Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 342
________________ "प्रारम्भकापेक्षतया यदेवमङ्गव्यवस्था लभते प्रतिष्ठाम् । संचिन्त्य तस्मादमुमादरेण प्रत्यारभेत प्रतिभाप्रगल्भः ॥ इति १४ ॥" ‘ટીકાઈ-પત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી એવા વાદી હોય ત્યારે પ્રથમ પ્રતિવાદી જિગીષનો ચાર અંગ વાળો વાદ થાય છે. (અને આદિથી બીજા અને ત્રીજા એટલે કે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ તથા પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિક જ્ઞાનશાલી એવા પ્રતિવાદીનો વાદ બે અંગવાળો હોય છે.) આ પ્રમાણે કહ્યું છે કે પ્રારંભકની અપેક્ષા (વાદીની અપેક્ષા)એ ઉપર મુજબની અંગ વ્યવસ્થા પ્રતિષ્ઠાને (યશને) પામે છે. તેથી આ અંગની વ્યવસ્થાનો વિચારકરીને પ્રતિભાશાલી બુદ્ધિમાન આદરપૂર્વક પ્રત્યારંભ (પ્રતિવાદ) કરે છે. વતુર વાલ યુમ, શનિ પુનક્કાવાર્યાનિ ? ત્યાહુ – ચાર અંગો ક્યા ક્યાં છે તે જણાવે છે. वादि-प्रतिवादि सभ्य-सभापतयश्चत्वार्यङ्गानि ॥८-१५॥ વદ્રિતિ શેષ: ૨૬ છે. સૂત્રાર્થ-ટીકાર્થ-વાદના ૧. વાદી ૨. પ્રતિવાદી ૩. સભ્યો અને ૪. સંભાપતિ આ ચાર અંગો જાણવા अर्थतेषां लक्षणं कर्म च कीर्तयन्ति- વાદી અને પ્રતિવાદી કેવા હોય છે તે જણાવે છે. પ્રારશ્ન-પ્રત્યારોવેવ અપ્રતિમક્રિયેન વાલિપ્રતિવાદ્રિના ૮-દ્દો સૂત્રાર્થ મલ્લ અને પ્રતિમલ્લના ન્યાયથી પ્રારંભક અને પ્રત્યારંભક જ વાદી અને પ્રતિવાદી કહેવાય છે. यौ प्रारम्भक-प्रत्यारम्भकपदाभ्यां पूर्वमुक्तौ तावेव वादिप्रतिवादि, શબ્દામ્યાં પવિતે ૨૬ / ટીકાઈ- જે પૂર્વે પ્રારંભક અને પ્રત્યારંભક પદવડે કહેવાયા છે તે જ વાદી અને પ્રતિવાદી શબ્દદ્વારા કહેવાય છે. એટલે કે કુશળતા પૂર્વક કુસ્તીમાટે ૩૦૭

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348