________________
अत्र 'यन्नित्यं तदकृतकम्' इति व्यतिरेके प्रदर्शनीये " यदकृतकं तन्नित्यम्" इति वैपरीत्येन प्रदर्शित इति विपरीतव्यतिरेकः ॥ ७९ ॥
ટીકાર્થ-અહિં અનુમાનની વ્યષ્ટિમાં જે નિત્ય છે તે અકૃતક છે એ પ્રમાણે સાધ્યાભાવ અને સાધનાભાવ વ્યતિરેક વ્યાપ્તિમાં બતાવવો જોઇએ તેના બદલે “જે અકૃતક છે તે નિત્ય છે” એમ વિપરીતતાથી બતાવવામાં આવે તો વિપરીત-વ્યતિરેક-દૃષ્ટાન્નાભાસ કહેવાય છે.
अथोपनयनिगमनाऽऽभासौ प्रदर्शयन्तिઉપનય-અને નિગમન ના આભાસો જણાવે છે. उक्तलक्षणोल्लङ्घनेनोपनय-निगमनयोर्वचने તદ્દામાૌ॥ ૬-૮૦૫
સૂત્રાર્થ-જે લક્ષણો કહ્યા છે તેનું ઉલ્લંઘન કરીને ઉપનય અને નિગમનનું કંથન કરવાથી ઉપનયાભાસ નિગમનાભાસ થાય છે.
‘‘હૈતી: સાધ્યમિંગ્યુપસંહ મુપનય:''[ ॥ રૂ-૪૬૫, પૃ૦ ગ્૦૭ ] કૃતિ उपनयस्य लक्षणम् ।‘“साध्यधर्मस्य पुनर्निगमनम् " [ ॥ ३–५१ ॥, पृ०१०८ ] इति निगमनस्य च लक्षणं पूर्वमुक्तं, तदुल्लङ्घनेन वचने, तद्वैपरीत्येन कथने તવામાૌ-૩૫નયાડડમR-નિગમનાઽડમાસૌ મવત કૃતિ ॥ ૮૦ ॥
ટીકાર્થ-ત્રીજા પરિચ્છેદમાં સૂ-૪૯માં હેતુનો સાધ્યધર્મિમાં ઉપસંહાર તે ઉપનયનું લક્ષણ સૂ-૫૧માં સાધ્યધર્મનું પક્ષમાં ઉપસંહાર તે નિગમનનું લક્ષણ જે પૂર્વે કહેવાયું છે તેનું ઉલ્લંઘન કરવા વડે એટલે કે તેનાથી વિપરીત વચન કહેવા વડે તેના આભાસ=ઉપનયાભાસ અને નિગમનાભાસ થાય છે.
उपनयाभासमुदाहरन्ति
ઉપનયાભાસનું દૃષ્ટાન્ત જણાવે છે.
યથા-પરિગામી શબ્દઃ, कृतकत्वाद्,
यः कृतकः स परिणामी, यथा कुम्भ इत्यत्र परिणामी च શબ્દ કૃતિ, તથ મ્ભ કૃતિ ૪॥ ૬-૮૧॥
૨૫૭