________________
ન હોવું તે વિપક્ષાસત્ત્વ, પર્વતો વઢિમા પ્રયત્નાત્ પર્વતપક્ષમાં વતિ સાધવાનો હોય ત્યાં ધૂમને બદલે પ્રયત્ન હેતુ કહેવામાં આવે તો પ્રમેયત્વ હેતુ સાધ્યાભાવમાં વિપક્ષમાં) પણ વિદ્યમાન છે તેથી તે સાચો હેતુ કહેવાતો નથી માટે સાધ્યાભાવમાં હેતુ ન જ હોવો જોઇએ આ હેતુનું ત્રીજું લક્ષણ છે.
(૪) અબાધિતવિષયત્વ : હેતુનું સાધ્ય પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત ન હોવું જોઈએ જો અબાધિત સાધ્ય હોય તો તે અનુમાનના હેતુને અબાધિત વિષય કહેવાય છે જેમ કે વઢિમનુWI: દ્રવ્યતીત થયેન્દ્ર દ્રવ્ય તત્તમ્ મનુષ્ય યથા નર્ત આમાં સાધ્ય મનુષ્કા (શીતલતા) તે વતિ નામના પક્ષમાં પ્રત્યક્ષપ્રમાણવડે બાધિત છે તથા વિષે પુરા પેલા દ્રવર્તીત્વ નવત્ અહીં સાધ્ય આગમપ્રમાણથી બાધિત છે માટે દ્રવ્યતાત્ અને દ્રવત્થાત્ આ બંને હેતુ બાધિત વિષયવાળો છે માટે અબાધિત વિષયવાળો હેતુ જોઇએ આ હેતુનું ચોથું લક્ષણ છે. - (૫) અસત્યતિપક્ષ0 - સાધ્યથી વિપરીત જે અર્થ = સાધ્યભાવને સાધનારું પ્રતિસ્પર્ધી અનુમાન, તેનાથી રહિત હેતુ હોવો જોઇએ ( = નથી સત- વિદ્યમાન પ્રતિપક્ષ વિરોધી પક્ષ જેમાં તે - અસત્યતિપક્ષ) જેમ. પર્વતો વદ્વિમાન ઘૂમત માનવત્ અહીં અનુમાનમાં પર્વતમાં ધૂમ દેખાતો હોવાથી વતિ છે જ વહ્નિના અભાવને સાધનારૂં કોઈ અનુમાન નથી પરંતુ જો નિત્ય: નિત્યે મનુપચ્ચે, શબ્દ તે નિત્ય છે કારણ કે અનિત્યધર્મો નહીં દેખાતા હોવાથી, આ અનુમાન સત્યતિપક્ષવાળુ છે કારણ કે આ અનુમાનમાં સાધ્ય જે નિત્ય છે. તેના વિરોધી અનિત્યસાધ્યને સાધનારૂં પ્રતિસ્પધીં અનુમાન મળે છે. શબ્દો નિત્ય નિત્યાનુપળે, શબ્દ અનિત્ય છે કારણ કે નિત્યતાના ધર્મો નહીં દેખાતા હોવાથી, તેથી આ અનુમાન સત્પતિપક્ષ કહેવાય છે જેમાં સબ્રતિપક્ષત્વ ન હોય તે જ હેતુ છે આ હેતુનું પાંચમું લક્ષણ છે.
આ પ્રમાણે બૌદ્ધ દર્શનના મતે ત્રણ અને યોગદર્શનના મતે પાંચ લક્ષણો જેમાં હોય તે જ હેતુ સાધ્યનો ગમક છે તેમ જાણવું. તેથી આવા પ્રકારના ત્રણ અને પાંચ લક્ષણોથી લક્ષિત હેતુનું હોવું એ જ નિર્દોષ લિંગ છે એમ સૌગત અને યોગદર્શનવાળાનો અભિપ્રાય છે. તેને હવે પછીના સૂત્રધારા દૂષિત કરે છે.
एतदुपपादयन्ति - ઉપરના સૂત્રમાં જણાવેલ ત્રિલક્ષણાદિ હેતુ હેત્વાભાસ છે તેમ જણાવે છે.