાના જેમ જય તેમજ એ દ્વારા કષાયે! પણ પાતળા પડવા જોઇએ. તપાદિ કરણીનું અંતિમ ધ્યેય તેા કષાયેાને વિનાશ જ છે. ઈંદ્રિયા પર સયમ એ કષાયેાને પાતળા પાડવામાં હાયભૂત થતા હેાવાથી જ આહારાદિ ત્યાગ પર વિશેષ વજન મૂકાય છે. બાકી બાર પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૩૨૧ તપનું સ્વરૂપ વિચારતાં સહજ સમજાય તેમ છે કે માત્ર આહાર ત્યાગ કરવાથી કે અમુક વખત આહાર ન વાપરવાથી તપની પૂર્ણાંકૃતિ નથી થઈ જતી આહારત્યાગ દ્વારા ઇન્દ્રિયાની ચંચળતા અટકાવી, ખારાકજન્ય પ્રમાથી થતી શિથિલતા ટાળી, આત્માને પરમાત્માએ દર્શાવેલ અનુપમ આગમ-શ્રવણુમાં, સ્વાધ્યાયમાં અથવા તેા ધ્યાન કે આત્મચિંતનમાં તદ્રુપ બનાવવાના છે. એવી રીતે જ્ઞાનમાં ઉંડા ઉતરી, ક્રમશઃ વિરતિ યાને ત્યાગવૃત્તિ કેળવી આર’ભાદિ પરિગ્રહનું મમત્વ મૂકાવવાનુ છે અને એ રીતે આત્માના મૂળ ગુણનું ભાન કરાવવાનું છે—નિસગાદિ ગુણાની ખીલવણી કરવાની છે. આમ તપમાં અચિંત્ય શકિત છુપાયેલી છે, તેથી તેા કહ્યું છે કે સર્વે તપા સાધ્યમ તો હૈ દુતિમમ્। તપના પર્વ સાથે સબંધ ગાઢતર હાવાથી પ સંબધી સ્વરૂપ વિચારતાં તપ સંબંધી પણ આટલી વિચારણા કરી છે. આર્ અગા અને દ્વાદશાંગી પરમાત્મા મહાવીર દેવે જે જે વસ્તુ સ્વરૂપ કહ્યું તે ઉપરથી ગણધર મહારાજાઓએ સૂત્ર રચના કરી. એનું નામ જ અંગ. વિદ્યમાન અંગાની ગુણી મુખ્ય શિષ્ય જ મુસ્વામીને ઉદ્દેશીને ભગવત મહાવીરના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામીએ કરેલી છે. એમાં ક્રમ એવા નિયત કર્યા છે કે ભગવાન મહાવીરદેવને શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે અને પ્રભુશ્રી તેના ઉત્તર આપે છે. આ તા રચના સબંધી વાત થઇ, પણ એ સ` પુસ્તકા તે પ્રભુના નિર્વાણ બાદ ૯૮૦ વા ૯૯૩ વર્ષોં થયાં અને તે વેળા સ્મરણશક્તિ અનુસાર આચાયોએ એકત્ર મળી સ લખી લીધુ. એમાં શ્રી દેવઢ્ઢીગણુિએ તેમજ શ્રૌ કલિાચાર્યે મુખ્ય ભાગ ભજવ્યો છે. પ્રથમ સૂરિજીએ વલ્લભીપુરમાં અને પાછળનાએ મથુરામાં અન્ય વિદ્વાન સૂરિપુંગવાની સ્હાયથી એ કાર્યાં પાર ઉતાર્યું. તેથી જ વલ્લભી વાચના અને માથુરી વાચના એવા એ ભેદ ગણાય છે. આ ર૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] વીર-પ્રવચન સંબંધમાં વધુ જાણવાની જીજ્ઞાસુઓએ મુનિશ્રી કલ્યાણવિજ્યજી કૃત વીર નિર્વાણ સંવત ઔર જેન કાળ ગણના” એ નામનું ઐતિહાસિક પુસ્તક વાંચવું, એમાં સારી રીતે આ વિષય ઉપર અજવાળું પાડવામાં આવ્યું છે અને પ્રચલિત સંવત્સરે સાથે મેળ પણ મેળવ્યું છે. આ રીતે યાદદાસ્ત મુજબ પ્રાપ્ત થયેલ બાબતે આપણને જે વારસમાં અપાઈ છે તેને ક્રમ નીચે મુજબ છે. એ ઉપર વિદ્વાન આચાર્યોએ નિર્યુક્તિભાષ્ય-ચૂણિ અને ટીકાઓ પણ રચેલી છેઆ રીતે મૂળ અંગ અને ઉપર પ્રમાણે એના પર ચાર જાતની નાની મેટી સમજુતી મળી પંચાંગી કહેવાય છે. એ સર્વ શ્રધેય છે. (૧) આચારંગ સત્ર મુળ ૨૫૦૦ શ્લેક પ્રમાણ છે. એ પર ૪પ૦ લેકની નિર્યુક્તિ ૮૩૦૦ ની ચૂર્ણિ અને ૧૨૦૦૦ ની ટીકા છે. એમાં મૂળ જૈન મતનું સ્વરૂપ તથા સાધુસાધ્વીના આચાર સંબંધી વિવેચન મુખ્યપણે છે. (૨) સુત્રકૃતાંગ કે સૂયગડાંગ છે. મૂળ ૨૧૦૦ લેક ૨૫૦ ની નિર્યુક્તિ ૧૦૦૦૦ ની ચૂણિ અને ૧૨૮૫૦ ની ટીકા છે. મુખ્યપણે ૩૬૩ મતનું સ્વરૂપ વર્ણવેલ છે. (૩) ઠાણાંગ-મૂળ ૩૭૭૫ અને ટીકા ૧૫ર ૫૦ શ્લેષ્મી છે. એકથી દશ સુધી જગતમાં જણાતી વસ્તુઓ સંબંધી વિસ્તારથી કથન છે. (૪) સમવાયાંગ મૂળ શ્લોક ૧૬, ટીકા ૩૭૭૬ એમાં એકથી કેટકટિ સુધીના પદાર્થોનું કથન છે. (૫) ભગવતીજી મૂળ લેક ૧૫૭૫ર ટીકા ૧૮૬૧૬ શ્રી ગૌતમ સ્વામીએ કરેલા ૩૬૦૦૦ પ્રશ્નોતરે છે. (૬) શાતા ધર્મ કથા મૂળ શ્લેક ૬૦૦૦ ટીકા કર૫ર સાધુઓને બેધ અર્થે જૂદા જૂદા કથાનકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ વીર-પ્રવચન [ ૩ર૩ - (૭) ઉપાશક દશાંગ મૂળ ક ૮૧૨ આનંદાદિ દશ શ્રાવકેનું સ્વરૂપ. ટીકા સ્લોક ૧૩૦૦ (૮) અંતગડદશાંગ , ૭૯૦ મોક્ષે ગયેલા ૯૦ જીવોનું વર્ણન. અનુત્તર વિમાનમાં ઉપજેલા (૯) અનુત્તરવવાઈ ,, ૧૯૨ સંબંધી હેવાલ. (૧૦) પ્રશ્ન વ્યાકરણ મૂળ બ્લેક ૧૨૫૦ ટીકા ૪૬૦૦ હિંસાદી પાંચ આશ્રવ ને અહિંસાદી પાંચ સંવર વિષે. (૧૧) વિપાક તાંગ મૂળ લેક ૧૨૧૬ ટીકા ૯૦૦ દેશ દુઃખ વિપાકી ને દશ સુખ વિપાકી જીવોનું સ્વરૂપ (૧૨) દ્રષ્ટિવાદ–આ આખુયે અંગ હાલ વિચ્છેદ ગયુ ગણાય છે. એની પ્રાપ્તિ કઈ પણ સ્થળેથી થઈ શકે તેમ નથી કેમકે એ સ્મૃતિને વિષય છે. ચૌદ પૂર્વનું સારૂ જ્ઞાન એમાં સમાવેશ પામી જાય છે. એને ક્રમ ૧ ઉત્પાદ પૂર્વ એક ક્રોડ ૫૬. સર્વદ્રવ્ય અને સર્વ પર્યાની ઉત્પત્તિ સંબધી સ્વરૂપ : ૨ આગ્રાયણ–મૂળ લેક છ– લાખ ટીકા સર્વદ્રવ્ય, સર્વ પર્યાય અને સર્વ જીવ વિશેષ સંબધી પ્રમાણુ. ૩ વીર્યપ્રવાદ મૂળ લેક સીતેર લાખ ટીકા કર્મ સહિત અને કર્મ રહિત છવ અજીવ પદાર્થોના વીર્ય શક્તિ વિષે. ૪ અસ્તિ નાસ્તિકવાદ મૂળ લેક સાઠ લાખ ટીકા સર્વ વસ્તુ સ્વરૂપને લઈ અસ્તિ રૂપ પરરૂપે નાસ્તિરૂપ ઈત્યાદિ. ૫ જ્ઞાન પ્રવાદ મૂળ લેક એક કોડ એક પદ ન્યુન ટીકા મતિ આદિ પાંચ જ્ઞાનનું વિસ્તારથી સ્વરૂપ ૬ સત્ય પ્રવાદ મૂળ લેક એક કોડને છપદ અધિક ટીકા સત્ય સંયમ વચનનું વિસ્તાથી સ્વરૂપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ] વીર–પ્રવચન આત્મ પ્રવાદ મૂળ શ્લોક વીશ ક્રોડ પદ આત્મા જીવ વિષે સાતસે। નય–મતાથી યુક્ત વન. ૮ કંમ પ્રવાદ મૂળ શ્લાક એક ક્રોડ ને એંશી હજાર ટીકા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્માં પ્રકૃત્તિ સંબંધી વિસ્તારથી સ્વરૂપ. હું પ્રત્યાખ્યાન પ્રવાદ શ્લાય ચેારાશી લાખ ટીકા પ્રત્યાખ્યાન એટલે ત્યાગવા લાયક વસ્તુનું સ્વરૂપ. ૧૦ વિદ્યાનુપ્રવાદ મૂળ શ્લોક એક ક્રોડ ને દશ લાખ પદ ટીકા અને અતિશવંત ચમત્કારી વિદ્યાઓનુ` કથન. ૧૧ અવધ્ય મૂળ શ્લાક ટ્વીસ ક્રોડ પદ ટીકા જ્ઞાનાનિા શુભ ફળ તથા પ્રમાદાદિના અશુભ ફળ માટે કથન. ૧૨ પ્રાણાયુ મૂળ શ્લાક એક ક્રોડ પચાસ લાખ પદ પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસેાશ્વાસ તે આયુ સંબધી વન. ૧૩ ક્રિયાવિશાળ મૂળ શ્લાક નવા ક્રોડ - પદ ટીકા સયમ ક્રિયા અંદ ક્રિયા વિગેરેનું સ્વરૂપ. ૧૪ લાક બિંદુસાર મૂળ શ્લાક સાડાબાર ક્રોડ પદ ટીકા શ્રુતજ્ઞાન સંબધી સર્વોત્તમ સર્વોક્ષરાને મેળવી જાણવાની શક્તિ સબંધી ૧૫. આ આખુયૈ સ્વરૂપ જૈન ધર્મ વિષયીક વિવિધ પ્રશ્નોત્તર નામની ચેાપડીમાંથી ટુંકાવી લખવામાં આવ્યું છે. ઉપરાક્ત પૂર્વાંનું જ્ઞાન જો લખવા માંડીએ તે કેટલી વિશાળ સ ંખ્યાના હાથી સમાન શાહીના પુંજ થવા જાય તેનું વર્ણન શ્રી કલ્પસૂત્રમાં આવે છે. ટુકમાં કહેવાનું એટલું જ કે તે લખ્યું ન જાય એટલું વિશાળ જ્ઞાન છે હાથી જેટલું શાહી પ્રમાણુ એ તે માત્ર ઊપમા છે. એને સ` આધાર સ્મૃત્તિ પર જ છે. એક પૂર્વી સુધીનું જ્ઞાન શાસ્ત્રોને ગ્રંથારૂઢ કરનાર શ્રી દેવિટ્ટણિ ક્ષમાશ્રમણમાં હતું એમ સંભળાય છે. બારમું અંગ વિચ્છેદ હાવાથી પીસ્તાલીશ આગમમાં માત્ર અગીઆર ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ - વીર–પ્રવચન [૩૨૫ બાર ઉપાંગ–૧ ઉવવાઈ ૨ રાજકીય, ૩ જવાભિગમ, ૪ પન્નવણું, ૫ જંબુદ્વિપ પન્નતિ કે ચંદ પન્નત્તિ, ૭ સૂર્ય પન્નત્તિ .૮ નિરયાવલિ યા શુરખંડ કપલંડસિયા, ૧૦ પુક્યિા , ૧૧ પુફિચૂ1 લિયા, ૧૨ વન્ડિદશાંગ મળી બાર ઉપાંગ કહેવાય છે. ચાર મૂળસુત્ર–૧ આવશ્યક, પાક્ષિક આવશ્યક અને એ ઘનિયુક્તિ, ૨ દશવૈકાલિક, ૩ પિંડનિયુક્તિ ૪ ઉત્તરાધ્યયન. એ મૂળ સૂત્રમાં ગણાય છે. છ છેદ સુત્ર–૧ દશાશ્રુત સ્કંધ, ૨ વૃહત્કલ્પ. ૩ વ્યવહાર, ૪ પંચકલ્પ, છતકલ્પ પ નિશિથ તથા ૬ મહાનિશિથ સુત્ર મળી છને સમાવેશ છેદ સુત્રમાં થાય છે. દશ પઈના–ચતુદશરણુ-આયુર પ્રત્યાખ્યાન-ભક્તપરિજ્ઞા–મહાપ્રત્યાખ્યાન-તંદુવેયાલીય-ચંદ્રધ્યક-ગણિવિદ્યા-મરણસમાધિ દેવેંદ્ર- સ્તવને વીરસ્તવ અને ગચ્છાચાર સંસ્તાર તથા ચૂલિકા સહિત મળીને દશ. ૪૪ શ્રી નંદિસુત્ર- જેમાં પાંચ જ્ઞાન સંબંધી વિસ્તારથી સ્વરૂપ - વર્ણવેલું છે. ૪૫ શ્રી અનુયોગ દ્વારસુત્ર–સામાયિક આદિ વિષય પરની - વ્યાખ્યાથી યુક્ત ગ્રંથ. ઊપાંગાંદિ અન્ય સુત્રના રચયિતા પ્રભાવક ને વિદ્વાન - સુરિ પુરાવો છે. એટલે એ સર્વ પ્રથે શ્રધેય છે. આ આ ઉપરાંત જુદા જુદા વિષયો ઉપર પણ સંખ્યાબંધ ને બુદ્ધિમાં ચમત્કાર પેદા કરે એવા ગ્રથો પૂર્વના મહાન પુરૂષો દ્વારા સર્જન - કરાયેલાં દષ્ટિગોચર થાય છે. જેવા કે લેક પ્રકાશ, પ્રશમરતિ, શ્રી કલ્પસૂત્ર, વસુદેવ હિંડી, સન્મતિતક, ઉપદેશમાળા, ઉપમતિભવ પ્રપચા કથા, તત્વાર્થાધિગમ સૂત્ર, યોગશાસ્ત્ર, ઉપદેશ પ્રાસાદ, ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર, ધર્મબિંદુ દર્શન સમુચ્ચય, અધ્યાત્મ કલ્પકુમ, અધ્યાન્મ સાર, સંઘપ, કર્મગ્રંથ, કમ્મપયડી, ઉપદેશપદ, શત્રુંજય મહામે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] - વીર-પ્રવચન કુમારપાળ ચરિત્ર, ધ`પરિક્ષાના રાસ, પ્રાચીન જૈન ઈતિહાસ ભાગ ૧/૨ વમાન દેશના, પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી, અજ્ઞાન તિમિર ભાસ્કર, અઢાર દૂષણ નિવારક, તત્વ નિય પ્રાસાદ, પ્રભાવક ચરિત્રમ્ જૈન તત્વાદ', શ્રાદ્ધવિધિ, વિવેક વિશ્વાસ, કુવલયમાલા, ચિકાગાપ્રશ્નોત્તર, Jainism ઉપદેશ તર`ગિણી, જૈન દર્શન, History & Literature of Jainism, Outlines of Jainism, શ્વેતાંબર મદિરાવલી, કૃપારસકેાશ, Epitom of Jainism, Sacred book of Jains Vol I V. Notes on modern Jainism આનધન પદ રત્નાવલી ભાગ ૧ લા, સુરીશ્વર અને સમ્રાટ, પરિશિષ્ટપર્વ ઉપદેશ સાતિકા, જ્ઞાનસાર, સ્યાદ્વાદમજરી, ઊપદેશ રત્નાકર. Jain Philosophy, નવતત્વ વિસ્તારા, જૈન દૃષ્ટિયે યાગ . સિંદુરપ્રકર તત્વાખ્યાન‘ ભાગ ૧/૨ પ્રબંધચિંતામણી માનવધર્મ સ'હિતા આગમસાર, આદ્યાત્મિક વિકાસ, દ્રવ્યગુણુપર્યાસને રાસ, તત્વા સુત્ર સભાષ્ય ભાગ ૧/૨ સમયસાર, પ્રાચીન જૈન લેખ સંગ્રહ, ધાતુ. પ્રતિમા લેખ સંગ્રહ, ઐતિહાસિક રાસ સંગ્રહ. આ ઉપરાંત પ્રાકૃત ભાષામાં તેમજ સંસ્કૃત ગિરામાં, સમરાચ્છિકહા તરંગલાલા તિલક મંજરી આદિ કઈ ક જાતના ગ્રંથો તેમ જ સંખ્યાને વટાવી જાય તેવા ચિરત્રા અને કથાના છે. એના ભાષાંતરા પણ દ્રષ્ટિગેાચર થાય છે. વળી એ કથાના અને જીના રાસાએ ઉપરથી નવલકથાના આકારમાં તૈયાર કરાયેલા-સસ્તી વાંચનમાળાના અંતે પણ વીસરી શકાય તેમ નથી. આનંદ કાવ્ય મહેાધિના મૌતિકા પણ જીના રાસા સબંધી ઘણું અજવાળું પાડે છે. એમાં રાયચંદ જૈન કાવ્યમાળા અને કાવ્ય. સંગ્રહ તથા જૈન ગુર્જર કવિઓ ભાગ ૧-૨ અને જૈન સાહિત્યને પ્રાચીન ઇતિહાસ ઠીક ઉમેશ કરે છે, પ્રથા સબધી વિસ્તારથી. જોવા જાણવા માટે કાન્ફરન્સ દ્વારા પ્રગટ થએલ ‘ જૈન ગ્રંથાવલિ ’ પુસ્તક વાંચવું. સાહિત્ય વિષયમાં એટલું કહેવું કારી છે કે ભાગ્યેજ એવા કાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ - વીર-પ્રવચન * [૩૨૭ વિષ્ય હશે કે જેના ઉપર જેનધમી મહાત્માઓએ અને વિદ્વાન શ્રાવકેએ કંઈ ને કંઈ ન લખ્યું હોય. જેનધર્મ ત્યાગ પ્રધાન હોવાથી આત્મિક ઉન્નત્તિ તરફ દોરી જતાં કર્મ સત્તાનું પ્રાબલ્ય દાખવી એમાંથી કેવી રીતે છુટાય એ વાતનું પ્રકાશન કરતા-ગ્રંથ અવશ્ય અતિ વધુ છે, છતાં માનવ સમાજની સેવા ભાવનાથી અન્ય વિષય ઉપર પણ ઘણું ઘણું લખાયેલું પ્રાપ્ત થઈ શકે છે. ન્યાય, વ્યાકરણ અને અધ્યાત્મ પરત્વે ગ્રંથના સર્જન થાય એ સમજી શકાય તેમ છે પણ આગળ વધીને વૈદક જ્યોતિષ અને સ્વમશાસ્ત્ર પર અને જનતાને વ્યવહારમાં ઉપયોગી થઈ પડે તેવી બાબતો પર પુસ્તક જતાં એક પ્રકારને હર્ષ પેદા થાય છે અને વિચાર આવે છે કે આ ત્યાગી પુરૂષોએ સેવા વૃત્તિમાં સ્વઅવકાશને કેવા સુંદર ઉપયોગ કર્યો છે ! પરોપકારાયા સતો વિભૂતયઃ એ સુત્રમાં રહેલું સત્ય:આ જોતાં તરત જ અનુભવાય છે? જૈન દર્શન વિષયિક સાહિત્યને સંપૂર્ણ તાગ મળ અતિ દુર્લભ છે. આજે પણ ભંડારોમાં કેટલું સાહિત્ય ખડકાયેલું પડયું છે કે સ્ના પર વર્ષમાં એક વાર ભાગ્યે રવિકિરણે પડતા હશે! પાટણ, જેસ મીર, ખંભાત, અમદાવાદ આદિના ભંડાર મુખ્ય છે અને ચાલુ કાળના અભ્યાસથી, માન્યતામાં પલટ થવાથી જેમ જેમ એ અણુમુલું સાહિત્ય બહાર આવતું જાય છે તેમ તેમ આશ્ચર્ય ઉપજાવતું જાય છે ! એ કંઈ એાછા આનંદને વિષય નથી. એનું સંરક્ષણ ગ્ય રીતે થાય, જનતા અને અભ્યાસી વર્ગ સરલતાથી વધુ પ્રમાણમાં લાલ મેળવી શકે તે પ્રબંધ કરવાની ખાસ જરૂર છે. મોટા શહેરમાં જ્ઞાનભંડારે ઉભા કરવાની અને એમાં સર્વ પ્રકારનું સાહિત્ય પુસ્તકાલયની પદ્ધતિએ સંગ્રહવાની જ્ઞાન માટે બહુમાન ધરાવનાર વર્ગને આગ્રહભરી વિનતિ છે. જેન જયતિ શાસનમ સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com