Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 292
________________ अत्र 'यन्नित्यं तदकृतकम्' इति व्यतिरेके प्रदर्शनीये " यदकृतकं तन्नित्यम्" इति वैपरीत्येन प्रदर्शित इति विपरीतव्यतिरेकः ॥ ७९ ॥ ટીકાર્થ-અહિં અનુમાનની વ્યષ્ટિમાં જે નિત્ય છે તે અકૃતક છે એ પ્રમાણે સાધ્યાભાવ અને સાધનાભાવ વ્યતિરેક વ્યાપ્તિમાં બતાવવો જોઇએ તેના બદલે “જે અકૃતક છે તે નિત્ય છે” એમ વિપરીતતાથી બતાવવામાં આવે તો વિપરીત-વ્યતિરેક-દૃષ્ટાન્નાભાસ કહેવાય છે. अथोपनयनिगमनाऽऽभासौ प्रदर्शयन्तिઉપનય-અને નિગમન ના આભાસો જણાવે છે. उक्तलक्षणोल्लङ्घनेनोपनय-निगमनयोर्वचने તદ્દામાૌ॥ ૬-૮૦૫ સૂત્રાર્થ-જે લક્ષણો કહ્યા છે તેનું ઉલ્લંઘન કરીને ઉપનય અને નિગમનનું કંથન કરવાથી ઉપનયાભાસ નિગમનાભાસ થાય છે. ‘‘હૈતી: સાધ્યમિંગ્યુપસંહ મુપનય:''[ ॥ રૂ-૪૬૫, પૃ૦ ગ્૦૭ ] કૃતિ उपनयस्य लक्षणम् ।‘“साध्यधर्मस्य पुनर्निगमनम् " [ ॥ ३–५१ ॥, पृ०१०८ ] इति निगमनस्य च लक्षणं पूर्वमुक्तं, तदुल्लङ्घनेन वचने, तद्वैपरीत्येन कथने તવામાૌ-૩૫નયાડડમR-નિગમનાઽડમાસૌ મવત કૃતિ ॥ ૮૦ ॥ ટીકાર્થ-ત્રીજા પરિચ્છેદમાં સૂ-૪૯માં હેતુનો સાધ્યધર્મિમાં ઉપસંહાર તે ઉપનયનું લક્ષણ સૂ-૫૧માં સાધ્યધર્મનું પક્ષમાં ઉપસંહાર તે નિગમનનું લક્ષણ જે પૂર્વે કહેવાયું છે તેનું ઉલ્લંઘન કરવા વડે એટલે કે તેનાથી વિપરીત વચન કહેવા વડે તેના આભાસ=ઉપનયાભાસ અને નિગમનાભાસ થાય છે. उपनयाभासमुदाहरन्ति ઉપનયાભાસનું દૃષ્ટાન્ત જણાવે છે. યથા-પરિગામી શબ્દઃ, कृतकत्वाद्, यः कृतकः स परिणामी, यथा कुम्भ इत्यत्र परिणामी च શબ્દ કૃતિ, તથ મ્ભ કૃતિ ૪॥ ૬-૮૧॥ ૨૫૭

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348