Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 320
________________ જુદા જ અર્થને માન્ય કરે પરંતુ તેનો જે એકાર્થ=અભેદ છે તેનો એકાંતે અપલાપ કરે તે સમભિરુઢનયાભાસ છે. • કાન્તિ યથા-રૂ, શશ્ન: પુરા રૂત્વીય શાન્નિામધેયા પવ, भिन्नशब्दत्वात्, करिकुरङ्ग-तुरङ्गशब्दवदित्यादिः॥७-३९॥ સૂત્રાર્થ : જેમ કે - ઇન્દ્ર શક્ર પુરદર વિગેરે શબ્દો, ભિન્ન અભિધેય (વાર્થ)ના વાચક છે, કારણ કે ભિન્ન શબ્દો હોવાથી, કરિ, કુરંગ અને તુરંગ શબ્દની જેમ, પર્વમૂતનવં પ્રાયન્તિ– ' ઉદાહરણ સહિત એવંભૂતનય જણાવે છે. शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाऽऽविष्टमर्थं वाच्यत्वेनाभ्युपंगच्छन्नेवंभूतः ॥ ७-४० ॥ સૂત્રાર્થ (શબ્દની)પોતાની પ્રવૃત્તિના નિમિત્તરૂપ ક્રિયાથી યુક્ત એવા અર્થને તે શબ્દના વાચ્યાર્થ તરીકે સ્વીકારનાર અભિપ્રાય વિશેષ એવંભૂતનય કહેવાય છે. .. शब्दानाम्-इन्द्रादिशब्दानां स्वप्रवृत्तिनिमित्तीभूतक्रियाऽऽविष्टमर्थइन्द्रादिशब्दप्रवृत्तौ निमित्तीभूता या इन्दनादिक्रिया तद्विशिष्टमर्थं यो वाच्यत्वेनाभ्युपगच्छति, क्रियाऽनाविष्टं उपेक्षते स एवंभूतः । अयं हि इन्दनादिक्रियापरिणतमर्थ तक्रियाकाले इन्द्रादिशब्दवाच्यमभिमन्यते। समभिरूढस्तु इन्दनादिक्रियायां विद्यमानायामविद्यमानायां च इन्द्रादिशब्दवाच्यत्वमभिप्रैति इत्यनयोर्भेदः। ४०। *'ટીકાર્થ શબ્દ એટલે કે ઇન્દ્ર વિગેરે શબ્દોના પોતાની પ્રવૃત્તિના નિમિત્તરૂપ ક્રિયામાં પ્રવેશેલા (તેવી ક્રિયાથી જોડાયેલ) અર્થને એટલે કે ઈન્દ્ર વિગેરે શબ્દોની પ્રવૃત્તિમાં નિમિત્ત સ્વરૂપે જે ઇન્દનાદિ ક્રિયા= (ઐશ્વર્ય અનુભવન કરતો, સિંહાસન પર બેઠા હોય, આજ્ઞાપ્રદાન આદિ ક્રિયામાં પ્રવૃત્ત થયેલો હોય) વિશિષ્ટ અર્થને વાચ્ય તરીકે સ્વીકારે છે. પરંતુ તે ક્રિયાથીયુક્ત ન હોય તો ઉપેક્ષા કરે છે તે એવંભૂતનય છે કેમ કે ઇન્દનાદિ ક્રિયા પરિણત એવા ૨૮૫

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348