Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 316
________________ આદિ પદ વડે કારકભેદ- હુમ્મ રોતિ ધ્મઃ વિતે- કુંભ કરે છે અથવા તો કુંભ કરય છે. (ચૈત્ર કુંભ કરે છે પ્રયોગમાં કર્તા અનુક્ત છે ‘‘૩ વ્હાર પ્રથમા સ્વાત્'' એ નિયમથી અહીં કર્મ ઉક્ત છે માટે ચૈત્રે મ્મ: યિતે ચૈત્ર વડે કુંભ કરાય છે. આ સ્થળે કુંભ કર્મ છે અને મઃ રોતિઘટ જલાહરણાદિ ક્રિયા કરે છે આ સ્થળે કુંભ કર્તા છે બંનેમાં વપરાયેલ કુંભ શબ્દનો કારક જુદો હોવાથી અર્થ જુદો છે (૨) લિંગભેદ : તટસ્તટી તટમ્ (ત્રણ શબ્દોનો નદી અર્થ સમાન છતા પણ તટઃપદથી વાચ્ય નદી જુદી તટૌ પદથી વાચ્ય નદી અલગ અને तटम् પદથી વાચ્ય નદી જુદી કારણ કે સમાનાર્થક હોવા છતા ત્રણે શબ્દોમાં લિંગભેદ થી ભેદ આ નય માને છે (૩) સંખ્યાભેદ- ‘દ્વારા: ’ ‘lત્રમ્' પદો સમાનાર્થક હોવા છતા પણ પત્નીઓ (વૃન્દ) અને ‘એક પત્ની’ એવો ભિન્ન બોધ થાય છે તેથી તેમાં સંખ્યાભેદના કારણે અર્થભેદ છે. (૪) (૪) પુરુષભેદ- ( ૨ ) હિં, (૨) મર્ચ, ( ૩ ) ઘેન યાતિ, ( યાતિ નહિ ( ૧ )યાતસ્તે પિતા- તુ અહિં આવ, હું માનુ છું, તે રથવડે જશે પણ તું જઇશ નહીં તારા પિતા ગયેલા છે, અહીં પેલોપુરુષ, બીજોપુરુષ, ત્રીજોપુરુષ વિગેરેની અપેક્ષાએ ભેદ છે. (૫) સન્તિતે- સમ્યગ્ ઉભો રહે છે અતિતે- સ્થિર ઉભો રહે છે. બન્ને પ્રતીતિ અલગ છે કારણ કે ઉપસર્ગભેદથી ભેદ છે માટે અર્થભેદ સ્વીકારે છે આમ કાળકારક આદિ ભેદથી અર્થભેદ માનવો એ શબ્દનયનું લાક્ષણિક સ્વરૂપ છે. एतदाभासं ब्रुवते શબ્દનયાભાસ ઉદાહરણ સહિત જણાવે છે. तदभेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः ॥ ७-३४ ॥ સૂત્રાર્થ : તેમના ભેદથી તેનું તે જ સમર્થન કરતો તે=શબ્દાભાસ છે. તન્દ્રેવેન-વ્હાલાવિમેàન, તસ્ય—ધ્વને:, તમેવ-અર્થભેદ્રમંત્ર, समर्थयमानस्तदाभासः शब्दनयाऽऽभास इत्यर्थः । अयं भावः - योऽभिप्रायः कालादिभेदेन शब्दस्यार्थभेदमेव, समर्थयते द्रव्यरूपतयाऽभेदं पुनः सर्वथा तिरस्करोति स शब्दनयाऽऽभासः ॥ ३४ ॥ ૨૮૧

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348