________________
થઈ ગયું ત્યારબાદ આ (પર્વતમાં) ધૂમ છે (ધૂમવાળો આ પર્વત છે) પક્ષધર્મતાનો ઉપસંહાર કરવાથી ધૂમ પર્વતમાં છે. અન્યત્ર નહીં એમ વિશિષ્ટ ધમીનો બોધ થઈ જાય છે તેથી અહીં પર્વતમાં ધૂમ છે માટે વતિ છે જ એટલું જ માત્ર છેલ્લે બોલવું જરૂરી છે. આનાથી વધારે બોલવાની જરૂર નથી. એટલે કે અહીં પર્વતમાં વતિ છે' એમ બોલવું જરૂરી નથી. માટે પરાર્થઅનુમાનમાં પક્ષ-પ્રયોગ આવશ્યક નથી આવી તે બોદ્ધોની માન્યતાની સામે ગ્રન્થકારશ્રી જણાવે છે કે વ્યાતિકાળે સાધનની સાથે સાધના આધારની જેમ સામાન્યથી પ્રતીતિ થાય છે તેમ હેતુના આધારની પણ સામાન્યથી તો પ્રતીતિ થઈ જ જાય છે છતાં પણ તમે મથે ઘૂમવાન્ ધૂમાત્રાતિ- આવા પક્ષધર્મતારૂપ વાક્યપ્રયોગ કરીને અમુક ચોક્કસ અધિકરણરૂપ ધમીનો જ ધર્મ આ હેતુ છે પરંતુ બીજા કોઇ ચતર કે મહાન સાદિ અધિકરણરૂપ ધમીનો ધર્મ આ હેતુ નથી એમ સમજાવવા આ ઉપસંહારાત્મક વાક્ય કહો છો તે જ પ્રમાણે વ્યાપ્તિકાળે સાધ્યધર્મનો-વહ્નિનો સામાન્ય આધાર જણાવવા છતાં સાધ્યની સિદ્ધિ જાહેર કરવી હોય ત્યારે આ સાધ્ય (વહ્નિ) અમુક ચોક્કસ અધિકરણરૂપ (પર્વત) ધમનો જ ધર્મ છે પરંતુ મહાનસ કે ચત્વરાદિનો નહીં એમ સમજાવવા પક્ષપ્રયોગ પણ અવશ્ય સ્વીકારવો જોઇએ...
अमुमेवार्थ सोपालम्भं समर्थयन्ते - બૌદ્ધોને પક્ષપ્રયોગ સ્વીકારવા ઉપાલંભ પૂર્વક જણાવે છે. त्रिविधं साधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु न पक्षप्रयोगमङ्गीकुरुते ? ॥ ३-२५ ॥ ત્રણ પ્રકારના હેતુને કહીને તેનું જ સમર્થન કરનાર ક્યો પુરુષ ખરેખર પક્ષપ્રયોગને ન સ્વીકારે ?
कार्यस्वभावानुपलम्भभेदात् त्रिविधं साधनमभिधाय उक्त्वा, असिद्धतादिनिरसनद्वारा स्वसाध्यसाधनसामर्थ्यप्रदर्शनरूपं तत्समर्थनं विदधानः-कुर्वाण: कः खलु पक्षप्रयोगं नाङ्गीकुरुते ? अपि तु सर्वोऽपि प्रामाणिकः स्वीकुरुते इत्यर्थः । अयं भावः पक्षप्रयोगमन्तरा त्रिविधस्य हेतोः समर्थनं निराश्रयं स्यात्, तस्मात् तत्समर्थनं कुर्वता सौगतेन पक्षप्रयोगोवश्यमङ्गीकर्तव्य एव ॥२५॥