SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] વી-પ્રવચન એટલે ૧૯ મા ભવમાં મરિચી જીવ સીધે સાતમી નઈમાં મચીમાચો બાંધેલ ર્માંના પરિપાક ભાગવવા અથે સંચર્ચા. તેત્રીશ કોંગરેપમ જેવા અતિ લાંબા કાળ પર્યંત અકથ્ય વેદનાના અનુભવ કરી,' વીસમા ભવમાં તિર્યંચ જાતિમાં સિંહપણે ઉપન્યા. ત્યાંથી ચેાથી નર્કમાં જવા રૂપ એકવીશમે। ભવ. બાવીશમા ભવમાં મનુષ્યત્વ મેળવી, શુભ કરણી કરી તેથી ત્રેત્રેવીશમા ભવે મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામા ચક્રવર્તી થયા. પ્રાંતે શ્રીપાટિલાચાય પાસે પ્રવજ્યા લીધી. તીવ્ર તપ તપ્યા. ક્રાટિવ ના દિક્ષા પર્યાય પાળ્યે. ત્યાંથી કાળ કરી મહા શુક્રદેવલે ' દેવ થયા. k ' હવે નયસાર કિવા મરિચી જીવને ઉત્ક્રાંતિ સમય આવે છે. પ્રથમની સામાન્ય કક્ષામાંથી એકદમ જોરથી તે આગળ આવ્યા પણ “સંયમના રંગ ચાળમš સદશ ન હેાવાથી તીર્થંકરને યેાગ મલ્યા છતાં કાર્ય સિદ્ધિ થઈ અને કમ પ્રપંચમાં એવી વિચિત્ર રીતે વિંટાયા કે એ ચક્રાવાથી ક્રમે કરી છેડા હાય ન આવ્યા. એમાં તે ઘણા કાળ વ્યતીત થયે; ત્યાં પુનઃ એ પૂનિત માર્ગીની પ્રાપ્તિ થઈ, પણ ગવે હણાઈ નિયાણુ કરી ફરીથી પરાધિન દશા વહેારી લીધી. આ પછી તા ક`રાજે અતિ દારૂણ મેધપાઠ શિખવાડયા. આત્મા અનુભવની વેદી પર બરાબર ઘડાયા, એટલે એની શુદ્ધ ઠેકાણે આવી, તેથી જ ચક્રીભવમાં અધિકાર પ્રાપ્ત થયા છતાં એની મમતામાં લીન ન' બની ખેડે. સ્વમા નિષ્કંટક કરવા કમર કસી, તીવ્ર તપરૂપી કૃપાણુ હાથમાં લીધી. પચીશમા નન શ્રેષ્ટિ ભલે તેના બરાબર ચમકારા દેખાડી દીધા. આત્માની અમાપ શક્તિનું દર્શન કરાવ્યું. માસક્ષપણા કરી વીશ સ્થાનક તપની આરાધના પણ આ ભવમાં જ કરી. એક લાખ વર્ષોં પર્યંત નિરતિચારપણે દિક્ષા પાળી ને તીર્થંકર નામકર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy