________________
(૩૮૫)
માં આવ્યુ. હવે ચંપકલતાના ખીજા પ્રશ્નના પ્રત્યુત્તર ચ ́ડવેગ મુનિ આપે છે.
ઉત્તર હું આપું છું.
"
આપનું આગમન અહીં કયાંથી થયું છે ? ' મારું' આગમન આ પર્વત ઉપર કર્યાથી થયુ છે તે પ્રશ્નતા ચંપકલતા ! તું સાવધાન થઈને સાંભળ. મુનિસુવ્રતસ્વામી તી કરના નિર્વાણુ પછી, એએ ધર્મોપદેશ આપી, જૈનદર્શન પ્રકાશિત વર્ષ વ્યતીત થયાં, એ અવસરે મિનાથ તીર્થંકર ઉત્પન્ન થયાં. તે દસ હજાર વપ ત આ દુનિયા ઉપર ધ ખાધ આપી નિર્વાણુ પામ્યા. તેમનું તી પાંચ લાખ વર્ષ પર્યંત ચાલ્યું. એ અવસરે આ ભારત ભૂમિ ઉપર તેમનાથ નામના બાવીશમા તીર્થાધિપતિ થયા. તે એક હજાર વ પ ત ધર્મનું પ્રગટીકરણુ કરી નિર્વાણ પામ્યા. તેમનુ તીથ યા શાસન ત્યાસી હાર અને સાડાસાતસે વ પ ત ચાલ્યુ. તે અવસરે આ ભૂમિ ઉપર પાર્શ્વનાથ તેવીશમા તીથંકરના જન્મ થયા. તેઓએ સે। વર્ષોં પંત આ ભૂમિ પર રહી અનેક જીવાને પ્રતિખે ધી મેક્ષગમન કર્યું. તેમનું શાસન અઢીમે વર્ષ પ`ત ચાલ્યું, ત્ય:ર પછી બહેાંતર્ વના આયુષ્ય પ્રમાણવાળા મહાવીરદેવને! જન્મ થયા. જેએ હમણાં ભવ્ય જીવેાને ધમેપદેશ આપી નિર્વાણુ પામ્યા છે. તે સમી વિહારને બનાવ્યા હમણાં કાંઈક ઊણા ખાર લાખ વર્ષ થવા આવ્યાં છે અર્થાત્ (- ૧૧,૯૪,૯૭૨ ) વર્ષ થયાં છે. આ જ પણ તે પવિત્ર તીધમાં મુનિએ નિર્વાણપદનું સાધન કરે છે. આ અવસર્પિણી કાળમાં પણ તે તીના મહિમા દેવા કરી રહ્યા છે. સાંપ્રતકાળમાં શ્રીમાન મહાર્વીરદેવ હમાં નિર્વાણ પામ્યા છે. છેલ્લા તીર્થાધિપતિનું શાસન અત્યારે પ્રવર્તી રહ્યું છે. પ્રસંગેાપાત આટલી હકીકત જણુાવ્યા પછી, અહીં મારૂ` આગમન કયાંથી થયુ છે? તે વિશે હવે હું તમને જણાવું છું. ૨૫
"
ગણુધરે અને મુનિકરતાં, ક્રમે છ લાખ