________________
૨૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-
834
સ્વતંત્રતાની વાતો કયા મોઢે કરે છે ? ત્યાં સ્વાર્થ તો સરે. પરંતુ આ તારકની સેવામાં તો કલ્યાણ નક્કી જ છે, છતાં ત્યાં સ્વતંત્રતાની વાતો કયા મોઢે કરે છે ? ત્યાં સ્વાર્થ તો સરે ત્યારે સરે પરંતુ આ તારકની સેવામાં તો કલ્યાણ નક્કી જ છે, છતાં ત્યાં સ્વતંત્રતાને આગળ કરી છટકબારી શોધાય છે. આ બધું એ બતાવે છે કે આજે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાનું સામ્રાજ્ય વ્યાપ્યું છે.
શ્રી સંઘરૂપ મેરૂની સમ્યકત્વરૂપી પીઠને દઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષો તજવા જોઈએ – એ દઢ પીઠને રૂઢ બનાવવા માટે વિશેષ શું કરવું જોઈએ તે હવે પછી.