________________
(૩૫૬)
માફક તારૂણ્ય અવસ્થા વિલય નથી પામી તે પહેલાં આ શરીર અને દ્રવ્યથી તમારે ઉત્તમ કન્યેા કરી લેવાં જોઇએ.
જિતંભૂવન ખનાવવાં, જિનપ્રતિમા ભરાવવાં, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-ચતુર્વિધ સંધની પૂજા (પેાગ્યતાનુસાર) કરવી અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. આ સાત સુક્ષેત્ર છે. આ સાત ક્ષેત્રામાં ભાવપૂર્વક થે।ડુ પણ ધનરૂપ ખીજ વાવવામાં આવ્યું હૅાય તે તે મહાન ળ આપે છે. પરંપરાએ મેક્ષ પણ મેળવી શકાય છે.
જિનભુવન, જિનબિંબ, પુસ્તક, યાત્રા, સ્નાત્ર મહેચ્છવ, જ્ઞાન અને દાનાદિ આપવાં કરવાં વિગેરે ગૃહસ્થને ધમ છે. ભવ્ય જીવાત તે કાર્યોના આદર કરવા યેાગ્ય છે. તેમાં વળી કેવળ ધર્માર્થી ગૃહસ્થાએ તા વિશેષ પ્રકારે આદરવા યેાગ્ય છે. આ અશ્વાવમાધ તીથ છે. અહી મુનિસુવ્રતસ્વામીનુ સમવસરણ થયેલુ છે. આ સમવસરણની જગ્યાએ એક જિનભુવન હોય તા તે તીની શોભામાં વિશેષ વધારા થાય.
s
38:
પ્રકરણ ૩૬ મુ.
*****
અશ્વાવભેાધ તી. ****
સુદર્શનાએ ગુરૂશ્રીને પ્રશ્ન કર્યા-પ્રØ ! અભાવભેાધતીની ઉત્પત્તિ આપ સમજાવશે.
ગુરૂશ્રીએ કહ્યું. સુદના ! અશ્વાવષેધ તીર્થની ઉત્પત્તિ હું તને સંભળાવું છું. ‘જિનમંદિર બંધાવવાથી ખેાધી ( સમક્તિ ) સુલભ આ સંબંધ તેવા જ સયાગાવાળા છે. તું સાવધાન થષ્ટને
થાય છે.
અવણુ કર.