________________
૭૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
થઈ નીકળનારે એના પાલનની, રક્ષણની બધી તૈયારી રાખવી જોઈએ. અટવીમાં અધવચ્ચે જો સાર્થવાહ કહે કે અનાજ ખૂટ્યું છે, ધાડ આવે ત્યાં કહે કે ચોકિયાત જતા રહ્યા છે તો સાથે આવેલા પણ કહે કે-અરે મૂર્ખ ! આવી તૈયારી ન હતી તો સાર્થ કાઢ્યો શું કામ ? બત્રીશ ક્રેડના સાર્થવાહ ક્યારે બનાય ?
1188
આ પ્રશ્નને અંગે આટલું કહ્યું છે તે બસ છે. બાકી વિના અવસરે વધારે ન કહેવાય. પ્રસંગે પ્રસંગે એ સંબંધી થોડો છંટકાવ કરાય. .
હવે ચિત્રકૂટ સંબંધી આગળ શું કહે છે તે અવસરે.
[દ્વિતીય ભાગ સમાપ્ત]