________________
સૂત્રાર્થ- વ્યાપ્તિ નહિં હોતે છતે પણ વ્યાપ્તિ જેવો આભાસ તે તર્કશાસ છે. જેમ કે શ્યામ છે મિત્રાનો પુત્ર હોવાથી, કારણ કે અહિં જેટલા મિત્રના. પુત્રો છે તે શ્યામ છે.
अव्याप्तौ व्यप्तिज्ञानं तर्काऽऽभास इत्यर्थः ॥ ३५ ॥ ‘स श्यामः, मैत्रतनयत्वात्' इत्यस्मिन्ननुमाने हेतोः सोपाधिकत्वात् साध्येन श्यामत्वेन सह व्याप्तिास्ति तथापि यत्र यत्र मैत्रतनयत्वं तत्र तत्र श्यामत्वम्' इत्याकारकं यत् यत्र व्याप्तिज्ञानमुन्मजति स तर्काऽऽभास इत्यर्थः ॥ ३६ ॥
ટીકાઈ- અવ્યાપ્તિમાં વ્યાપ્તિનું જ્ઞાન તે તર્નાભાસ છે. “તત્ સર્વ તત્ સર્વ” આ હોતે છતે જ આ હોય એ અવતર્ક છે. તથા “તદ્ મહત્વે તઃ સર્વ'તે નહિ હોતે છતે તે ન હોય આ વ્યતિરેક વ્યાપ્તિ (તર્ક) કહેવાય છે જ્યાં સાચો તર્ક હોય ત્યાં વ્યાપ્તિ બરાબર થાય છે પરંતુ જ્યાં વ્યાપ્તિ સાચી નથી તેમાં વ્યાપ્તિનું જ્ઞાન થાય તો તે તકભાસ છે જેમ કે યત્ર યત્ર વદ્ધિમત્વે તત્ર તત્ર ઘૂમવર્વ યથા મહાન સમ્ આમ અહિ ઉપરછલ્લી રીતે વ્યાપ્તિ થઈ જાય અને સાચી પણ લાગે પરંતુ યત્ર યત્ર વહિનાઃ તત્ર તત્ર ધૂમ: યથા અયોત્સવ. તો અવગોલકમાં ધૂમ નથી એટલે હકિકતથી વ્યાતિ ખોટી છે સાચી નથી પણ વ્યાપ્તિ જેવી દેખાઇ માટે તકભાસ છે. તેવી જ રીતે પ્રસ્તુત (અનુમાનમાં) : થીમ: મૈત્રતા વાર્તા
આ અનુમાનમાં હેતુ સોપાધિક છે. એટલે કે ઉપાધિંવાળો છે. તેથી સાધ્ય એવા શ્યામત્વની સાથે વ્યાપ્તિ થતી નથી. તો પણ યત્ર યત્ર મૈત્રતનયત્વે તંત્ર તત્ર શ્યામવં ઇત્યાકારક જે વ્યાતિજ્ઞાન થાય છે તે તકભાસ કહેવાય છે (स)-अष्टमपुत्रः श्यामःमैत्रतनयत्वात् यथा सप्तपुत्राः, शाकाद्याहारपरिणाम: સોપાધિક હેતુ છે (તે શ્યામ છે મિત્રાનો પુત્ર હોવાથી, જોવામાં આવતા મિત્રાપુત્રના સમૂહની જેમ) આ અનુમાનમાં શ્યામત્વ સાધ્યની સાથે મૈત્રતનયતાત્ હેતુ વ્યાપક નથી કારણ કે તેનો આઠમો પુત્ર ગૌર વર્ણનો છે. સાથનાવ્યપર્વસતિ સાથ્થર સમવ્યાત્વિ : ઉપધઃ સાધનનો અવ્યાપક હોતે જીતે જે પદાર્થ સાધ્યની સાથે સમવ્યાપ્તિ વાળો હોય તે ઉપાધિ કહેવાય શાકાઘાહારપરિણામ તે મૈત્રપુત્રત્વ હેતુનો વ્યાપક નથી પરંતુ શ્યામત્વની સાથે શાકાહાર
૨૨૮