Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 315
________________ शब्दनयं शब्दयन्ति શબ્દ નયનું સ્વરૂપ ઉદાહરણ સહિત બતાવે છે. कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः ॥ ७-३२ ॥ સૂત્રાર્થ-કાલવિગેરે ભેદદ્વારા શબ્દના વાચ્ય પદાર્થમાં ભેદ માનનાર અભિપ્રાય શબ્દનય છે. જાનામેિવેન-જાત-જાત-નિકૢ-સંધ્યા-પુરુષોષમાંમેવેન, ધ્વને शब्दस्य अर्थभेदं प्रतिपद्यमानोऽभिप्रायविशेषः शब्दनयः ॥ ३२ ॥ ટીકાર્થ-કાલવિગેરે ભેદદ્વારા એટલે કાલ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ અને ઉપસર્ગના ભેદથી ધ્વનિ એટલે શબ્દના અર્થભેદને સ્વીકારતો જે અભિપ્રાય તે શબ્દનય કહેવાય છે. उदाहरन्ति યથા—વપૂવ મતિ ભવિષ્યતિ સુમેરુરિત્યાવિઃ ॥૭-રૂરૂ॥ . સૂત્રાર્થ-જેમ કે સુમેરુ હતો, છે. અને રહેશે વિગેરે કાળને આશ્રયીને શબ્દનયનું દૃષ્ટાન્ત છે. यद्यपि सुमेरोर्द्रव्यरूपतयाऽभिन्नत्वात् पर्यायरूपतया च भिन्नत्वाद् भिन्नभिन्नत्वं वर्तते, तथाऽपि शब्दनयो विद्यमानमपि कनकाचलस्य द्रव्यरूपतयाऽभेदमुपेक्ष्य केवलं भूत वर्तमान भविष्यल्लक्षणकालत्रयभेदाद् भेदमेवावलम्बते । आदिपदेन 'करोति क्रियते कुम्भ:' इति कारकभेदे । 'तटस्तटी तटम्' इति लिङ्गभेदे । दाराः कलत्रम् इति संख्याभेदे | 'एहि मन्ये રઘેન યાસ્કૃતિ, નહિ યાતિ, યાતÒ પિતા' કૃતિ પુરુષમેરે। ‘મત્તિષ્ઠતે, उपतिष्ठते, इत्युपसर्गभेदेऽप्यर्थस्य भिन्नत्वं स्वीकारोति ॥ ३३ ॥ ટીકાર્થ- જો કે મેરુપર્વત દ્રવ્યથી અભિન્ન છે પર્યાયરૂપવડે ભિન્ન છે આથી ભિન્નાભિન્ન છે. તો પણ શબ્દનય વિદ્યમાન પણ મેરુ પર્વતના દ્રવ્યપણે અભેદની ઉપેક્ષા કરીને ફક્ત ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સ્વરૂપ ત્રણેકાળના ભેદથી (મેરુપર્વતરૂપ અર્થમાં) પણ (પર્યાયદ્વારા) ભેદ માને છે. અર્થાત્ કાલઆદિની અપેક્ષાએ મેરુને ભિન્ન માને છે. શબ્દથી થતા કાલભેથી અર્થભેદનું દૃષ્ટાન્ત વમૂત્ર =થયું મતિ-થાય છે મવિતિ-થશે.....(૧) ૨૮૦

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348