Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 333
________________ વાદની શરુઆત કરનાર કોણ હોય છે તે બતાવે છે. પ્રારમશાત્ર નિષ: તત્વનિનીષ / ૮-૨ / . સૂત્રાર્થ-અહીં વાદનાં પ્રારંભક જિગીષ અને તત્ત્વનિર્ણિનીષ એમ બે પ્રકારે ___ अत्र-वादे। प्रारम्भकः- वादस्य प्रारम्भकः- वादीति यावत्। जिगीषुः- जयेच्छावान्, तत्त्वनिर्णिनीषुश्च-तत्त्वनिर्णियेच्छावांश्च भवतीति શેષ: | ૨ | ટીકાર્ય-ત્ર વાદમાં પ્રારશ્ન:= વાદી (૧) ઉનાપુ = વાદમાં વિજય મેળવવાની ઇચ્છાવાળો (૨) તત્ત્વર્જિનીપુ:- તત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો એમ બે પ્રકારના હોય છે. तत्र जिगीषोः स्वरूपमाहुःજિગીષનું સ્વરૂપ બતાવે છે. स्वीकृतधर्मव्यवस्थापनार्थं साधन-दूषणाभ्यां परं : પરાતુમિર્જાપુ: | 2-3 , સૂથાર્થ- સ્વીકારેલા ધર્મની સિદ્ધિ કરવા માટે સાધનવચન અને દૂષણવચન દ્વારા અન્યનો પરાજય કરવાની ઇચ્છાવાળો જિગીષ કહેવાય છે. स्वीकृतो यो धर्मः कथञ्चिन्नित्यत्वादिस्तस्य व्यवस्थापनार्थं साधनदूषणाभ्यां-स्वपक्षसाधनेन परपक्षदूषणेन च, परं-प्रतिवादिनं પાનેતમિટ્ટીપુઃ II રૂ ટીકાઈ-પોતે સ્વીકારેલો એવો ધર્મ જે કથંચિત્ નિત્ય વિગેરેની સ્થાપના કરવા માટે સાધન અને દૂષણવાનું વચન=પોતાના પક્ષના સાધન વડે અને પરપક્ષના દૂષણવડે પ-પ્રતિવાદીને જીતવાની ઇચ્છાવાળો જિગીષ છે. अथ तत्त्वनिर्णिनीषोः स्वरूपं निरूपयन्तिતત્વનિર્ણિનીષ નું સ્વરૂપ બતાવે છે. तथैव तत्त्वं प्रतिष्ठापयिषुस्तत्त्वनिर्णिनीषुः ॥ ८-४ ॥ તે જ રીતે તત્ત્વની પ્રતિષ્ઠા (સ્થાપના) કરવાની ઇચ્છાવાળો તત્ત્વનિર્ણિનીષ કહેવાય છે. ૨૯૮

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348