________________
( ૩૭૭ )
મીતે સિંહલદ્વીપ સંબધી કુશળ સમાચારાદિ સર્વે કહેવા લાગી. સ્વામિની ! આપના પુય પિતાશ્રીએ આપતી કુશળ પ્રવૃત્તિ પૂછી છે અને ઇચ્છા છે. મુનિઓને કુશળતા ચાહી છે અને આપના સમ્યક્ શ્રાદ્ધાનની પણ કુશળતા પૂછી છે. આના વિષેગથી અને ધના સુંદર મેધરી આત્મકલ્યાણ માટે આપના જ્યેષ્ટા વસંતસેનને રાજ્ય સોંપી આપના માતુશ્રી તથા પિતાશ્રીએ ચારિત્ર અંગીકાર કર્યુ છે. તેમજ તેની સાથે તમારા એએ ( વસંતસેન વિના) ચારિત્ર લીધુ છે.
સવ
· પોતાના માતા, પિતા અને એને ધર્મભાગે ચેાાયેલાં અને ચારિત્ર લીધેલાં જાણી, સુદર્શનાના આનંદને પાર ન રહ્યો. સિ'હલદ્વીપ તરફ નજર કરી સુદર્શનાએ તેએ નમસ્કાર કર્યાં.
સને પંચાગ
>
કમલાએ આગળ ચલાવ્યું. આપના જ્યેષ્ટ એ મારી સાથે કહેવરાખ્યું છે કે મારાં લધુ બહેનને કહેશે! કે, ભવાંતરમાં પણ મને ધર્માંધ આપી જાગૃત કરે. તેવી જ રીતે ધમસબંધી એધ આપવા માટે પદ્મા નામથી તમારી ધાવમાતા અને વાસવદત્ત નામના તેના પુત્રે પણુ વિજ્ઞપ્તિ કરી છે.
ચતુર રાજકુમારી, કમલાના મુખથી આનંદના સંદેશા સાથે આ સંદેશો સાંભળી ( નિમિત્તજ્ઞાનથી) ચેતી ગ કે, પેાતાના દેહાંત (મરણુ) હવે નજીક સભવે છે. કેમકે જિન વચનનાં સારભૂત રહસ્યા તેના હૃદયમાં રમી રહ્યાં હતાં. ઉપશ્રુત્યાદિ ભાવિ સુચક નિમિત્તોને તે જિનવચનેાથ' જાણતી હતી, ભવાંતરમાં અમને પ્રતિબાધ કરો. વ્હાલ્લા મનુષ્ય'ના ભલે આ સ્વાભાવિક શબ્દા હૈાય તથાપિ તે શબ્દો ભવાંતર જવાના તરતના પ્રયાણુને સૂચક છે. નહિંતર પહેલુ કાણુ જશે ? તે નિણૅય સિવાય આ વાકયા સ્નેહીના મુખમાંથી કેમ નીકળે? તેમજ સિદ્ધાંતના વચનેથી પણ તેણે પાતાના આયુષ્યના નિય કર્યાં. સિદ્ધાંતમાં કહ્યું છે. ( વ્યવહાર-સત્ર સંબંધી ગાયા.)