________________
૪૨૨
9:2
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ - કોઈ નવાઈની વાત નથી. બાળદીક્ષા આપનારને કોઈનો ડર નથી. વાણિયાથી ખોટી રીતે ડરે એ સાધુની નબળાઈ છે. - અમે તમને ‘ભાઈસાહેબ !” શું કામ કહીએ ? અમે તો સ્પષ્ટ કહીએ કે-બને તો આ (ઓશો) લો ! લેવાની શક્તિ ન હોય તો લેવાના ભાવ રાખો. પણ જો તમને આ ન ગમતું હોય તો તમે રખડવા જ સરજાયા છો.
સમ્યગ્દષ્ટિનું અનુષ્ઠાન ક્ષુદ્રને દુષ્કર લાગે. એ માટે આગળ શું કહે તે હવે પછી.