________________
( ૨૬૩ )
વાળા મનુષ્યને તથા પશુને બાદ કરતાં પ્રાયઃ સવ પંચેન્દ્રિયાને હાય છે. આ મતિજ્ઞાનવડે પાંચ ઇંદ્રિયના વિષયે'ના મેધ અને નિશ્ચય કરવાથી જ કૃતા' થવાનું નથી, પણ તેને સદ્ઉપયેાગ કરવાથી જ તે જ્ઞાનપ્રાપ્તિની સફલતા છે. દરેક વસ્તુની પ્રાયઃ કાળી અને ધોળી એમ બે બાજુ હોય છે. એટલે કાળી બાજી તરફ ન ઢળતાં ધેાળી બાજી તરફ વળવું તે જ્ઞાનનું લક્ષણ છે. આંખ જોવાનું કામ કરશે જ. કાન સાંભળવાનું કામ કરશે જીભ સ્વાદ લેવાતું, નાક સુધવાનું, સ્પ ઈંદ્રિય ૫ પારખવાનું અને મન વિચાર કરવાનું કામ કરવાના જ તથાપિ ક་બંધનની કાળી બાજુનું જ્ઞાન ધરાવનાર વિવેકી મનુષ્ય, પ્રયત્નથી તેના સારા ઉપયાગ પણ કરી શકે છે. વસ્તુ તેની તે જ હોય છે તથાપિ તેના ઉપયાગ કરનારની-વાપરનારની મેગ્યતા યાને લાયકાતના પ્રમાણમાં તે કાયદા કે ગેરફાયદા આપે છે. તરવાર પાસે રાખવાથી અને તેને યાગ્ય રાતે વાપરી જાણુવાથી તેનાથી પેાતાના બચાવ થાય છે, અને તેને યાગ્ય રીતે વાવરી ન જાણવાથી પેાતાના પ્રાણુ પણ તેનાથી જાય છે. આ જ રીતે મતિજ્ઞાનના સદ્ઉપયાગ કરનાર કર્માં ધનથી મુકાય છે ત્યારે તે દુનને દુરુપયેાગ કરનાર કર્મથી બધાય છે
આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિના એકલુ` હેતું નથી. ક્રાઇ અપેક્ષાએ તે કાય કરણ ભાવરૂપે છે તથાપિ અને સહુચારી સાથે રહેનાર છે.
શ્રુતજ્ઞાન
સાંભળવાથી કે ભણવાથી જે જ્ઞાન થાય તે ત સાપેક્ષ વૃત્તિએ તેના ચૌદ ભેદ છે.
જ્ઞાન છે.
અક્ષરશ્રુત—કકારાદિ વ્યંજન આદિથી થતુ જ્ઞાન.
અનક્ષરશ્રુત—મસ્તક હલાવવું–હાથ હલાવવેા ઇત્યાદિ સમસ્યાથી હા-ના-પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરેનું થતું નાન,