Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 308
________________ द्रव्यत्वमादिर्येषां पर्यायत्वप्रभृतीनां तानि द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि सत्तारूपपरंसामान्यापेक्षया कतिपयव्यक्तिनिष्ठत्वादवान्तर-सामान्यानि स्वीकुर्वाणः, तद्भेदेषु धर्माऽधर्माऽऽकाशकाल-पुद्गल-जीवादिविशेषेषु द्रव्यत्वाद्याश्रयभूतेषु गजनिमिलिकाम्-उपेक्षामवलम्बमानः पुनरपरसंग्रहः ॥ १९ ॥ ટીકાર્થ-દ્રવ્યત્વ છે આદિમાં જેઓને એટલે કે પર્યાયત્વ આદિ તે દ્રવ્યત્વના ગુણત્વકર્મવ વિગેરે જે ધ તે દ્રવ્યવાદી અવાન્તર સામાન્યોને એટલે કે સત્તારૂપ પર સામાન્યની અપેક્ષાએ (અવાન્તર સામાન્યને સ્વીકારતો) વળી કેટલાક વ્યક્તિમાં રહેલા હોવાથી તે અવાન્તર સામાન્યને સ્વીકારતો તેના ભેદોમાં એટલે કે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવવિગેરે દ્રવ્યના આશ્રયભૂત વિશેષોમાં ગજનિમીલિકા= ઉપેક્ષાને અવલંબન કરતો અભિપ્રાય તે અપરસંગ્રહનય છે. . દ્રવ્યત્વ વિગેરે અવાન્તર સામાન્યનો સ્વીકાર કરનાર તેના પૃથ્વીત્વ આદિ ભેદો પ્રત્યે આંખ મીચામણા કરનાર અધ્યવસાયનો આમાં સમાવેશ થાય છે. આ નય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવ એ છએ દ્રવ્યોનું એકીકરણ માને છે કારણકે દ્રવ્યત્વ છએમાં સમાન છે તે જણાવે છે. ૩ઃહિત્તિ– ' धर्माधर्माऽऽकाश-काल-पुद्गल-जीवद्रव्याणामैक्यं, દ્રવ્યત્વમેલાલિત્યવિર્યથા ૭-૨૦ છે સૂત્રાર્થ-જેમ કે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવરૂપ દ્રવ્યો એકરૂપ (અભિન્ન છે) છે. કારણ કે તે દરેકમાં વિદ્યમાન દ્રવ્યત્વનો અભેદ છે. (છએ દ્રવ્યો દ્રવ્યત્વની અપેક્ષાએ એક છે). .. धर्माधर्मादीनामैक्यं द्रव्यत्वाभेदात्-'द्रव्यं द्रव्यम्' इत्यभिन्नज्ञानाभिधानलक्षणलिङ्गानुमितद्रव्यत्वाऽभेदादित्यर्थः । आदिपदेन चेतनाचेतनपर्यायाणामेकत्वं, पर्यायत्वाभेदादिति पर्यायाभेदसाधकमनुमानमपि बोध्यम् ॥ २० ॥ ટીકાર્ય-ધર્મ-અધર્મ વિગેરેનું એકપણું છે દ્રવ્યત્વનો અભેદ હોવાથી, દ્રવ્ય . આ પણ દ્રવ્ય એ પ્રમાણે જ્ઞાન નામ લક્ષણ અને લિંગથી અનુમાન કરાયેલ - ૨૭૩

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348